- મનોરંજન
રામલલ્લાના અભિષેક પહેલા Ranvir Shoreyએ માફી માંગી, કહ્યું મને શરમ આવે છે કે…
મુંબઈ: ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)માં નવનિર્મિત ભવ્ય રામ મંદિર(Ram Mandir)માં અગામી 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અભિષેક વિધિ થશે. પરંતુ તેના થોડા દિવસો પહેલા જ અભિનેતા રણવીર શૌરી(Ranvir Shorey)એ તેમણે અગાઉ આપેલા નિવેદન અંગે માફી માંગી છે. રણવીર શૌરી અગાઉ રામ…
- પંચાંગ
Today’s Panchang: રાહુકાલ, શુભ સમય અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો
આજનું પંચાંગ: 31 ડિસેમ્બર ઉદયા તિથિ ચતુર્થી અને પૌષ કૃષ્ણ પક્ષનો રવિવાર છે. ચતુર્થી તિથિ રવિવારે રાત્રે 11.56 વાગ્યા સુધી ચાલશે. પ્રીતિ યોગ 31મી ડિસેમ્બરે બપોરે 3.40 વાગ્યા સુધી ચાલશે. તેમજ રવિવારે આખો દિવસ અને રાત વટાવ્યા બાદ આવતીકાલે સવારે…
- સ્પોર્ટસ
SA vs NZ Test: સાઉથ આફ્રિકાનો આશ્ચર્યજનક નિર્ણય, આ અનકેપ્ડ ખેલાડીને બનાવ્યો ટેસ્ટ કેપ્ટન
Test cricket: સાઉથ આફ્રિકાનો આશ્ચર્યજનક નિર્ણય, આ અનકેપ્ડ ખેલાડીને બનાવ્યો ટેસ્ટ કેપ્ટનજોહાનિસબર્ગ: તાજેતરમાં સેન્ચુરિયન ટેસ્ટમાં ભારતને માત્ર ત્રણ દિવસમાં એક ઇનિંગ્સ અને 32 રનથી હરાવ્યા બાદ દક્ષિણ આફ્રિકા(South Africa)ની ટીમમાં આશ્ચર્યજનક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડ…
- આમચી મુંબઈ
Weather update: નવા વર્ષના આગમન સાથે જ મહારાષ્ટ્રમાંથી ઠંડી ગાયબ! વાદળછાયું વાતાવરણ અને ધીમા વરસાદની શક્યતા
મુંબઇ: નવા વર્ષની શરુઆતમાં જ ભેજમાં વધારો, પ્રદૂષણ અને વાદળછાયા વાતાવરણને કારણે મુંબઇસહિત કોકોણમાંથી ઠંડી ગાયબ થશે. અહીં મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. માત્ર મુંબઇ જ નહીં પણ આખા મહારાષ્ટ્રમાં મોટાભાગે…
- નેશનલ
Indian Railway’sએ વિકલાંગ લોકો ટ્રેનમાં સરળતાથી મુસાફરી કરી શકે તે માટે માર્ગદર્શિકા જાહેર કરી
નવી દિલ્હી: રેલવે સ્ટેશનો પર વિકલાંગ લોકોની સુવિધા વધારવાનો સરકાર પ્રયાસ કરી છે અને તે અંતર્ગત સરકારે માર્ગદર્શિકા જાહેર કરી હતી. જેમાં સ્ટેશનો અને ટ્રેનોમાં યુઝર-ફ્રેન્ડલી ટેક્નોલોજીને વિસ્તારવા પર ભાર મૂકવામાં આવ્યો છે, તેમજ ટેક્સ્ટ-ટુ-સ્પીચ અને પિક્ટોગ્રામ જેવી સુવિધાઓનો સમાવેશ…
- નેશનલ
Myanmar Civil war: મ્યાનમારથી ભાગીને 151 સૈનિકો ભારતમાં આશ્રય લેવા આવ્યા, જનો શું છે કારણ
નવી દિલ્હી: પાડોશી દેશ મ્યાનમાર હાલ રાજકીય અસ્થિરતાની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. મ્યાનમારના નાગરીકો ભારતમાં શરણ લેવા માટે આવી રહ્યા છે, ત્યારે હવે મ્યાનમારની સેનાના જવાનો પણ ભારતમાં શરણ લેવા મજબુર બન્યા છે. આસામ રાઇફલ્સના એક અધિકારીએ શનિવારે જણાવ્યું…
- મહારાષ્ટ્ર
નવા વર્ષે મહારાષ્ટ્રના લોકો પર નવું સંકટ: Rationના દુકાનદારો 1 જાન્યુઆરીથી અનિશ્ચિત “Srike” પર
મુંબઇ: રાજ્યમાં રાશનની દુકાન ચલાવનારા દુકાનદારોએ 1 જાન્યુઆરી એટલે કે નવા વર્ષના પહેલાં દિવસથી જ અનિશ્ચિત મુદત માટે હડતાલની જાહેરાત કરી છે. આ હડતાલને કારણે મહારાષ્ટ્રના લોકો પર નવા વર્ષે નવું સંકટ આવવાની પરિસ્થિતી સર્જાઇ છે. વિવિધ માંગણીઓને લઇને ઓલ…
- મહારાષ્ટ્ર
Maharashtra Fire: છત્રપતિ સંભાજીનગરમાં મોજાની ફેક્ટરીમાં ભીષણ આગ: 6ના મોત
છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મોજા બનાવતી એક ફેક્ટરીમાં ગત મોડી રાતે ભીષણ આગ લાગી હતાં. આ આગને કારણે છ લોકોના મોત થયા છે. ઇજાગ્રસ્તનોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર છત્રપતિ સંભાજીનગરમાં હાથના મોજા બનાવતી ફેક્ટરીમાં…
- આપણું ગુજરાત
Gujarat: GIFT Cityને ગિફ્ટ મળ્યા બાદ થયા રૂ. 500 કરોડના સોદા
ગાંધીનગરઃ દારબંધીવાળા ગુજરાતના ગિફ્ટ સિટી અટલે કે ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં અમુક શરતોને આધીન રહી લીકર પરમિટ આપવાની જાહેરાતે હેડલાઈન્સ બનાવી હતી ત્યારે હવે એક અખબારી અહેવાલ અનુસાર આ જાહેરતના પાંચ દિવસમાં ગિફ્ટ સિટીમાં લગભગ રૂ. 500…
- આપણું ગુજરાત
Vibrant Gujarat 2024: 28 દેશ અને 14 સંસ્થા આવશે ગુજરાતના આંગણે રોકાણ કરવા
ગાંધીનગરઃ ગુજરાતનું ગાંધીનગર હાલમાં વાયબ્રન્ટ થઈ રહ્યું છે કારણ કે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં જ અહીંયા 28 દેશ અને 14 જેટલી વૈશ્વિક સંસ્થાઓ આવી રહી છે અને રોકાણ કરવા માટે હકારાત્મક વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. ગાંધીનગરમાં તડામાર તૈયારી ચાલી રહી…