- નેશનલ
અમૃત ભારત ટ્રેનમાં મુસાફરોને આંચકા નહીં લાગે, જાણો શું છે આ ટ્રેનની ખાસિયત
નવી દિલ્હી: ભારતીય રેલવે ટ્રેનનોને સતત આધુનિક અને સુવિધાજનક બનાવી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ રેલવે મંત્રાલય અમૃત ભારત ટ્રેન શરુ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી પ્રથમ બે અમૃત ભારત…
- નેશનલ
કોલેજિયમેં પાંચ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે નામોની ભલામણ કરી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના કોલેજિયમે રાજસ્થાન, પંજાબ અને હરિયાણા, ગૌહાટી, અલ્હાબાદ અને ઝારખંડની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવા માટે પાંચ જજોના નામની કેન્દ્રને ભલામણ કરી છે.કોલેજિયમે રાજસ્થાન હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ મનીન્દ્ર મોહન શ્રીવાસ્તવ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ…
- નેશનલ
Ram Mandir નિમંત્રણ વિવાદ પર આખરે પૂર્ણ વિરામ: શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેનું નામ પણ આમંત્રિતોમાં સામેલ
નવી દિલ્હી: છેલ્લાં કેટલાંક દિવસોથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણને લઇને વિવાદ ચાલી રહ્યો છે. મહા વિકાસ આઘાડી દ્વારા સતત આ કાર્યક્રમને લઇને ભાજપ અને મોદી સરકાર પર ટીકા કરવામાં આવી રહી છે. એમાં પણ મહારાષ્ટ્રમાં આ મુદ્દે રાજકારણ…
- નેશનલ
ભારતની Palestinian refugeesને મદદ, રાહત કાર્ય માટે આટલા મિલિયન ડોલર મોકલ્યા
નવી દિલ્હી: ગાઝા પર ઇઝરાયલના સતત હુમલાને કારણે લાખો પેલેસ્ટિનિયન નાગરીકો પોતાના દેશમાં જ શરણાર્થી બની રહેવા મજબુર બન્યા છે. ભારતે પેલેસ્ટિનિયન શરણાર્થીઓની મદદ માટે યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી (UNRWA) ને 2.5 મિલિયન ડોલરનો બીજો હપ્તો મોકલ્યો હતો.…
- નેશનલ
દિલ્હી સરકારે હોસ્પિટલોમાં સબસ્ટાન્ડર્ડ દવાઓ સપ્લાય અંગે CBI તપાસની માંગ કરી
નવી દિલ્હી: દિલ્હી સરકારના વિજિલન્સ ડિરેક્ટોરેટે ગુરુવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાની સરકાર હેઠળની હોસ્પિટલોમાં બિન-માનક દવાઓ(substandard drugs)ના સપ્લાયની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવા માંગ કરી હતી. ગયા અઠવાડિયે, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દવાઓના કથિત…
- નેશનલ
એવું તો શું છે આ આસામના Ulfa Groupમાં કે મોદી સરકારને શાંતિ મંત્રણાની ફરજ પડી
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર શુક્રવારે એટલે કે 28 ડિસેમ્બરના રોજ આસામના યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટના પ્રો-ટોક જૂથ સાથે ઐતિહાસિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી આ કરાર પર ચર્ચા ચાલી રહી હતી. ઉત્તર-પૂર્વીય રાજ્યમાં કાયમી શાંતિ…
- નેશનલ
હવે karnatakaમાં દુકાનો પર કન્નડમાં લખાણ દેખાશે: સિદ્ધારમૈયા સરકારનો આદેશ
બેંગલુરુ: કર્ણાટક સરકાર દ્વારા દુકાનોના પાટીયા પર 60% લખાણ કન્નડમાં હોવું જોઇએ એવો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ દુકાનદારોએ પોતાના દુકાનો પર લાગેલા પાટિયા પર 28 ફેબ્રુઆરી 2024 સુધી આ નિયમ હેઠળ ફેરબદલ કરી લેવા એવી ગાઇડલાઇન કર્ણાટક સરકારે…
- પંચાંગ
29 December 2023નું Panchang: રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ 29 ડિસેમ્બર 2023: 29 ડિસેમ્બરે પોષ કૃષ્ણ પક્ષની ઉદયા તિથિ દ્વિતિયા અને શુક્રવાર છે. દ્વિતિયા તિથિ શુક્રવારે સવારે 8 વાગ્યા સુધી રહેશે. 29મી ડિસેમ્બરે બપોરે 2.28 વાગ્યા સુધી વૈધૃતિ યોગ રહેશે. તેમજ પુષ્ય નક્ષત્ર શુક્રવારે રાત્રે 3.10 વાગ્યા…
- આમચી મુંબઈ
Adani – Sharad Pawarની મુલાકાત: મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે કોઇ નવો ભૂકંપ?
મુંબઇ: મહાવિકાસ આધાડી અને એમાં પણ ખાસ કરીને કોંગ્રેસ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપની અદાણીના નામે ટીકા કરતું હોય છે. દરમીયાન ગુરુવારે રાતે ગૌતમ અદાણી શરદ પવારને મળવા સિલ્વર ઓક પહોંચી ગયા હતાં. બંને વચ્ચે લગભગ એક કલાક…
- નેશનલ
કતારમાં મોતની સજા પામેલા 8 ભારતીય નૌસેનિકોને મળી રાહત, ફાંસીની સજા નહીં થાય
નવી દિલ્હીઃ મધ્ય પૂર્વના દેશ કતારમાં મોતની સજા પામેલા આઠ પૂર્વ ભારતીય નૌસેનિકો માટે આજે મોટા સમાચાર જાણવા મળ્યા છે. આ આઠે નૌસેનિકોને મોટી રાહત મળી છે. આઠે નૌસેનિકોની સજા ઓછી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ…