- નેશનલ
74.1% ભારતીયોને સ્વસ્થ આહાર પરવડતો નથી, યુએન ફૂડ એજન્સીનો દાવો
નવી દિલ્હી: યુનાઇટેડ નેશન્સ દ્વારા તાજેતરમાં એક અહેવાલ જાહેર કરાયા બાદ ભારત સરકારના ખાદ્ય સુરક્ષા અંગેના દાવાઓ પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આ અઠવાડિયે બહાર પાડવામાં આવેલો યુએનનો અહેવાલ દર્શાવે છે કે વર્ષ 2021 માં ભારતમાં એક અબજથી વધુ…
- નેશનલ
દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના તમામ વિવાદોને સીધા સુપ્રીમ કોર્ટમાં કેમ લાવવામાં આવે છે?
નવી દિલ્હી: મહિલા આયોગના ફંડ એટલે કે આર્થિક મદદ રોકવાની અરજી પર ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે તમે સીધા સુપ્રીમ કોર્ટમાં આવવાને બદલે દિલ્હી હાઈ કોર્ટમાં કેમ ન ગયા? દિલ્હી સરકાર અને લેફ્ટનન્ટ ગવર્નર વચ્ચેના દરેક વિવાદને સીધા સુપ્રીમ…
- નેશનલ
મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાનએ કોને પત્ર લખી માફી માગી
ભોપાલઃ તાજેતરમાં જ જેમના માથેથી મુખ્ય પ્રધાનનો તાજ છીનવાઈ ગયો છે તે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન સિવરાજ સિંહ ચૌહાણએ એક પત્ર લખી માફી માગી છે. જોકે આ પત્ર તેમણે પક્ષ કે સરકારને નહીં પરંતુ જજને લખ્યો છે. વાત એમ છે…
- ઇન્ટરનેશનલ
ઈઝરાયેલ હુમલામાં વધુ એક પત્રકારનું મોત, ત્રણ પેલેસ્ટીનીયન બંધકોને પણ ગોળી મારી
ઇઝરાયલી સેના ગાઝામાં સતત હુમલા કરી રહી છે જેમાં મોટા પ્રમાણમ સામાન્ય નાગરીકોના મોત થઇ રહ્યા છે, સાથે સાથે ડોક્ટર્સ, રાહત કાર્યકરો અને પત્રકારોના પણ મોત થઇ રહ્યા છે. ગાઝામાં તાજેતરના ઈઝરાયેલના હુમલામાં કતારની ન્યૂઝ ચેનલ અલ-જઝીરાના એક કેમેરામેનનું મોત…
- ઇન્ટરનેશનલ
આ શીખ નેતાએ કહ્યું કે ખાલિસ્તાનીઓને શીખોનું સમર્થન નથી
વિદેશમાં રહેતા અને ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનારા ખાલિસ્તાનીઓ હંમેશા એવો દાવો કરતા આવ્યા છે કે તેમને તેમના સમુદાયનું સમર્થન મળે છે. પરંતુ હક્કીકત આ બધા થી કંઇક અતગ જ છે. વિદેશમાં રહેતા અન્ય શીખ લોકોના તે ખાલિસ્તાનીઓની ચળવળને સમર્થન આપે…
- Uncategorized
RTO માં થતાં ભ્રષ્ટાચાર પર લગામ… નાગરિકો ફેસલેસ તરફ વળ્યા
મુંબઇ: ખોટી રસીદ, સહી અને નોંધણીના માધ્યમથી કેટલાકં દલાલો ભ્રષ્ટાચાર કરી રહ્યાં હતાં. પરિવહન વિભાગે આરટીઓમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઘેર બેઠાં ઓનલાઇન પરીક્ષાના માધ્યમથી લાયસન્સ આપવાની શરુઆત કરી છે. કેટલીક ગેરરીતીના કિસ્સા સામે આવતાં આ ગેરરીતીને ડામવા માટે કેમેરાની નજરમાં…
- સ્પોર્ટસ
IPL 2024: હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવતા મુંબઈ ઈન્ડિયન્સના હાર્ડકોર ફેન્સ રોષે ભરાયા
મુંબઈ: મુંબઈ ઇન્ડિયન્સે ગઈ કાલે શુક્રવારે જાહેરાત કરી હતી કે IPL 2024માં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યા ટીમની આગેવાની કરશે. ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય મુંબઈ ઇન્ડિયન્સના ફેન્સને પસંદ પડ્યો નથી. રોહિત શર્મા અને મુંબઈ ઈન્ડિયન્સના હાર્ડકોર ફેન્સ સોશિયલ મીડિયા પર…
- સ્પોર્ટસ
IND vs SA ODI: ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફમાં મોટો ફેરફાર, દ્રવિડને બદલે આમને સોંપાઈ જવાબદારી
જોહાનિસબર્ગ: સાઉથ આફ્રિકા પ્રવાસે ગયેલી ટીમ ઇન્ડિયાએ ત્રણ T20મેચની સિરીઝ 1-1થી બરાબર કરી હતી. આવતી કાલે રવિવારે જોહાનિસબર્ગમાં વનડે સિરીઝની પહેલી મેચ રમાશે એ પહેલા એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. રાહુલ દ્રવિડ આ વનડે સિરીઝ માટે કોચિંગ નહીં કરે.…
- આમચી મુંબઈ
હોટલમાં પ્રેમિકા સાથે ઝગડો, IAS ના દિકરાએ પહેલાં માર માર્યો અને પછી કારથી કચડવાનો કર્યો પ્રયાસ
મુંબઇ: એક 26 વર્ષની મહિલાએ તેના પ્રેમી પર આક્ષેપ કર્યો છે કે એણે કથિત રીતે થાણેમાં તેની એસયુવી નીચે આ મહિલાને કચડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને કારણે મહિલાને ગંભીર ઇજાઓ થઇ છે. કહેવાઇ રહ્યું કે આરોપી મહારાષ્ટ્રના એક સિનિયર…
- નેશનલ
Parliament Friday Highlights: અદાલતોમાં 5 કરોડથી વધુ કેસો પેન્ડીંગ, વાંચો સંસદમાં શું ચર્ચા થઇ
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપોને પગલે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવમાં છે, કેનેડામાં વસતા ભારતીયોની સુરક્ષા અંગે કેન્દ્ર સરકારે શુક્રવારે લોકસભામાં કહ્યું કે કેનેડામાં ભારતીય નાગરિકોની સુરક્ષા…