- નેશનલ
સંસદની સુરક્ષામાં ચૂક અંગે વડાપ્રધાને ચિંતા વ્યકત કરી, કહ્યું- આ ચિંતાજનક છે
નવી દિલ્હી: ગત બુધવારે સંસદની સુરક્ષામાં થયેલી ચૂકને બાબતે રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપો થઇ રહ્યા છે. વિપક્ષ તરફથી સતત માંગ કરવામાં આવી રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં આવીને આ મુદ્દે નિવેદન આપવું જોઈએ. આ દરમિયાન એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન…
- ઇન્ટરનેશનલ
US Election: મહત્વના સ્વિંગ રાજ્યોમાં ટ્રમ્પ બાઈડેન કરતા આગળ, સર્વેમાં દાવો
વોશીંગ્ટન: અમેરિકામાં આવતા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવા જઈ રહી છે. પ્રમુખપદના દાવેદારોએ પ્રચાર શરૂ કરી દીધો છે. દરમિયાન, એક સર્વે રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે, જેણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોમાં ઉત્સાહની લહેર ઉભી કરી છે. સર્વેના અનુસાર, પ્રમુખ સ્વિંગ…
- નેશનલ
અજમેર ઝનાના રોડ પર ગમખ્વાર અકસ્માત બે લોકો જીવતા જ સળગી ગયા
જયપુર: રાજસ્થાનના અજમેર શહેરમાં 16 ડિસેમ્બરના મોડી રાત્રે ઝનાના રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં બે લોકો જીવતા સળગીને મૃત્યુ પામ્યા હતા. દિલ્હીની નંબર પ્લેટ વળી એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ અને કારમાં આગ લાગી ગઈ…
- નેશનલ
મધ્ય પ્રદેશની ચૂંટણી કમલનાથ પર પડી ભારે: હાર બાદ કોંગ્રેસે જીતૂ પટવારીને બનાવ્યા MP ના પ્રદેશાધ્યક્ષ
ભોપાલ: મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં એક મોટો ફેરફાર થયો છે. ચૂંટણી હાર્યા બાદ કમનાથે રાજીનામું આપ્યું છે. પાર્ટી હાયકમાન્ડે હવે જીતૂ પટવારીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ઉમંગ સિંગારને વિરોધ પક્ષના નેતા અને હેમંત કટારેને વિરોધ પક્ષના ઉપનેતા બનાવ્યા છે. કોંગ્રેસ…
- આમચી મુંબઈ
આ પ્રધાને દિશા સાલિયાન ડેથ કેસમાં આપ્યું ચોંકાવનારું નિવેદન
મુંબઈ: દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મેનેજર દિશા સાલિયાનના અવસાનની મુંબઈ પોલીસની એસાઈટી દ્વારા તપાસ ચાલુ છે. ત્યારે મહારાષ્ટ્રમાં આ કેસને રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે. ભાજપના નેતા નારાયણ રાણેએ 16 ડિસેમ્બરના રોજ દાવો કર્યો હતો કે શિવસેનાના નેતા…
- નેશનલ
દુષ્કર્મ અને યૌન શોષણ સંબંધી રોજના 2000 કોલ્સ આવે છે: નિર્ભયા કેસના 11 વર્ષ નિમિત્તે સ્વાતિ માલીવાલનું નિવેદન
નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ સ્વાતિ માલીવાલનું માનવું છે કે મહિલાઓને કેવી રીતે સુરક્ષિત વાતાવરણ આપવું, તેમનું માન-સન્માન કેવીરીતે જાળવવું એ શાળાકક્ષાએથી જ બાળકોને શીખવાડવું જોઇએ.નિર્ભયા કેસની 11મી વર્ષગાંઠ પર સ્વાતિ માલીવાલે એક મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે…
- નેશનલ
સરકાર બદલાતા જ છત્તીસગઢ સરકારે કર્યા આ ફેરફાર પણ શું એ જરૂરી છે?
રાયપુર: હાલમાં પાંચ રાજ્યમાં નવા સીએમ આવ્યા છે. ત્યારે ઘણા ફેરફારો પણ થશે પરંતુ ઘણીવાર તો એવા પણ ફેરફારો નવી સરકાર કરતી હોય છે. કે તે જોઇને થાય કે ખરેખર આની જરૂર હતી. છત્તીસગઢમાં પણ સરકાર બદલાવાની સાથે જ ઘણા…
- મનોરંજન
સલમાન ખાને કેમ કહ્યું કે તે તેની એક્સ ગર્લફ્રેન્ડથી દૂર જ રહે છે
મુંબઈ: સલમાન ખાનની વાત આવે ત્યારે સૌ પ્રથમ એકજ પ્રશ્ર્ન થાય કે તે લગ્ન ક્યારે કરશે. જો કે સલમાને કહ્યું હતું કે હવે લગ્ન કરવાની ઉંમર જતી રહી છે. પરંતુ આજે પણ તેનો ભૂતકાળ હંમેશા તેની સાથે જોડાયેલો રહે છે.…
- મનોરંજન
રાતો રાત સ્ટાર તો બની પણ સોશિયલ મીડિયા પર ત્રણ સો ટકા ફોલોઅર્સ પણ વધી ગયા બોલો
નસીબનો સિતારો ક્યારે ચમકે તે કોઈ જાણતું નથી. ફિલ્મજગતમાં કેટલાંય એવા કલાકારો છે જે આવી એક તકની જ રાહ જોતા હોય છે જે તેમને આસમાન પર પહોંચાડી દે. જોકે સૌને નથી મળતી પણ તાજેતરમાં એક અભિનેત્રીને મળી છે અને હવે…
- નેશનલ
મુંબઈમાં વીજ ગ્રાહકોને મળશે પ્રીપેડ સ્માર્ટ મીટર; અદાણી કંપનીને સોંપાઇ મીટર બદલવાની કામગીરી
કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગે સમગ્ર દેશમાં વીજળીના મીટરને પ્રીપેડ સ્માર્ટ મીટરથી બદલવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ અંતર્ગત ‘અદાણી એનર્જી સોલ્યુશન્સ’ કંપનીને મુંબઈમાં ‘બેસ્ટ’ના 15 લાખ વીજ ગ્રાહકોના મીટર બદલવાનું કામ સોંપવામાં આવ્યું છે. આ કંપનીએ દક્ષિણ મુંબઈથી વીજળીના મીટર…