- શેર બજાર
Stock Market LIVE Updates: HDFC બેન્કની આગેવાનીએ શેરબજારમાં જોરદાર કડાકો
નિલેશ વાઘેલામુંબઇ: એચડીએફસી બેંકના ત્રીજા ક્વાર્ટરના પરિણામોને પગલે બેંક શેરોમાં જોરદાર ધોવાણ થતાં બુધવારે બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને કડાકો બોલી ગયો હતો.મધ્ય પૂર્વમાં તણાવ અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો…
- નેશનલ
Mahua Moitra: સરકારી બંગલો ખાલી કરવા મહુઆ મોઇત્રાને ત્રીજી નોટીસ, દબાણપૂર્વક ખાલી કરાવશે
નવી દિલ્હી: તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઈત્રાની મુશ્કેલીઓ વધી રહી છે. અગાઉ ડિસેમ્બર 2023માં તેમની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી હતી. હવે મહુઆ મોઇત્રાને તેમને મળેલો દિલ્હી સ્થિત સરકારી બંગલો તાત્કાલિક ખાલી કરવા કહેવામાં આવ્યું છે. મંગળવારે એસ્ટેટ ડિરેક્ટોરેટ દ્વારા…
- નેશનલ
Ayodhyaમાં અનુષ્ઠાનનો બીજો દિવસ, જાણો 22 તારીખ સુધી કેવી રીતે થશે વિધિ…
અયોધ્યા: રામ લલ્લાના અભિષેકની વિધિ 16 જાન્યુઆરીના રોજથી શરૂ થઈ ગઈ છે. આજે 17મી જાન્યુઆરીના રોજ એટલેકે બુધવારે રામલલાની મૂર્તિને મંદિરના પ્રાંગણમાં લઈ જવામાં આવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં બનેલા યજ્ઞમંડપમાં અનુષ્ઠાનનો પ્રારંભ થશે. મંગલ કલશમાં સરયુ જળ લઈને ભક્તો આજે…
- મહારાષ્ટ્ર
Ram Mandir: રાજીવ ગાંધીના સમયે જ રામ મંદિરનો શિલાન્યાસ થઇ ગયો હતો, શરદ પવારનો દાવો
બેલગાઉં: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટે રામ લલ્લાના અભિષેક સમારોહમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાનો, વિપક્ષી નેતાઓ સહિત ફિલ્મ જગતની હસ્તીઓને આમંત્રણ મોકલ્યું છે. જે અંગે…
- સ્પોર્ટસ
Virat Kohliની મદદ પછી આ ભારતીય ટેનિસ પ્લેયરે મેલબર્નમાં મેળવી રમેશ ક્રિષ્નન જેવી વિરલ સિદ્ધિ
મેલબર્ન: હરિયાણામાં જન્મેલા 26 વર્ષના ટેનિસ ખેલાડી સુમિત નાગલની મેન્સ ટેનિસમાં છેક 139મી રૅન્ક છે, પણ મંગળવારે તેણે મેલબર્નમાં ભારતનું નામ રોશન કર્યું હતું. તેણે કઈ સિદ્ધિ મેળવી એની વાત તો આપણે જાણીશું જ, પરંતુ એ હાંસલ કરવામાં તેને વર્તમાન…
- નેશનલ
નીકળ્યો હતો હનીમૂન પર જવા અને પહોંચી ગયો….
નવી દિલ્હી: દિલ્હી એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ફ્લાઈટ મોડી પડી ત્યારે ગુસ્સે ભરાયેલા પેસેન્જરે પાઈલટ પર હુમલો કર્યો. વીડિયોમાં જોઈ શકાય છે કે પાઈલટને મારવા માટે એક વ્યક્તિ ઝડપથી દોડી રહ્યો છે. સાહિલ કટારિયા નામના આ વ્યક્તિની હાલમાં ધરપકડ…
- આમચી મુંબઈ
મારા ફોટા બૅનર પર ન લગાવો, ભાજપના ભુતપૂર્વ વિધાનસભ્યએ કેમ આપ્યું આવું અવાહન
મુંબઈ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરના (Shri Ram Mandir) પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને ગણતરીના દિવસો બાકી છે. રામ મંદિરને લઈને અનેક રાજકીય પક્ષોએ ઠેક ઠેકાણે શ્રી રામ મંદિરના એનક પોસ્ટર્સ અને બૅનરો લગાવ્યા છે. પણ હવે મહારાષ્ટ્રમાં લગાવવામાં આવેલા રામ…
- વેપાર
ડૉલર- ટ્રેઝરીની યિલ્ડ મજબૂત થતાં વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત અમેરિકાની ૧૦ વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ ચાર ટકાની ઉપરની સપાટીએ પહોંચતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક…
- મનોરંજન
Javed Akhtar Munwar Rana માટે કહ્યું કે ભારતની સંસ્કૃતિનું…
લખનઉ: બોલિવૂડના પ્રખ્યાત લેખક અને ગીતકાર જાવેદ અખ્તર આજે એટલે કે 15 જાન્યુઆરીના રોજ સ્વર્ગસ્થ કવિ મુનવ્વર રાણાના અંતિમ સંસ્કાર માટે લખનઉ પહોંચી ગયા હતા. આ દુ:ખદ પ્રસંગે જાવેદ અખ્તર ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે મુનવ્વર રાણાના નિધન…
- આપણું ગુજરાત
‘શ્રી રામ પધાર્યા મારે ઘેર’ રાજકોટમાં Ayodhya Ram નગરીનું નિર્માણ
આશરે 500 વર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે તેવા સમયમાં રાજકોટ મધ્યે અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિના દર્શન કરી ધન્યતા મેળવવાનો સુંદર અવસર ધર્મપ્રેમીઓને…