- આપણું ગુજરાત
Gujarat: ઉત્તરાયણની મજા ઘણા માટે બની સજા, ઈમરજન્સી કૉલ્સમાં વધારો
અમદાવાદઃ દર વર્ષે ઉત્તરાયણના પર્વ પહેલા લોકોને પોતાનુ અને આકાશમાં ઉડતા પક્ષીઓનું ધ્યાન રાખવા અને શિસ્ત સાથે જણાવવામાં આવે છે, પરંતુ મજામાં ભાન ભૂલી લોકો પોતાની જાત અને પરિવાર માટે ઉપાધી ઊભી કરે છે અને તહેવારો સમયે રંગમાં ભંગ પડે…
- નેશનલ
Happy Birthday: જન્મ દિવસે પોતાના નામ આગળ આર્યન લેડી લગાવી શું સંદેશો આપવા માગે છે આ રાજકારણી
ભારતીય રાજકારણમાં પ્રભાવ છોડી જનારી મહિલાઓમાં સૌથી પહેલું નામ ભૂતપૂર્વ વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીનું આવે. દેશના પહેલા અને એક માત્ર મહિલા વડાં પ્રધાનને લીધેલા બાહોશ અને કડક નિર્ણયો માટે તેમને આર્યન લેડીનું બિરૂદ મળ્યું હતું. હવે આ બિરૂદ પોતાના નામ…
- નેશનલ
મશહૂર ‘Urdu poet Munawwar Rana’નું હાર્ટએટેકથી નિધન, લખનઊમાં લીધા અંતિમ શ્વાસ
લખનઊ: આજે એક અવાજ શાંત થઈ ગયો. પોતાની માતા પર અનેક રચનાઓ લખનાર પ્રખ્યાત કવિ મુનવ્વર રાણાનું મોડી રાત્રે કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તેમણે 71 વર્ષની વયે દુનિયાને અલવિદા કર્યુ છે. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમની લખનઊના પીજીઆઈમાં…
- આમચી મુંબઈ
રાજ્યમાં ગુટકાની દાણચોરી અને વેચાણ કરનારને આજીવન જેલન સજા ફટકારવાનો સરકારનો પ્રસ્તાવ
મુંબઈ: મહારાષ્ટ્રમાં 2012થી ગુટકા પર પ્રતિબંધ મૂકવામાં આવી છે. સરકાર દ્વારા ગુટકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોવા છતાં રાજ્યની અનેક પાનટપરીઓ પર બેફામ રીતે નિયમોની અવગણના કરીને વધુ કિંમતે ગુટકાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન…
- નેશનલ
વૈષ્ણોદેવી જાઓ છો? તો આ સમાચાર જાણીને તમને આનંદ થશે..
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇનબોર્ડ દ્વારા વૈષ્ણોદેવી શક્તિપીઠ ખાતે દર્શનાર્થીઓ માટે એક આવકારદાયક નિર્ણય લેવાયો છે. મંદિરની જૂની ગુફા હવેથી દિવસમાં 2 વખત દર્શન માટે ખુલ્લી રાખવામાં આવશે. શ્રી માતા વૈષ્ણોદેવીની જૂની ગુફામાં દર્શન માટે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળતો હોય…
- મહારાષ્ટ્ર
ટાઇમિંગ પીએમ મોદીએ નક્કી કર્યો: મિલિંદ દેવરાના રાજીનામા વિશે કોંગ્રેસની પ્રતિક્રિયા
નવી દિલ્હી: મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાની આગવી ઓળખ ધરાવનારા મિલિંદ દેવરાએ કોંગ્રેસ સાથે છેડો ફાડતા હવે અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે. કોંગ્રેસના અનેક નેતાઓએ આ અંગે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. મિલિંદ દેવરા એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થવા જઇ રહ્યા છે.…
- આપણું ગુજરાત
Uttarayan: વલસાડમાં પતંગ ચગાવતા બાળક ધાબા પરથી પટકાતા મોત
વલસાડ:વલસાડના ખાટકીવાડ વિસ્તારમાં રહેતા શેખ પરિવાર માટે ઉતરાણની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ છે. ખાટકીવાડ વિસ્તારમાં આવેલા ખુશ્બુ એપાર્ટમેન્ટના ટેરેસ પરથી પટકાતા છ વર્ષના બાળકનું મોત થયું હતું. બાળકનું નામ પરવેઝ શેખ હોવાનું જાણવા મળ્યું છે. દીકરાના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ…
- નેશનલ
રામ મંદિર આંદોલનનો ચહેરો મનાતા વિનય કટિયારને રામ મંદિરનું આમંત્રણ મળ્યું પણ
નવી દિલ્હીઃ બજરંગ દળના સ્થાપક પ્રમુખ અને ફાયર બ્રાન્ડ લીડર વિનય કટિયારને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે રામ મંદિર આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેથી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમને આમંત્રણ આપ્યું છે.…
- આપણું ગુજરાત
ઉત્તરાયણ પહેલા અમદાવાદ પોલીસે ચાઇનીઝ માંઝાની 5000 ‘Made in Gujarat’ ફિરકી જપ્ત કરી
અમદાવાદ: પ્રતિબંધ છતાં દર વર્ષે ઉત્તરાયણ પહેલા ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘાતક ચાઈનીઝ માંઝો પકડાય છે. આ વર્ષે ઉત્તરાયણ પહેલા અમદવાદ પોલીસે ચાઇનીઝ માંઝા અને ગ્લાસ કોટેડ માંઝા સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. અમદવાદ જિલ્લા પોલીસે શનિવારે 5,000 જેટલી ચાઈનીઝ…
- ઇન્ટરનેશનલ
Crisis in Gaza: ગાઝા માત્ર છ એમ્બ્યુલન્સ કાર્યરત, ઇઝરાયલે 120થી વધુ એમ્બ્યુલન્સ નષ્ટ કરી
રામલ્લાહ: ઇઝરાયલી આર્મી પેલેસ્ટાઇનના ગાઝા પર સતત હુમલો કરી રહી છે, જેમાં મોટી સંખ્યમાં સામાન્ય નાગરીકોના મોત થઇ રહ્યા છે, આ ઉપરાંત ઇઝરાયલી આર્મી નાગરિક અને જાહેર સંપતિઓને નષ્ટ કરી રહી છે, જેના કારણે ગાઝામાં ગંભીર માનવતાવાદી સંકટ ઉભું થયું…