- નેશનલ
Parliament Security Breach: UAPA હેઠળ કેસ નોંધાયો, આરોપીઓનું ભગત સિંહ ફેન્સ ક્લબ સાથે કનેક્શન
નવી દિલ્હી: સંસદની સુરક્ષામાં ચૂક સાથે સંબંધિત કેસમાં દિલ્હી પોલીસ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA)ની કલમ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસ આ મામલામાં કડક તપાસ કરી રહી છે અને સંસદની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા…
- સ્પોર્ટસ
ગર્વથી કહું છું હું મુસ્લિમ છું, જ્યારે ઇબાદત કરવી હશે ત્યારે કરીશ, કોણ રોકશે: મોહમ્મદ શમી
નવી દિલ્હી: આઇસીસી વન ડે વર્લ્ડ કપ 2023માં ભારતીય બોલર મોહમ્મદ શમી તોફાની રમત રમ્યો હતો. શમી શરુઆતની ચાર મેચ રમી નહતાં શક્યા. ત્યાર બાદ મોકો મળતાં જ તેમણ ટુર્નામેન્ટની બાકીની 7 મેચોમાં કહર મચાવી દીધો હતો. આ સમય દરમીયાન…
- નેશનલ
સરકારે રાજૌરીમાં ફોરેસ્ટ ગાર્ડને આપ્યા હથિયાર હવે તેઓ પણ આતંકીઓનો…
રાજૌરી: જંગલોમાં સળતાથી છુપાઈ શકાતું હોવાથી આંતકવાદીઓ હુમલાઓ કરીને કે પછી ચોરો ચોરી બાદ જંગલોમાં ભાગી જાય છે. અને તેના કારણે તેમને પોલીસ પણ શોધી શકતી નથી. કારણકે તેઓ રોજે રોજ જંગલોમાં ફરતા હોય આથી તેઓ જંગલોનો ખૂણો કુનો જાણતા…
- શેર બજાર
નિફ્ટીમાં નરમ પ્રારંભની શક્યતા છતાં તેજીના સંકેત
નિલેશ વાઘેલામુંબઇ: ગિફ્ટ નિફ્ટીમાં પીછેહઠ રહી હોવાથી સ્થાનિક બજારમાં પ્રારંભમાં નરમ વલણ રહેવાના સંકેત છતાં, નિફ્ટી નવી ઊંચાઈ તરફ આગળ વધશે એવી સંભાવના નિષ્ણાતો દર્શાવી રહ્યા છે.ગિફ્ટ નિફ્ટીમાં ગુરુવારે સવારે નકારાત્મક સંકેત મળી રહ્યા હતા, જે સૂચવતા હતા કે નિફ્ટી…
- નેશનલ
હવે તમને કોઇ લૂંટી નહીં શકે: આધાર સેવા માટે વધુ પૈસા વસૂલનારને થશે 50 હજારનો દંડ અને સસ્પેન્શન
નવી દિલ્હી: આઇટી મંત્રાલયે બુધવારે સંસદમાં કહ્યું કે, જો કોઇ પણ ઓપરેટર આધાર સેવા માટે વધુ પડતો ચાર્જ લેતા નજરે ચઢશે તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે. અને તેને એપોઇન્ટ કરનારા રજિસ્ટ્રાર પર 50 હજાર રુપિયાનો દંડ પણ લગાવવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ
મકર સંક્રાંતિ ક્યારે ઉજવવામાં આવશે? તેનો જાણો શુભ સમય
મકરસંક્રાંતિ 2024: ભારતમાં દર વર્ષે મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતીયો પોતાની પરંપરા પ્રમાણે અલગ અલગ રીતે આ તહેવાર ઉજવવા હોય છે. મકર સંક્રાંતિને ઉતરાયણના નામ થી પણ જાણીએ છીએ. પોષ મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે…
- નેશનલ
સંસદભવનની સુરક્ષામાં સેંધઃ રાહુલ ગાંધી શા માટે ચર્ચામાં આવ્યા?
નવી દિલ્હીઃ સંસદભવન પરના આતંકવાદી હુમલાની 22મી વરસીએ સંસદભવનમાં વિસ્ફોટક સામગ્રી લઈને ધમાલ કરવાના પ્રયાસને કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. સંસદભવનમાં એકાએક ઘૂસી આવેલા શખસોને કારણે સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો કરવામાં આવી રહ્યા છે, ત્યારે એ વખતે સાંસદો ડરી…
- નેશનલ
સામાન્ય નાગરિક સંસદમાં કેવી રીતે પ્રવેશે મેળવી શકે છે? આ રીતે મેળવી શકાય પાસ
નવી દિલ્હી: લોકસભાની કાર્યવાહી દરમિયાન બે શખ્સો ગૃહમાં ઘુસી આવ્યા હતા અને સ્મોક કેન્ડલથી પીળો ધુમાડો છોડ્યો હતો, જેને કારણે ગૃહમાં અફરાતફરી મચી ગઈ હતી. બંને શખ્સો લોકસભા વિઝિટર તરીકે ગૃહમાં ઘુસી ગયા હતા. ત્યારે લોકોમાં એવા સવાલો ઉઠી રહ્યા…
- મનોરંજન
જાવેદ અખ્તરે અમિતાભના દોહિત્ર ને ઋષી કપૂર સાથે સરખાવ્યો ને કરી આવી ભવિષ્યવાણી
મુંબઈઃ સ્ટારકિડ્સનું બોલીવૂડનું ગણિત અલગ જ હોય છે. ધ આર્ચીઝ નામની ફિલ્મમાં બોલીવૂડના સુપરસ્ટારના સંતાનો જ છે અને આ ફિલ્મ લોકોને કંઈ ખાસ ગમી નથી, પણ ફિલ્મમાં અમિતાભના દોહિત્ર વિશે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે ભવિષ્યવાણી કરી નાખી છે. જાવેદ અખ્તર…