- આમચી મુંબઈ
મુંબઈમાં પ્રથમ વખત માઈક્રો સરફેસિંગ ટેક્નોલોજીથી ઈસ્ટર્ન ફ્રીવે પર મુસાફરી સરળ બનશે
મુંબઈ: ઈસ્ટર્ન ફ્રીવેનો ઉપયોગ સૌથી વધારે થઇ રહ્યો છે. ત્યારે તે લાંબા લમય સુધી ટકી રહે તે પણ મહત્વનું છે અને તેના માટે બીએમસી ‘માઈક્રો સરફેસિંગ’ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે. જેથી વાહન ચલાવવામાં પણ સરળતા રહેશે. ફ્રીવેની બંને બાજુએ…
- નેશનલ
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન એરક્રાફ્ટ ખરીદશે, ટૂંક સમયમાં થઇ શકે છે ડીલ
નવી દિલ્હી: ભારત ફરી એકવાર ફ્રાન્સ સાથે મોટી ડિફેન્સ ડીલ કરવા જઈ રહ્યું છે. ફ્રાન્સે ભારતીય નૌકાદળ માટે 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે ટેન્ડર ખોલ્યું છે. ભારતીય પક્ષ હવે તેનો અભ્યાસ કરીને જવાબ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ ભારતને…
- રાશિફળ
આજનું રાશિફળ (21-12-2023): આ રાશિના જાતકો રહે સાવધાન, જ્યારે આ રાશિ માટે આજનો દિવસ છે ઉત્તમ
મેષ: મેષરાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમે કોઇ વિશેષ કામને કારણે લાંબી મુસાફરી પર જઇ શકો છો. જેને કરાણે તમને આરોગ્યને લગતી તકલીફો થઇ શકે છે. તમને પરિવારજનોનો સાથ અને સહકાર મળી રહેશે. રાજકારણમાં કાર્યરત લોકોએ સાવધાની સાખવી…
- સ્પેશિયલ ફિચર્સ
આજનુ પંચાંગ, 21 ડિસેમ્બર 2023: આજે નંદ નવમી, જાણો પંચક કાલનો શુભ સમય
આજનું પંચાંગ: આજે 21મી ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ નવમી અને ગુરુવાર છે.ગુરુવાર, 21 ડિસેમ્બર 2023 એ માર્ગશીર્ષ મહિનાની શુક્લ પક્ષની નવમી તિથિ છે. આ તારીખે ઉત્તરભાદ્રપદ નક્ષત્ર અને વ્યતિપાત યોગનો સંયોગ થશે. દિવસના શુભ મુહૂર્તની વાત કરીએ તો…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ મુખ્ય ન્યાયાધીશના ઘર પર ગ્રેનેડ હુમલો, 2017માં નવાઝ શરીફ અયોગ્ય ઠેરવ્યા હતા
લાહોર: નવાઝ શરીફના પાકિસ્તાન પરત ફરવાથી રાજકીય માહોલ બદલાઈ રહ્યો છે. એવામાં ગઈ કાલે બુધવારે સાંજે લાહોરમાં પાકિસ્તાનના પૂર્વ ચીફ જસ્ટિસ સાકિબ નિસારના ઘર પર ગ્રેનેડ વડે હુમલો થયો હતો. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયા હતા. વર્ષ 2017માં સાકિબ…
- નેશનલ
જ્ઞાનવાપી સર્વે રિપોર્ટ સાર્વજનિક થશે કે નહીં…? આજે આવશે ચુકાદો
વારાણસી સ્થિત કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી પરિસર વિવાદ અંગે આજે કોર્ટનો વધુ એક મહત્વનો ચુકાદો આવશે. જિલ્લા ન્યાયાધીશ ડો.અજય કૃષ્ણ વિશ્વશેષની કોર્ટમાં બે સીલબંધ પરબીડિયામાં દાખલ કરેલ જ્ઞાનવાપીનો સર્વે રિપોર્ટ સાર્વજનિક કરવા અંગે આજે નિર્ણય લેવામાં આવશે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ…
- નેશનલ
નર ચિત્તાઓ બાદ હવે માદા ચિત્તા પણ આ નેશનલ પાર્કમાં જોવા મળશે
ભોપાલ: મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કુનો નેશનલ પાર્કમાં પહેલાં બે નાર ચૂત્તાઓ બાદ હવે વીરા નામની માદા ચિત્તાને લાવવામાં આવી છે. માદા ચિત્તાને નયાગાંવ ફોરેસ્ટ રેન્જમાં છોડવામાં આવી છે. તે વિસ્તાર પીપલબાવડી પ્રવાસન વિસ્તાર હેઠળ આવે છે. નોંધનીય છે કે ત્રણ…
- નેશનલ
ચંડીગઢમાં માસ્કની રિએન્ટ્રી, ગાજિયાબાદમાં 8 મહિના બાદ નવો કેસ નોંધાયો, કોરોનાના પગપસેરા વચ્ચે સરકાર એલર્ટ
નવી દિલ્હી: કોરોના વાયરસનું સંક્રમણ ફરી એકવાર વધતું દેખાઇ રહ્યું છે. ગોવા, કેરલ, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા સબવેરિયન્ટ JN.1 ફેલાઇ રહ્યો છે ત્યાં બીજી બાજુ ઉત્તર પ્રદેશના ગાજીયાબાદ જિલ્લામાં બુધવારે કોરોનાનો નવો કેસ નોંધાયો છે. કોવિડ-19 8 મહિના બાદ ગાજીયાબાદમાં એન્ટ્રી…
- વેપાર
સોનામાં રૂ. ૩૬૫ની અને ચાંદીમાં રૂ. ૩૮૮ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અવઢવ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે ટકેલા રહ્યાના અહેવાલ હતા. તેમ…
- નેશનલ
મોબ લિચિંગ કેસમાં થશે ફાંસીની સજાઃ અમિત શાહની મોટી જાહેરાત
નવી દિલ્હી: લોકસભામાં આજે 3 ક્રિમિનલ લો બિલ પર ચર્ચા થઇ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે મોદી સરકાર અંગ્રેજોના જમાનાના કાયદામાં પરિવર્તન લાવી રહી છે. ન્યાય પ્રણાલીમાં ધરમૂળ ફેરફાર થઇ રહ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાને અમિત શાહે ફોજદારી…