- નેશનલ
Ram Mandir પર ઐતિહાસિક ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 ન્યાયાધીશોને 22 જાન્યુઆરીએ આપ્યું ખાસ આમંત્રણ…
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિરમાં 22મીએ ભગવાન શ્રી રામના અભિષેકનો કાર્યક્રમ યોજાવાનો છે. ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રભુ રામના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ પધારશે. તેમાં પણ ખાસ આમંત્રિત કરાયેલા મહેમાનો પણ પધારશે. ત્યારે આવા સમયે પ્રભુ રામના…
- Uncategorized
પશ્ચિમ બંગાળ સરકારને 22મી જાન્યુઆરીના રજા જાહેર કરવા ભાજપે કરી ભલામણ
કોલકાતા: ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળના પ્રમુખ સુકાંત મજુમદારે શુક્રવારે CM મમતા બેનર્જીને (Chief Minister Mamata Banerjee) પત્ર લખીને 22 જાન્યુઆરીને રજા તરીકે જાહેર કરવા વિનંતી કરી જેથી લોકો અયોધ્યામાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહની ઉજવણી કરી શકે. કેન્દ્ર સરકારની…
- ઇન્ટરનેશનલ
Thai Air એશિયાની ફ્લાઈટમાં નીકળ્યો સાપ અને પછી…
બેંગકોક: આજકાલ ફ્લાઈટમાં રોજ કંઈને કંઈ ઘટનાઓ બની રહી છે. અને લોકો પાસે સ્માર્ટ ફોન હોવાના કારણે આ તમામ ઘટનાઓ ખૂબજ સરળતાથી વાઈરલ પણ થઈ જાય છે. આવી જ એક ઘટના વાઈરલ થઈ છે જેમાં બેંગકોકથી થાઈલેન્ડની રાજધાની ફૂકેટ જતી…
- આપણું ગુજરાત
વડોદરા બોટ દુર્ઘટના મુદ્દે હાઈ કોર્ટને કરાઈ રજૂઆત, કોર્ટે માગ્યા રિપોર્ટ
વડોદરા: હરણી બોટ દુર્ઘટના મામલે હાઇ કોર્ટ સુઓ મોટો (સ્વયં સંજ્ઞાન) લે તેના માટે ગુજરાત હાઇ કોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા અરજી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ કરૂણ ઘટનાની હાઇ કોર્ટે સુઓમોટો નોંધ લેવી જોઇએ.…
- નેશનલ
Bilkis Bano case: સુપ્રીમ કોર્ટે દોષિતોને સરેન્ડર કરવા સમય વધારવાનો ઇનકાર કર્યો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોને આત્મસમર્પણ માટેનો સમય વધારવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે અરજીમાં દર્શાવવામાં આવેલા કારણો તેમને બે અઠવાડિયામાં શરણાગતિ આપવાના 8 જાન્યુઆરીના આદેશનું પાલન કરતા અટકાવતા નથી.ગુજરાતમાં 2002ના રમખાણો દરમિયાન…
- નેશનલ
Ram mandir update: રામ લલ્લાના મુખ દર્શન, મૂર્તિની નવી તસવીર બહાર આવી
અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિર પરિસર અને સમગ્ર અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. એ પહેલા હવે રામલલાની મૂર્તિની પહેલી તસવીર મળી છે. રામલલાની મૂર્તિની નવી તસવીરમાં તેમની આંખો પર પીળા…
Iran અને Pakistan વચ્ચે પરસ્પર હવાઈ હુમલા પર અમેરિકી રાષ્ટ્રપતિએ આપ્યું આવું નિવેદન…
પાકિસ્તાને પણ ઈરાન વચ્ચે થયેલા હવાઈ હુમલાઓમાં ઘણા લોકોના મૃત્યુ થયા છે. ત્યારે પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં કુલ 9 લોકોના મોત થયા હતા. પાકિસ્તાનના જણાવ્યા અનુસાર ઈરાન પર હુમલો કરનાર આતંકવાદી જૂથ પાકિસ્તાની મૂળના એક આતંકવાદી જૂથ સાથે જોડાયેલું હતું.…
- આપણું ગુજરાત
Gujarat Congress: ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું, આ વિધાનસભ્યએ આપ્યું રાજીનામું
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કરામી હાર બાદ ગુજરાત કોંગ્રેસના હાલ વધુને વધુ ખરાબ થતા થઇ રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે એ પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના વધુ એક વિધાનસભ્યએ રાજીનામું આપ્યું છે. વિજાપુર મત વિસ્તારના…
- આપણું ગુજરાત
Ram Mandir: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 22 જાન્યુઆરીએ અડધા દિવસની રજા
ગાંધીનગર: 22મી તારીખે અયોધ્યાના રામ મંદિરમાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા અંગે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ હોવા મળી રહ્યો છે. આ દિવસના કાર્યક્રમને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે અડધા દિવસની રજા જાહેર કરી છે, ત્યારે ગુજરાત સરકારને પણ આ દિવસે રજા જાહેર કરવાની અરજીઓ મળી…
- નેશનલ
આ ગામ સાથે ભગવાન રામનો અનોખો સંબંધ છે, અહી ભગવાન રામને લોકો મામા કહીને બોલાવે છે
જમુઈ: ભગવાન રામ જ્યારે 14 વર્ષના વનવાસ દરમિયાન ઘણી એવી જગ્યાઓએ રહ્યા છે જે આજે પણ પૂજાય છે. અને ભક્તો આસ્થા સાથે દર્શન કરવા જાય છે. અને તે દરમિયાન ભગવાને આખા વિશ્વમાં ભ્રમણ કર્યું હતું. આથી સમગ્ર વિશ્વમાં ભગવાન રામના…