- નેશનલ
દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદથી ઠંડી વધશે તેમજ તાપમાનમાં ઘટાડો થશે, જાણો દેશનું હવામાન
નવી દિલ્હી: આ વર્ષે ડિસેમ્બરની શરૂઆતથી જ ઠંડીની અસર વધવા લાગી છે. આજે એટલે કે 22મી ડિસેમ્બરે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી પણ કરી છે. ઘણા રાજ્યોમાં સવાર સવારમાં ધુમ્મસ પણ જોવા મળ્યો હતો.…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનના પૂર્વ PM ઇમરાન ખાન હવે નહીં લડી શકે ચૂંટણી, તોશાખાન કેસમાં કોર્ટે અરજી ફગાવી
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. હાઇકોર્ટે ગુરુવારે તોશાખાન કેસમાં ટ્રાયલ કોર્ટના નિર્ણયને સસ્પેન્ડ કરવાની માંગણી કરનારી અરજીને ફગાવી દીધી હતી. ત્યારે હવે ઇમરાન ખાન 8 ફેબ્રુઆરીના રોજ થનાર ચૂંટણી નહીં લડી શકે.5 ઓગષ્ટના રોજ…
- નેશનલ
વડા પ્રધાન 30 ડિસેમ્બરે અયોધ્યા આવશે તે માટે ચાલી રહી છે તડામાર તૈયારીઓ
અયોધ્યા: પીએમ મોદી 30 ડિસેમ્બરના રોજ અયોધ્યા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. સીએમ યોગી આદિત્યનાથે પીએમની મુલાકાતને લઈને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને આ દરમિયાન તેમણે જરૂરી દિશાનિર્દેશો પણ આપ્યા હતા. સીએમએ કહ્યું હતું કે વડા પ્રધાનના આગમન પર રામ…
- નેશનલ
લખનઉમાં કોરોનાની એન્ટ્રી, ભારતમાં નવા કોરોનાના કેસ આટલા નોંધાયા
લખનઉ: 21 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં એક વૃદ્ધ મહિલાની તબિયત બગડવાને કારણે તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ગાઝિયાબાદ અને નોઈડા બાદ હવે રાજધાની લખનઉમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાથી સંક્રમિત…
- રાશિફળ
આજનું રાશિફળ (22-12-2023)- આ રાશિના જાતકોને આજે ગજકેસરી યોગને કારણે થશે ડબલ લાભ, જાણો શું કહે છે તમારી રાશિ
મેષ: મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. આજે લગ્ન કરવા માંગતા લોકો માટે સારા માંગા આવશે. સાંજે તમે તમારા સગા-સંબધી અથવાતો મિત્રો સાથે પાર્ટીનો પ્લાન બનાવી શકો છો. જેમા તમને ખૂબ મહત્વની જાણકારી મળશે. પિરવારના કોઇ સભ્ય સાથે…
- સ્પેશિયલ ફિચર્સ
આજનું પંચાંગ: રાહુકાળ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 22 ડિસેમ્બર 2023: 22 ડિસેમ્બરે માર્ગશીર્ષ શુક્લ પક્ષની ઉદયા તિથિ દશમી અને શુક્રવાર છે. દશમી તિથિ શુક્રવારે સવારે 8.17 સુધી ચાલશે, ત્યારબાદ એકાદશી તિથિ શરૂ થશે. 22 ડિસેમ્બરે બપોરે 11:10 સુધી પરિગ્રહ યોગ રહેશે, ત્યારબાદ શિવયોગ થશે. તેમજ…
- નેશનલ
ઝારખંડમાં માઓવાદીઓએ બોમ્બથી રેલવે ટ્રેક ઉડાવ્યો: હાવડા-મુંબઇ રેલસેવા ખોરવાઇ
રાંચી: ઝારખંડના ચાઇબાસામાં આવેલ ગોઇલકેરા-પોસૈતા રેલવે સ્ટેશનની વચ્ચે કારો બ્રીજ પાસે રેલવે ટ્રેક પર બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરીને ગોઇલકેરા-પૌસૈતાની વચ્ચેનો રેલવે ટ્રેક ઉડાવી દીધો છે. જેને કારણે હાવડા-મુંબઇ લાઇન…
- વેપાર
નબળો રૂપિયો અને વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સોનામાં રૂ. ૮૩નો સુધારો ચાંદી રૂ. ૩૧૭ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો આવ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, રોકાણકારોની નજર અમેરિકાના જાહેર થનારા આર્થિક ડેટા અને તેની નાણનીતિ…
- નેશનલ
પંજાબના મંત્રી અમન અરોરાને બે વર્ષની કેદ, પંદર વર્ષ જૂના કેસમાં કોર્ટનો ચુકાદો
ચંડીગઢઃ પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરા સહિત નવ લોકોને સુનમ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી છે. કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ અને જિલ્લા આયોજન બોર્ડના પૂર્વ અધ્યક્ષ રાજીન્દર સિંહ રાજા પણ સજા પામેલાઓમાં સામેલ છે. જ્યારે એક વ્યક્તિનું મોત થયું…