- નેશનલ
‘મમતામાં હિંમત હોય તો 2024માં વારાણસીથી ચૂંટણી લડે’… જાણો કોણે આવો પડકાર ફેંક્યો
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના બીજેપીના નેતા અગ્નિમિત્રા પોલે મુખ્ય પ્રધાન અને TMC સુપ્રીમો મમતા બેનર્જીને 2024ની સામાન્ય ચૂંટણીમાં વારાણસી લોકસભા સીટ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે. હાલમાં જ ઈન્ડિયા ગઠબંધનની ચોથી બેઠક દરમિયાન મમતા બેનરજીએ વારાણસી…
- મનોરંજન
બિગ બોસના ઘરમાં મચ્યો હંગામો, વિકી જૈને અંકિતા લોખંડે સાથે
સલમાન ખાનના શો બીગ બોસને લઇને દર્શકોમાં ઘણો ક્રેઝ છે. હાલમાં ઘરમાં રોજ નવા નાટક જોવા મળી રહ્યા છે. જેમ જેમ આ શો આગળ વધી રહ્યો છે તેમ તેમ અખાડો બનતો જાય છે.શોમાં દરેક સંબંધનો અલગ રંગ જોવા મળી રહ્યો…
- નેશનલ
કર્ણાટકમાં ફરી હિજાબ મુદ્દે રાજકારણ શરૂ
કર્ણાટક: કર્ણાટકમાં ફરી એકવાર હિજાબ મુદ્દે રાજકારણ શરૂ થઈ ગયું છે. મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ શુક્રવારે શાળાઓમાં હિજાબ પહેરવા પરના પ્રતિબંધને હટાવવાની જાહેરાત કરી હતી, જેના પર ભાજપ તરફથી આકરી પ્રતિક્રિયા આવી હતી. ભાજપે કહ્યું હતું કે મુખ્ય પ્રધાનનો આ નિર્ણય…
- મહારાષ્ટ્ર
પૂર્વ પ્રધાન સુનીલ કેદારની તબિયત લથડતા મોડી રાત્રે હોસ્પિટલમાં દાખલ
નાગપૂર: પૂર્વ પ્રધાન સુનીલ કેદારને શુક્રવારે, 22મી ડિસેમ્બરના રોજ પાંચ વર્ષની સજા જાહેર થયા બાદ તેમના વકીલે જામીન મેળવવાની તજવીજ હાથ ધરી હતી. જોકે આ નિર્ણય રાતે જાહેર થતાં જામીન અંગેની સુનવણી 26મી ડિસેમ્બરના રોજ થશે. દરમીયાન શુક્રવારે મોડી રાત્રે…
- નેશનલ
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ નોંધાયા, 4 મૃત્યુ, સક્રિય કેસ 3 હજારને પાર
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાના વધતા જતા કેસો લોકોને ડરાવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોવિડ -19 ના સક્રિય કેસોની સંખ્યા શનિવારે 3,000 ને વટાવી ગઈ છે. ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 752 નવા કેસ મળી આવ્યા છે,…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરને નિશાન બનાવતા ભારતે આપી આકરી પ્રતિક્રિયા
સાન ફ્રાન્સિસ્કો: સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટે શનિવારે કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં સ્વામિનારાયણ મંદિર SMVS સંસ્થાની દિવાલો પર ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી નારા લખ્યા હતા. ભારતીય દૂતાવાસે આ મામલાની ત્વરિત તપાસ અને આરોપીઓ સામે ત્વરિત કાર્યવાહી કરવાની પણ વાત કરી હતી. ભારતે આ…
- સ્પોર્ટસ
India tour of South Africa:ટીમ ઈન્ડિયામાં થઇ બંગાળના રનમશીનની એન્ટ્રી
સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાંથી ઓપનર ઋતુરાજ ગાયકવાડને બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના બેટથી લોકોને પ્રભાવિત કરનાર અભિમન્યુ ઇશ્વરન ટીમમાં સામેલ થયો છે. પ. બંગાળ માટે રમતા ડોમેસ્ટિક ક્રિકેટમાં આગ લગાવનાર અભિમન્યુએ…
- આપણું ગુજરાત
લીકર પરમિટઃ શું ગાંધીનગર માત્ર શરૂઆત છે, ડાયમંડ બુર્સ સહિત અહીં પણ
અમદાવાદઃ ગુજરાત રાજ્ય સરકારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધાના પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. 1960થી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે. જોકે આ કાયદાનો અમલ હંમેશાં વિવાદાસ્પદ રહ્યો છે. ગઈકારની સરકારની જાહેરાત બાદ વિવિધ સ્થાનો પર વિરોધ વ્યક્ત…
- આમચી મુંબઈ
ગીતા જયંતી: વિશ્વના 180 દેશોમાં ગુજરાતી સહિતની ભાષામાં 42 કલાક સુધી થશે અખંડ ગીતા પાઠ
મુંબઇ: વિશ્વસના ઇતિહાસમાં પહેલીવાર ભારતના ગીતા પરિવાર દ્વારા એક વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગીતા જંયતી નિમિત્તે તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ 42 કલાક સુધી વિશ્વના 180 દેશમાં ગુજરાતી સહિતની અલગ અલગ ભાષામાં 42 કલાક સુધી અખંડ ગીતા…
- નેશનલ
યોગી આદિત્ય નાથ અને અરવિંદ કેજરિવાલને કોણે અને શા માટે એક રૂમમાં બંધ કર્યા હતા?
મુંબઈઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાય છે ત્યારે તેઓ હંમેશા કોઈને કોઈ રાજકીય રહસ્યો ફોડી નાખે છે. તે રાજકીય ઘટનાઓ પર પણ ટિપ્પણી કરે છે, તેઓ ક્યારેય નેતાઓની જેમ પ્રવચનો નથી આપતા પણ હંમેશાં શ્રોતાઓ…