- નેશનલ
અંકિતા ભંડારી કેસમાં નવો ખૂલાસો: BJP ના વિધાનસભ્યએ રિસોર્ટ પર બે વાર બુલડોઝર ચલાવવાનો આપ્યો હતો આદેશ
નવી દિલ્હી: ઉત્તરાખંડના બહૂચર્ચિત અંકિતા ભંડારીની હત્યાના કેસમાં હાલમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. આ કેસના સાક્ષી અને બુલડોઝર ચલાવનાર દિપકે કોર્ટમાં પોતાનું નિવેદન આપતાં કહ્યું કે, તેણે તત્કાલીન ઉપજિલ્લા અધિકારી (SMD) અને ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્યના કહેવા પર આ…
- નેશનલ
સ્મરણાંજલિ: કવિહૃદયી વડા પ્રધાન સવાલોના એવા જવાબ આપતા કે…
ઘણા નેતા એવા હોય છે જે રાજનીતિ અને પક્ષથી પર હોય છે. સતત રાજનીતિ કરવી, વડા પ્રધાનપદ પર પહોંચવું, તીખાં ભાષણો કરવા અને છતાંય અજાતશત્રુ રહેવું લગભગ અશક્ય છે. આ અશક્યને શક્ય કરી બતાવ્યું હોય તો તે છે ભારતીય જનતા…
- ટોપ ન્યૂઝ
LOC પર મોટી કાર્યવાહી: હથિયારનો જથ્થો અને ડ્રોનથી ફેંકવામાં આવેલ 6 આઇઇડી કબજે
જમ્મુ: ભારતીય સુરક્ષા દળોએ જમ્મુના જ્યૌડિયમાં આવેલ પટવાર છન્ની દિવાનૂ પાસે રવિવારે વહેલી સવારે ડ્રોનથી ફેંકવામાં આવેલ હથિયારોના બે પેકેટ કબજે કરી એક મોટા કાવતરાને નિષ્ફળ કર્યુ છે. આ પેકેટ્સમાં બેટરીથી ચાલનારા છ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ (IEED), એક પિસ્તોલ, કારતૂસ…
- નેશનલ
WFI ની નવી કાર્યકારણી બાદ શું બજરંગ પૂનિયા સન્માન પાછું લેશે? સાક્ષી મલિક કુસ્તીની મેટ પર પાછી ફરશે?
નવી દિલ્હી: પહેલવાનોના વિરોધ પ્રદર્શન બાદ આખરે રમત-ગમત મંત્રાલય દ્વારા ભારતીય કુસ્તી સંઘની નવી ચૂંટાયેલી કાર્યકારણી સપ્સેન્ડ કરવામાં આવી છે. છેલ્લાં ઘણાં સમયથી દેશના પહેલવાનો ભારતીય કુસ્તી મહાસંઘના નિર્ણયો સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. નવી કાર્યકારણીના અધ્યક્ષના વિરોધમાં બજરંગ…
- નેશનલ
સરકારના નિર્ણય મુદ્દે બ્રિજભૂષણ શરણ સિંહે આપ્યું મોટું નિવેદન, સંજય સિંહ મારા
નવી દિલ્હીઃ ભારતીય કુસ્તી મહાસંઘની નવી સંસ્થાની રમતગમત મંત્રાલયે આગામી આદેશ સુધી તેની માન્યતા રદ કર્યા પછી આ સંસ્થા સાથે સંકળાયેલા લોકો તરફથી અવનવી પ્રતિક્રિયાઓ મળી રહી છે. આ મુદ્દે ડબલ્યુએફઆઈ (ભારતીય કુસ્તી મહાસંઘ)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહે આજે…
- આપણું ગુજરાત
બેડ ફોર બોલીવૂડઃ ટૉપ ફાઈવ ઑપનિંગ લીસ્ટમાં એક પણ હિન્દી ફિલ્મ નથી
અમદાવાદઃ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ સલારએ બોક્સ ઓફિસ પર દબદબો જમાવી લીધો છે. આ ફિલ્મ પહેલા દિવસથી જ સિનેમાઘરોમાં શાનદાર સમય પસાર કરી રહી છે. સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મને બોક્સ ઓફિસ પર આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ મળી છે. સલારની…
- આપણું ગુજરાત
નકલી ટોલનાકા કાંડ સંદર્ભે કડવા પાટીદાર યુવક મંડળના રોષનો ભોગ બનતા જયરામ પટેલ
રાજકોટઃ આજ રોજ રાજકોટ ખાતે કડવા પાટીદાર યુવક મંડળના કેટલાક સભ્યો જયરામ પટેલના ઉમિયા મંદિર સીદસર ટ્રસ્ટ માંથી રાજીનામાની માંગ સાથે પ્રેસ અને મીડિયા સમક્ષ આવ્યા હતા. વિગત મુજબ બોગસ ટોલનાકામાં જે જગ્યા છે તે જયરામ પટેલના દીકરાની છે અને…
- Uncategorized
યુટ્યુબર કામિયાએ જગન્નાથ મંદિરની મુલાકાતના વિવાદ પર કહ્યું કે
જગન્નાથ પુરી: કામિયા જાનીએ થોડા સમય પહેલા જ જગન્નાથ મંદિરમાં જઇને એક વિડીયો શેર કર્યો હતો જેના પર ઘણો હોબાળો થયો હતો. ત્યારે તેણે કહ્યું હતું કે મેં ક્યારેય બીફ ખાધું નથી. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કરીને કહ્યું…
- નેશનલ
દાઉદ ઈબ્રાહિમના ખેતરની થશે હરાજી, રત્નાગીરીમાં જમીનો ધરાવે છે અંડરવર્લ્ડ ડોન
મુંબઇ: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ખેતરની હરાજી થશે. હરાજી પ્રક્રિયા 5 જાન્યુઆરીએ યોજાશે. SAFEMA એટલે કે સ્મગલર્સ એન્ડ ફોરેન એક્સચેન્જ મેનિપ્યુલેટર (SAFEMA) એ હરાજી માટે ટેન્ડર બોલાવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ પાસે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાં 4 ખેતીની જમીન છે. આ પહેલા…
- સ્પેશિયલ ફિચર્સ
આ વર્ષની છેલ્લી પૂર્ણિમા ક્યારે છે, જાણો શુભ સમય અને પૂજાની રીત
સનાતન ધર્મમાં તહેવારોને એક આગવું મહત્વ આપવામાં આવ્યું છે. દરેક તહેવારને અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. તે જ રીતે સનાતન ધર્મમાં પૂર્ણિમાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માર્ગશીર્ષ મહિનો એ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ વખતે માર્ગશીર્ષ…