- નેશનલ
Ram mandir: અયોધ્યા જવું છે? તો આ ટ્રેનની યાદી નોંધી લો: Check list
નવી દિલ્હીઃ આખો દેશ આયોધ્યા જવાની ઈચ્છા ધરાવે છે અને ઘણા પ્રવાસીઓ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અને પછી પણ અયોધ્યા જવા ઉત્સુક છે ત્યારે રેલવે તેમની મદદે આવી છે. રેલવેએ પોતાની ઘણી ટ્રેનના રૂટમા ફેરફાર કરી અયોધ્યા સ્ટેશન પર હૉલ્ટ…
- આમચી મુંબઈ
ભારતીય વાયુસેનાએ મુંબઇમાં યોજેલા એર શોનો નજારો માણો
મુંબઇઃ ભારતીય વાયુસેનાએ આઉટરીચ કાર્યક્રમના ભાગરૂપે 12થી 14 જાન્યુઆરી દરમિયાન મુંબઇમાં એર-શો પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ શોમાં વાયુસેનાના જવાનો આકાશમાં એર શો કરતા જોવા મળ્યા હતા. ભારતીય વાયુસેના દ્વારા એરિયલ ડિસપ્લેનું આયોજન લોકોમાં જાગૃતિ લાવવા અને ભારતીય વાયુસેના અને…
- નેશનલ
કેરળમાં લાઇવ ‘Doordarshan’ શોમાં કૃષિ નિષ્ણાતનું અચાનક જ થયું મૃત્યુ
તિરુવનંતપુરમ: કેરળની દૂરદર્શન ચેનલમાં એક લાઈવ શો ચાલી રહ્યો હતો આ દરમિયાન એક કૃષિ નિષ્ણાતનું અચાનક મોત થયું હતું. ડો. અની 12 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 6.30ના સમયે કેરળ દૂરદર્શનના કૃષિ દર્શન કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. લાઈવ શો દરમિયાન…
- આપણું ગુજરાત
Amreli: એક દિવસમાં બે અકસ્માત, એક સિંહનું મોત અને એક સિંહણ ઘાયલ
અમરેલી: અમરેલી જિલ્લાના અમૃતવેલ ગામમાં શુક્રવારે માલગાડીની ટક્કરથી એક એશિયાટીક સિંહનું મોત થયું હતું. આ મહિનામાં જ ગીર વિસ્તારમાં રેલ્વે ટ્રેક પર આ પ્રકારનું બીજું મૃત્યુ છે અને પાછળના એક વર્ષમાં આવી છઠ્ઠી ઘટના છે. આ ઉપરાંત અમરેલીના બગસરા પાસે…
- મનોરંજન
આ સેલિબ્રિટીઓને નથી મળ્યું રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ, અમુક નામો સાંભળીને તો…
અત્યારે આખો દેશ રામમય થઈ ગયો છે. 22મી જાન્યુઆરીના ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે અને આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અનેક મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે જેમાં દેશ વિદેશના નેતાઓથી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અનેક મોટા માથાઓનો…
- નેશનલ
Politics: કૉંગ્રેસના આ સાંસદે રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વિશે શું કહ્યું
નવી દિલ્હીઃ રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ છે ત્યારે એક તરફ સામાન્ય ભક્તોની આસ્થા ઉભરી આવી છે ત્યારે બીજી બાજુ રાજકારણીઓએ આને રાજકીય રંગ આપવામાં કોઈ કસર છોડી નથી. કૉંગ્રેસના ત્રણ નેતા સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીરરંજન…
- નેશનલ
Divya Pahuja Murder: હત્યાના 11 દિવસ બાદ દિવ્યા પહુજાનો મૃતદેહ મળ્યો
ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામના ચકચારી દિવ્યા પહુજા મર્ડર કેસની તપાસમાં પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે. પોલીસે મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી ગયો છે. દિવ્યા પાહુજાનો મૃતદેહ હરિયાણાની ટોહાના કેનાલમાંથી મળી આવ્યો હતો. ગુરુગ્રામ ક્રાઈમ બ્રાન્ચની છ ટીમો મૃતદેહને શોધવામાં વ્યસ્ત…
- નેશનલ
તેલંગણામાં ચાલતી બસમાં લાગી આગ, મુસાફરો બારીના કાચ તોડી બહાર કૂદી પડ્યા
હૈદરાબાદઃ તેલંગણાના જોગુલામ્બા ગડવાલ જિલ્લામાં શનિવારે વહેલી સવારે એક ખાનગી બસમાં આગ લાગતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર મુસાફર ઘાયલ થયા હતા, એવા સમાચાર જાણવા મળ્યા છે. આ ઘટના હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઈવે પર એરાવલ્લી ઈન્ટરસેક્શન નજીક સવારે…
- આપણું ગુજરાત
Kachchhi Kharek: કચ્છી ખારેક પકવતા ખેડૂતો માટે ખુશ ખબર, કચ્છની દેશી ખજૂરને મળી આગવી ઓળખ
મુન્દ્રા: કચ્છના ખેડૂતો માટે આનંદના સમાચાર છે, કચ્છના અર્ધ-શુષ્ક વાતાવરણમાં ઉગતી ખજૂરની સ્વદેશી જાત ‘કચ્છી ખારેક’ને ભારતના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઇન અને ટ્રેડ માર્કસ (CGPDT) તરફથી જીઓગ્રાફીક ઇન્ડિકેશન(GI) ટેગ મળ્યો છે, આ સાથે કચ્છી ખારેક આ ટેગ મેળવનાર ગુજરાતનું…
- નેશનલ
પીએમ મોદીએ શેર કર્યું જર્મન ગાયિકાનું ભજન, મન કી બાતમાં તેનો ઉલ્લેખ કર્યો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના 105મા એપિસોડમાં જર્મન સિંગર કસાન્ડ્રાનો ઉલ્લેખ કર્યો હતો, ત્યારબાદ લોકોએ તેને ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું હતું. હવે ફરી એકવાર કસાન્ડ્રા રામ ભજનને લઈને સમાચારમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કસાન્ડ્રાનો એક વીડિયો શેર…