- સ્પોર્ટસ
હાય લા: વિરાટ કોહલીએ મેદાનમાં એવું શું કર્યું કે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી?
સેંચુરિયન: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચ પૈકીની પહેલી ટેસ્ટ મેચ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બની છે. ગઈકાલે બીજા દિવસે ફરી એકવાર ટીમ ઈન્ડિયાના આ સ્ટાર ક્રિકેટરની નવી હરકતને કારણે ચર્ચામાં આવ્યો છે. પહેલા દિવસે વરસાદના વિઘ્ન…
- નેશનલ
પ્રભુ રામના મંદિરની આજુબાજુના આટલા વિસ્તારમાં નહી જોવા મળે એકપણ દારૂની દુકાન
અયોધ્યા: યુપીના આબકારી પ્રધાન નીતિન અગ્રવાલ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે જણાવ્યું હતું કે શ્રી રામ મંદિર વિસ્તારને પહેલાથી જ દારૂ મુક્ત કરવામાં આવ્યો છે. આથી હવે રામનગરી અયોધ્યામાં 84 કોસી પરિક્રમા વિસ્તારમાં દારૂના…
- ઇન્ટરનેશનલ
પુતિને પીએમ મોદીને આપ્યું આમંત્રણ, રશિયા-યુક્રેન યુદ્ધ પર ભારતની કાર્યવાહી અંગે કહી આ મોટી વાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું છે. ત્યારે ક્રેમલિન ખાતે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથેની બેઠક દરમિયાન આપવામાં આવેલ આ આમંત્રણ ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધારે મજબૂત કરે છે. તે…
- ઇન્ટરનેશનલ
WHOએ કહ્યું કે યુદ્ધ ફાટી નીકળવાના કારણે ગાઝાની વસ્તી
જીનીવા: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચેતવણી આપી હતી કે સતત ચાલી રહેલા યુદ્ધના કારણે ગાઝાની વસ્તી હાલના સમયમાં “ગંભીર કટોકટી”માં છે, ડબ્લ્યુએચઓએ જણાવ્યું હતું કે અહીના લોકો ભૂખના કારણે મરી રહ્યા છે. જો કે ડબ્લ્યુએચઓએ બે હોસ્પિટલોને થોડો ઘણો પુરવઠો પહોંચાડ્યો…
- નેશનલ
રામ મંદિર: વડા પ્રધાન મોદીના રોડ શો પહેલા મુખ્ય પ્રધાન યોગી આજે અયોધ્યા જશે
અયોધ્યા: સમગ્ર દેશનું ધ્યાન હાલ ઉત્તર પ્રદેશના અયોધ્યા તરફ છે, રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એ પહેલા 30 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા મુલાકાત જવાના છે, જેના ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ 28-29…
- નેશનલ
મધ્ય પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત: 11ના મોત 14ને ઇજા
ગુના: મધ્ય પ્રદેશમાં ભીષણ અકસ્માત થયો છે. બસ અને ટ્રકની ટક્કરમાં 11 લોકનું મોત થયું છે જ્યારે 14ને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બુધવારે મોડી રાતે આ ગોઝારો અકસ્માત થયો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર મધ્ય…
- નેશનલ
ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરને કોણે માર્યો? બે આરોપીઓની ધરપકડની તૈયારીમાં કેનેડા
નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યાની તપાસ કરી રહેલ કેનેડા પોલીસ જલ્દી જ બે આરોપીઓની ધરપકડ કરી શકે છે. કેનેડાના એક મીડિયા રિપોર્ટ અનુસાર તપાસ અધિકારીનું માનવું છે કે આ બંને આરોપીઓએ મળીને બ્રિટિશ કોલંબિયામાં નિજ્જરની ગોળી મારીને હત્યા…
- નેશનલ
આગરામાં હાઈવે પર મરઘા ચોરનારા સામે કાર્યવાહી થશે? જાણો પોલીસે શું કહ્યું
આગરા: ઉત્તર પ્રદેશના અગ્રામાં ગઈ કાલે બુધવારે હાઈવે પર ગાઢ ધુમ્મસને અકસ્માત થયો હતો. ગાઢ ધુમ્મસને કારણે સંખ્યાબંધ વાહનો અથડાયા હતા. દરમિયાન મરઘાઓથી ભરેલી એક પીકઅપ વાન એક ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ વટેમાર્ગુઓ મરઘાની ચોરી કરીને ફરાર થઈ…