- નેશનલ
Bilkis Bano case: તમામ 11 દોષિતોએ મોડી રાત્રે ગોધરા જેલમાં કર્યું આત્મસમર્પણ
સુપ્રિમ કોર્ટે પ્રખ્યાત બિલ્કીસ બાનો કેસ (bilkis bano case) ના આરોપીઓને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સજા માફી રદ કર્યા બાદ, બિલકિસ બાનો કેસના તમામ 11 આરોપીઓએ રવિવારે મોડી રાત્રે કડક પોલીસ દેખરેખ હેઠળ ગોધરા સબ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું.…
- નેશનલ
Ram Temple Consecration માં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઇ રહી હતી ત્યારે અમિત શાહ ક્યાં હતા?
રામલલ્લાના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ થવાનું સદ્ભાગ્ય દરેકને પ્રાપ્ત થયું નથી. જો કે અનેક નેતાઓએ પોતાની રીતે જ અલગ અલગ કાર્યક્રમો યોજીને સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પ્રાણ પ્રતિષ્ઠા સમયે દિલ્હીમાં હતા અને શ્રી…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયન ક્રિકેટરને 12મી વખત માથામાં થઈ ઈજા, ફરી મોટી ઘાતમાંથી બચી ગયો
બ્રિસ્બેન: ક્રિકેટમાં આજકાલ માથામાં ઈજા થવાના બનાવો વધી રહ્યા છે. જેમ બૅટર આક્રમક બૅટિંગથી ફટકાબાજી કરે એમાં તો કોઈને ઈજા થવાની સંભાવના ખાસ કંઈ હોતી નથી, પરંતુ ફાસ્ટ બોલર ઉગ્ર માનસિકતાથી બોલિંગ કરે એમાં બૅટરનું આવી બને છે. તેના બાઉન્સરમાં…
- નેશનલ
રામ લલ્લાના આભૂષણમાં કેટલા રત્નોનો કરાયો છે ઉપયોગ? આટલી છે Maket Value
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક કાર્યક્રમનો આખો દેશ સાક્ષી બન્યો અને કરોડો દેશવાસીઓએ રામ લલ્લાની મનમોહક પ્રતિમાના દર્શન કરીને ધન્યતા અનુભવી. ભગવાન રામની પ્રતિમાને ખૂબ જ આકર્ષક આભૂષણ પહેરાવવામાં આવ્યા છે, પણ શું તમે આ આભૂષણ બનાવવા માટે કયા, કેવા…
- નેશનલ
Isha Ambani- Anand Piramal પણ રંગાયા રામના રંગમાં, કહી દીધી આ વાત…
આજે અયોધ્યા ખાતે ભગવાન રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રંગેચંગે અપર પડ્યો. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે દેશ વિદેશથી મહાનુભાવો અયોધ્યા પહોંચ્યા છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સથી લઈને રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ હાજર રહીને ધન્ય બન્યા હતા.કાર્યક્રમમાં હાજરી…
- નેશનલ
તમે ટેલિકાસ્ટ રોકી શકો નહીંઃ સુપ્રીમ કોર્ટનો તમિલનાડુ સરકારને ઝટકો
નવી દિલ્હીઃ પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ મામલે તમિલનાડુ સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે તમિલનાડુ સરકારને નોટિસ પાઠવીને કહ્યું કે રામ મંદિરના ઉદ્ઘાટનના લાઈવ ટેલિકાસ્ટની પરવાનગી નકારી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી…
- ટોપ ન્યૂઝ
આવી ગયા RamLalla! કરી લો મૂર્તિના દર્શન.. RamMandirPranPrathistha બાદ પીએમ મોદીએ ઉતારી ભવ્ય આરતી
Ayodhya RamMandirમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ ચુકી છે. વિધિ બાદ પીએમ મોદીએ રામલલ્લાની આરતી પણ ઉતારી હતી. જે પછી રામલલ્લાની દિવ્ય બાળ સ્વરૂપની મૂર્તિની તસવીરો તથા વીડિયો જાહેર કરવામાં આવ્યા છે.રઘુપતિ રાઘવ રાજા રામ..પતિત પાવન સીતા રામ.. આખરે…
- નેશનલ
મને મંદિર નથી જવા દેતાઃ જાણો ક્યા કૉંગ્રેસી નેતાઓ કાઢ્યો બળાપો
ગુવાહાટીઃ આસામના નાગાંવમાં પોલીસ પ્રશાસને રાહુલ ગાંધીને વૈષ્ણવ સંત શંકરદેવના જન્મસ્થળની મુલાકાત લેતા અટકાવ્યા હોવાના અહેવાલો છે. કૉંગ્રેસ નેતા પોતાની ન્યાય યાત્રા દરમિયાન આસામ પહોંચ્યા હતા અને અહીં તેમણે ગઈકાલે પણ અવરોધો ઊભા કરવામાં આવતા હોવાના આક્ષેપો કર્યા હતા. આજે…
- નેશનલ
Ram mandir: સોશિયલ મીડિયા પર પણ છવાયા ભગવાન રામ, યુવાનોમાં પણ ભારે ક્રેઝ
આજે રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સૌની સોશિયલ મીડિયાના તમમ પ્લેટફોર્મ પર ભગવાન રામ અથવા રામમંદિરની પ્રતિકૃતિઓ દેખાઈ રહી છે અને લોકો રામલ્લાના આગમનને વધાવી રહ્યા છે. મોટાભાગની સોસાયટીઓ કે બિઝનેસ કોમ્પ્લેકસ કે પછી નાનીનાની દુકાનો બહાર રામનામના ઝંડા લહેરાય…
- નેશનલ
Ram mandir: ગભર્ગૃહમાં કોણ કોણ છે?
અયોધ્યાઃ અયોધ્યા ખાતે ભગવાન રામના ભવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા માટેની પૂજા શરૂ થઈ ગઈ છે ત્યારે ગભર્ગૃહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંઘસરસંચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ગભર્ગૃહમાં હાજર છે.પીએમ મોદી પૂજારીઓ…