- આપણું ગુજરાત
PM Modiની શાળામાં અભ્યાસ પ્રવાસ માટે પોર્ટલ લોન્ચ, આ રીતે થશે પસંદગી
નવી દિલ્હી: શિક્ષણ મંત્રાલય(MoE) એ ‘પ્રરણા’ પોર્ટલ લોન્ચ કર્યું હતું, જેની મદદથી દેશભરના વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડનગરમાં આવેલી જે શાળામાં ભણ્યા હતા તેમાં અભ્યાસ પ્રવાસ માટે જઈ શકશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાંથી શાળાના વિદ્યાર્થીઓને આ શાળામાં સાત…
- નેશનલ
સંસદ સુરક્ષા ચૂકઃ હવે પોલિગ્રાફ ટેસ્ટથી ખૂલશે સંસદમાં ઘૂસણખોરીનું રહસ્ય…
નવી દિલ્હીઃ સંસદ સુરક્ષા કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપીની પોલીસ કસ્ટડી પૂરી થતા પોલીસે તેમને આજે પટિયાલા કોર્ટમાં રજૂ કર્યા હતા. આ દરમિયાન કોર્ટમાં પોલિગ્રાફ ટેસ્ટ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેસની સુનાવણી બાદ પટિયાલા હાઉસ કોર્ટે તમામ છ…
- ઇન્ટરનેશનલ
બે મિનિટની Google Meetમાં કંપનીએ સમગ્ર સ્ટાફની છટણી કરી!
થોડા સમય પહેલા એક કંપનીએ ઝૂમ કોલ પર તેના કર્મચારીઓને કાઢી મૂક્યાના સમાચાર આવ્યા હતા. આ સમાચાર સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યા હતા. હવે બીજી કંપનીએ પણ આમ કર્યું છે. જોકે, ફરક માત્ર એટલો છે કે કંપનીએ એના સમગ્ર સ્ટાફની…
- મનોરંજન
તો શું તૂટી ગયો મલાઇકા-અર્જુનનો સંબંધ!
મલાઇકા અરોરા અને અર્જુન કપુર બોલિવૂડના પાવર કપલ્સમાંથી એક છે. બંને તેમના સંબંધો પ્રત્યે ડેડિકેટેડ હોય એવું જોવા મળે છે. બંને અનેક ફંક્શનોમાં સાથે હાજરી આપતા હોય છે, સાથએ પાર્ટી કરતા હોય છે, સાથે વેકેશન પર જતા હોય છે. જોકે,…
- આપણું ગુજરાત
Gujart police: લાંચ લેવામાં ગુજરાત પોલીસ સતત પાંચમા વર્ષે નંબર વન, ACBએ કર્યો ખુલાસો
ગાંધીનગર: તાજેતરમાં અમદાવાદમાં પોલીસકર્મીઓ ધાકધમકીથી લાંચ લેતા હોવાની બે ચર્ચિત ઘટનાઓ બની હતી, જે બાબતે પોલીસ ખાતાની ભારે ટીકા થઇ હતી, હાઈ કોર્ટે પણ પોલીસ વિભાગને ફટકાર લગાવી હતી. એવામાં એક અહેવાલ જાહેર થયો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે…
- આમચી મુંબઈ
Maharashtra politics: મહારાષ્ટ્રમાં મરાઠી લોકો સાથે થઇ રહ્યું છે ઓરમાયું વર્તન: શિવસેનાએ માંગ્યો કેન્દ્ર પાસે જવાબ
મુંબઇ: છેલ્લાં કેટલાંય મહિનાથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને લઇને રાજકારણ ભડક્યું છે. દરમીયાન હવે શિવસેના ઠાકરે જૂથ દ્વારા મહારાષ્ટ્રમાં મરાઠી લોકો સાથે નોકરી માટે ઓરમાયું વર્તન થતું હોવાનો આક્ષેપ કર્યો છે. આયકર વિભાગમાં 1200માંથી માત્ર 3 પદ મરાઠી યુવકોને મળ્યા છે.…
- આમચી મુંબઈ
રત્નાગીરી ખાતે ક્રુઝ ટર્મિનલ, ભાયંદર-વસઈ વચ્ચે રો-રો સેવા; મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી ડો. ગુરસાલની જાહેરાત
મુંબઈ: કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા કોંકણમાં પ્રવાસન વિકાસના દૃષ્ટિકોણથી, રત્નાગિરી ખાતે ક્રૂઝ ટર્મિનલ સ્થાપિત કરવામાં આવશે અને ભાઈંદર-વસઈ અને અર્નાલા-ટેંભીખોડાવે વચ્ચે ટૂંક સમયમાં રો-રો સેવા શરૂ કરવામાં આવશે, એમ સીઈઓએ જાહેરાત કરી હતી.તેમણે એવો પણ દાવો કર્યો હતો કે રો-રો…
- આપણું ગુજરાત
‘બહારથી આવતા યુવાનો નાઈટ લાઈફ ઇચ્છતા હોય છે….’: દારૂની છૂટ અંગે GIFT Cityના એમડીનો જવાબ
ગિફ્ટ સિટી: ગુજરાતના પાટનગર ગાંધીનગર પાસે આવેલા ગુજરાત ઇન્ટરનેશનલ ફાઈનાન્સિયલ ટેક સિટી જે ગિફ્ટ સિટી (GIFT city) તરીકે જાણીતું બન્યું છે હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. ગિફ્ટ સિટીમાં ગુજરાત સરકારે દારૂ પીવા અને વેચાણ અંગે આંશિક છૂટછાટ આપ્યા બાદ વિવાદ ઉભો…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં Hindu Temple પર ફરી હુમલો, ‘Khalistan’ તરફી નારા લખવામાં આવ્યા
લોસ એન્જેલસઃ અમેરિકામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેલિફોર્નિયામાં એક હિંદુ મંદિર પર ખાલિસ્તાન તરફી નારા લખવામાં આવ્યા છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને શુક્રવારે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે તાજેતરમાં કેલિફોર્નિયામાં સ્વામી નારાયણ મંદિર પર પણ…
- આમચી મુંબઈ
ગુણવત્તાયુક્ત કાર્ય કરો જે આગામી 100 વર્ષ સુધી ચાલે; વિકાસ કામોની સમીક્ષા બેઠકમાં અજિત પવારનું સૂચન
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને પુણે જિલ્લાના પાલક પ્રધાન અજિત પવારે પુણે શહેરમાં વિવિધ વિકાસ કામોની સમીક્ષા દરમિયાન ‘નોંધણી ભવન’ ખાતેના વિકાસ કામો પૂર્ણ કરવામાં આવશે તેવી સૂચના આપી હતી. સમીક્ષા દરમિયાન નાયબ મુખ્ય મંત્રી ડો. મંત્રી પવારે સંબંધિત…