- આપણું ગુજરાત
ખ્યાતિ કાંડઃ ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો, વાંચીને ચોંકી જશો
અમદાવાદઃ શહેરની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ કાંડમાં (khyati multispeciality hospital) બે દિવસ પહેલાં ક્રાઈમ બ્રાન્ચે 5670 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં 9 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી 8 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.…
- નેશનલ
આ દિગ્ગજ ગાયિકાએ મોદી-યોગીની કરી પ્રશંસા, કહ્યું એવું કે…
પ્રસિદ્ધ ગાયિકા અને પદ્મ વિભૂષણ આશા ભોસલેએ તેમના નટખટ અને સુમધુર કર્ણપ્રિય અવાજ દ્વારા અનેક વર્ષ લોકોના દિલ પર રાજ કર્યું છે. તેમના મોટા બહેન દિવંગત લતા મંગેશકરની માફક જ તેઓ રાજકારણની પણ સારી સમજ ધરાવે છે.તાજેતરમાં જ તેમણે થાણેના…
- નેશનલ
મિલ્કીપુરમાં સમાજવાદી પાર્ટીની હાર બાદ સમાજવાદી પાર્ટીની ઓફિસમાં લાગ્યું નવું પોસ્ટર, કહી આ વાત
અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના અયોધ્યાની મિલ્કીપુર વિધાનસભા પેટા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપની જીત થઈ હતી. ભાજપના ચંદ્રભાનુ પાસવાને સમાજવાદી પાર્ટીના અજીત પ્રસાદને 61 હજાર મતથી હરાવ્યા હતા. જે બાદ સમાજવાદી પાર્ટીના કાર્યાલય બહાર નવું પોસ્ટર લગાવ્યું છે. આ પોસ્ટર પાર્ટી…
- મનોરંજન
પ્રાઈવેટ જેટથી મહાકુંભમાં પહોંચી સુપરસ્ટારની પત્ની, લગાવી સંગમમાં ડૂબકી
છેલ્લા એક મહિનામાં દેશ અને દુનિયાની ઘણી પ્રખ્યાત હસ્તીઓ અને મહાનુભાવો પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભ 2025માં ભાગ લેતા જોવા મળ્યા છે. મનોરંજન જગતના પણ ઘણા સ્ટાર્સે આ સૌથી મોટા ધાર્મિક મેળાવડામાં હાજરી આપી છે. હવે આ યાદીમાં સુપર સ્ટાર રામચરણની પત્ની…
- નેશનલ
આ રીતે બુક કરશો ટિકિટ તો મળશે કન્ફર્મ લોઅર બર્થ, IRCTC પણ નહીં શેર કરે આ સિક્રેટ ટિપ્સ…
આપણામાંથી મોટાભાગના લોકોએ પોતાના પરિવાર સાથે એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી જ હશે. ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું અને બિઝીએસ્ટ કહી શકાય એવું રેલવે નેટવર્ક છે. ઘણી વખત એવું પણ થયું હશે કે પરિવારના પ્રવાસ કરી રહેલાં દાદા-દાદી, નાના-નાની…
- નેશનલ
દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની થઈ જીત, રમેશ બિધૂડીને આપી હાર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. કાલકાજી સીટ પરથી દિલ્હીના મુખ્ય પ્રધાન આતિશીની જીત થઈ છે. તેમણે ભાજપના રમેશ બિધૂડીને હાર આપી છે. કેજરીવાલ, સિસોદીયા હાર્યા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો લાગ્યો…
- નેશનલ
પૈસા, દારૂ અને સત્તાના મદે કેજરીવાલનું પતન કર્યુઃ અન્ના હજારે
રાલેગણ સિદ્ધિ, મહારાષ્ટ્ર: દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા છે. ભાજપને બહુમત મેળવાની પ્રબળ શક્યતાઓ છે. સામાજિક કાર્યકર અન્ના હજારેએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો અંગે શનિવારે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર તેમણે સત્તા અને પૈસાથી પ્રભાવિત…
- નેશનલ
Breaking News: પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પણ હાર
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. પૂર્વ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પણ હાર થઈ છે. જંગરપુરા સીટથી દિલ્હીના પૂર્વ શિક્ષણ પ્રધાન અને પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાની કારમી હાર થઈ છે. આપના બે દિગ્ગજ…