- નેશનલ
કોણ છે એ Naga Sadhu જેણે કાયદાનો અભ્યાસ કર્યો અને રામલલાનો કેસ લડ્યો, અને હવે શ્રી કૃષ્ણની જન્મભૂમિ માટે લડત આપી રહ્યા છે
22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં નાગર શૈલીમાં બનેલા ભવ્ય મંદિરમાં બિરાજશે ત્યારે પ્રભુ રામ મંદિરમાં બિરાજે તે માટે દાયકાઓ સુધી કાયદાકીય લડાઈ લડવી પડી હતી. આ કેસ સિવિલ કોર્ટથી લઈને હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી ગયો. સુપ્રીમ કોર્ટમાં સેંકડો સાક્ષીઓ…
- નેશનલ
Mamaearthના કો-ફાઉન્ડરે મુંબઈ-નાસિકના શાનદાર એરિયલ શૉટની માલદીવ સાથે સરખામણી કરી…
નવી દિલ્હી: Mamaearthના સહ-સ્થાપક ગઝલ અલઘ તેમની એક સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સ આ પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ગઝલે સોશિયલ મીડિયા પર મુંબઈ-નાસિક ટ્રીપનો એક એરિયલ શોટ શેર…
- ઇન્ટરનેશનલ
Iran-Paksitan: ‘ઈરાને એજ કર્યું જે તમે કરો છો…’, એરસ્ટ્રાઈકના સવાલ પર અમેરિકાનો જવાબ..
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાને પણ ઈરાનમાં એર સ્ટ્રાઈક કરી હતી, જેને કારણે બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઈરાનના હુમલા બાદ પાકિસ્તાને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના…
- નેશનલ
બોલો, ડૉક્ટર નિદાન કરી શકતા નથી, એ બીમારીથી વર્ષે લાખો લોકોનું થાય છે મોત
નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણી ખતરનાક બીમારીઓ છે જેનો ઈલાજ આજે પણ વિજ્ઞાન શોધી શક્યું નથી. ઘણી તકલીફો એવી હોય જેનો અનુભવ થાય છે પણ તે કંઈ દવાથી મટે તે સમજાય જ નહી. તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયમાં ઘણા લોકો…
- શેર બજાર
Stock Market LIVE Updates: શેરબજારમાં સતત બીજા દિવસે તોતિંગ કડાકાનો દોર જારી
નિલેશ વાઘેલામુંબઇ: એચડીએફસીના શેરમાં તીવ્ર વેચવાલી સાથે શેરબજારમાં તીવ્ર ઘટાડો સતત બીજા દિવસે પણ જારી રહ્યો છે.ખુલતા સત્રમાં જ મુંબઇ સમાચારમાં આજના અંકમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે એ રીતે નિફ્ટીએ 150 પોઈન્ટનો કડાકો નોંધાવ્યો હતો.સેન્સેકસ 10 વાગ્યા સુધીમાં 71,000 ની…
- નેશનલ
Manipur Violence: ટોળાના હુમલામાં BSFના ત્રણ જવાન ઘાયલ, કર્ફ્યુ લાદવામાં આવ્યો
ઇમ્ફાલ: મણિપુરમાં છેલ્લા બે દિવસથો સુરક્ષા દળો અને બળવાખોરો વચ્ચે અથડામણ થઇ રહી છે, ત્યારે ગઈકાલે બુધવારે મોડી રાત્રે મણીપુરના થૌબલ જિલ્લામાં સુરક્ષા દળો પર બળવાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પોલીસે…
- ઇન્ટરનેશનલ
Singapore: ભારતીય મૂળના પરિવહન પ્રધાન S. Iswaran પર ભ્રષ્ટાચારના કુલ 27 આરોપો…
સિંગાપોર: સિંગાપોર સરકારમાં ભારતીય મૂળના પ્રધાન એસ ઇશ્વરન પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા છે. જેના માટે સિંગાપોરમાં અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચારના કેસની તપાસના સંદર્ભમાં લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાંઆવી હતી. કુલ 27 આરોપો તેમની સામે લાગેલા છે. પરંતુ જ્યારે તેમને…
- નેશનલ
Divya Pahuja Murder: પોલીસને મોટી સફળતા હાથ લાગી, હત્યામાં વપરાયેલી પિસ્તોલ દિલ્હીમાં મળી આવી
ગુરુગ્રામ: હરિયાણાના ગુરુગ્રામમાં મોડલ દિવ્યા પાહુજા હત્યા કેસમાં પોલીસની તપાસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પૂર્વ મોડલ દિવ્યા પાહુજાની હત્યા કરવા માટે વપરાયેલી પિસ્તોલ મળી આવી છે. બુધવારે જૂની દિલ્હી રોડ પરથી પિસ્તોલ મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે ગુરુગ્રામ…
- આમચી મુંબઈ
Khichdi Scam કેસમાં EDએ આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણની કરી ધરપકડ
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ BMC કોવિડ સેન્ટર ખીચડી કૌભાંડ કેસમાં આદિત્ય ઠાકરેના નજીકના સૂરજ ચવ્હાણની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડની કુલ રકમ રૂ. 6.7 કરોડ હતી. જેમાં મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગે આ કેસ નોંધ્યો હતો. આ ઘટનામાં કુલ 7…
- નેશનલ
Ram Mandir Pran Pratishtha: જગદગુરુ રામ ભદ્રાચાર્યએ રામ મંદિર પ્રતિષ્ઠાન મહોત્સવનો વિરોધ કરનારા માટે આપ્યું સૌથી મોટું નિવેદન
અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનમાં હવે ગણતરીના દિવસો બાકી છે પરંતુ હજુ પણ વિવાદો અટકવાનું નામ નથી લેતા. અગાઉ એક વિવાદ થયે હતો કે જ્યાં સુધી મંદિર પૂરું ના બંધાય ત્યાં સુધી મંદિરમાં મૂર્તિની સ્થાપના ના કરી શકાય ત્યારે આ…