- આમચી મુંબઈ
‘રામ શાકાહારી નહોતા…’ , કર્ણાટક બાદ મહારાષ્ટ્રમાં NCPની ભગવાન પર રાજનીતિ
મુંબઇઃ ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને વિપક્ષો ડઘાયેલા છે. ભગવાન રામના મહોત્સવને લઇને વિપક્ષોની રાજનીતિ ચાલી રહી છે. રોજ તેઓ અવનવા નિવેદનો રજૂ કરીને તેમની હતાશાને પુરવાર કરે છે. હવે આ જ ક્રમમાં મહારાષ્ટ્રના શરદ પવારના નેતૃત્વવાળી પાર્ટી…
- નેશનલ
PM Modiએ અયોધ્યામાં કોને ગીફ્ટ સાથે પત્ર લખીને મોકલ્યો?
નવી દિલ્હી: સામાન્ય લોકોની વચ્ચે જવું, એમની સાથે વાત કરવી, એમના પ્રશ્નો સમજવા એ વડા પ્રધાન મોદીનો ગમતો વિષય છે. આપડે અવાર નવાર વડા પ્રધાન મોદીને લોકોની વચ્ચે જઇને ચર્ચા કરતાં જોયા છે. ત્યારે હાલમાં જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
- નેશનલ
ઠંડી અનુસાર તૈયાર કરવામાં આવી રહ્યા છે રામલલાના વસ્ત્રો
અયોધ્યાઃ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એવા સમયે ભગવાન રામલલાના વસ્ત્રોની પણ તૈયારી ચાલી રહી છે. ભગવાન રામના ટેલર છે ભગવત પ્રસાદ. તેમના મશીનો આજકાલ ધમધમતા રહે છે. મલલા માટે દિવસ પ્રમાણે અલગ-અલગ રંગના કપડાં…
- નેશનલ
તો ‘INDIA’ allianceની જવાબદારી ઉદ્ધવ ઠાકરે અને નિતીશ કુમાર પર?
મુંબઇ: લોકસભા 2024ની ચૂંટણી માટે હવે ગણતરીના મહિના બાકી છે. આ ચૂંટણીમાં વિજય મેળવવા તમામ પક્ષોએ કમર કસી લીધી છે. ભાજપને હરાવવા માટે વિરોધી પક્ષોએ ભેગા થઇ ઇન્ડિયા ગઠબંધનની સ્થાપના કરી છે. પણ હવે ઇન્ડિયા ગઠબંધનનો આ સંઘ કાશીએ પહોંચશે…
- ટોપ ન્યૂઝ
Electoral bonds: વર્ષ 2022-23માં ભાજપને રૂ. 250 કરોડથી વધુનું દાન મળ્યું, બાકીના પક્ષોને આટલું દાન મળ્યુંનવી
દિલ્હી: ચૂંટણી પ્રક્રિયામાં સુધારણા માટે કામ કરતી એક NGO એ રાજકીય પક્ષોને મળેલા દાન અંગે માહિતી જાહેર કરી હતી. સંસ્થાના અહેવાલ મુજબ ચૂંટણી ટ્રસ્ટો તરફથી વર્ષ 2022-23માં રાજકીય પક્ષોને મળેલા કુલ દાનમાંથી માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ને જ 70 ટકાથી…
- નેશનલ
Jammu-Kashmir કિશ્તવાડમાં 3.9ની તીવ્રતાનો Earthquake, લોકોમાં ફફડાટ
જમ્મુ: હિમાલયના પહાડી વિસ્તારોમાં છેલ્લા ઘણા મહિનાઓથી થોડા સમયના અંતરે ભૂકંપના આંચકાઓ (Earthquake) અનુભવાઈ રહ્યા છે. ગત મોડી રાત્રે જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ના કિશ્તવાડની ધરતી ધ્રુજી હતી. અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ(Kishtwar) જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપમાં જાનમાલના નુકસાન અંગે…
- નેશનલ
Ram Mandir: અયોધ્યાની સુરક્ષા માટે IB, RAW અને AI ની મદદ લેવામાં આવશે
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બની રહેલા ભવ્ય મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અભિષેક કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન છે, ઉપરાંત દેશના દિગ્ગજ નેતાઓ, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહેવાના છે. સાથે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા…
- ટોપ ન્યૂઝ
Arvind Kejriwal: મુખ્ય પ્રધાન કેજરીવાલની ધરપકડ થશે?
સીએમ હાઉસ તરફ જતા રસ્તાઓ બંધ નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની આજે ધરપકડ કરે તેવી શક્યતા છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં પૂછપરછ માટે હાજર થવાની EDની ત્રીજી નોટીસની પણ અરવિંદ કેજરીવાલે અવગણના કરી હતી, ગઈ…
- સ્પેશિયલ ફિચર્સ
આ રીતે સ્ટોર કરશો Green Peasને તો રહેશે આખું વર્ષ લીલાછમ્મ
અત્યારે સરસમજાનો શિયાળો જામી રહ્યો છે અને શિયાળાની એક સૌથી મોટી અને મહત્ત્વની ખાસિયત વિશે વાત કરીએ તો આ સિઝનમાં સરસ મજાની લીલી શાકભાજીઓ બજારમાં જોવા મળે છે. આ જ કારણે શિયાળાની સિઝનને શાકભાજીની સિઝન તરીકે પણ ઓળખવામાં આવે છે…
- ઇન્ટરનેશનલ
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો, 5.1ની તીવ્રતા સાથે ધરતી ધ્રૂજી
ફઘાનિસ્તાન: જાપાનમાં આવેલા જોરદાર ભૂકંપ બાદ હવે 3 જાન્યુઆરી એટલે કે આજે આર્જેન્ટીના બાદ અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બદખ્શાં પ્રાંતમાં બપોરે 01.54 કલાકે 5.1ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તેમજ ભૂકંપનું કેન્દ્ર તાજિકિસ્તાનના ઇશ્કોશિમથી લગભગ 15 કિમી (9…