- મનોરંજન
Alia Bhatt વાતોમાં રહી ગઈ અને Ranbirરે કરી દીધો ‘ખેલા’
બી-ટાઉનનું લવેબલ અને અડોરેબલ કપલ એટલે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. ગઈકાલે આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અયોધ્યા ખાતે રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા અને બંને જણ સાથે ટ્રેડિશનલ આઉટફિટમાં એકદમ સુંદર લાગી રહ્યા હતા.ભક્તિભાવમાં લીન…
- આપણું ગુજરાત
‘જનતા તમામ 26 બેઠકો ભાજપને આપશે’: જાણો લોકસભા માટે ભાજપના પહેલા ઉમેદવાર કોણ?
અમદાવાદ: લોકસભા ચૂંટણી માટે ભાજપ દ્વારા પ્રચારના વિધિવત શ્રીગણેશ આજથી થઇ ગયા છે, આખા ગુજરાતની 26 લોકસભા બેઠકોને આવરી લેતા 26 મધ્યસ્થ કાર્યાલયોનું અલગ અલગ સાંસદો-મંત્રીઓ દ્વારા આજે ઉદ્ઘાટન થયું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીનગરનું કાર્યાલય ખુલ્લું મુક્યા બાદ…
- નેશનલ
Republic Day Tableau: પ્રજાસત્તાક દિવસે ગુજરાત રાજ્યનો ટેબ્લોની થીમ કંઇક આવી હશે
ગાંધીનગર: 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને નવી દિલ્હીમાં કર્તવ્ય પથ યોજાનારી પરેડમાં ગુજરાત રાજ્ય ધોરડો ગામ પર આધારિત ટેબ્લો રજુ કરશે. ગુજરાતના ટેબ્લોની થીમ ‘ધોરડોઃ ગ્લોબલ આઇડેન્ટિટી ઓફ ગુજરાતસ બોર્ડર ટુરિઝમ’ પર આધારિત હશે. સોમવારે રાજ્ય સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા…
- શેર બજાર
Share Market Crash Live Updates: રોકાણકારોના પાંચ લાખ કરોડનું ધોવાણ
નિલેશ વાધેલામુંબઇ: શેરબજારમાં ત્રણ સત્રના સપ્તાહના પહેલા જ દિવસે જબરો કડાકો નોંધાયો છે અને સેન્સેકસમાં આ લખાઈ રહ્યું છે ત્યારે લગભગ ૧૦૦૦ પોઈન્ટનો ધબડકો જોવા મળ્યો છે. આજ સાથે રોકાણકારોની સંપત્તિમાંથી પાંચ લાખ કરોડનું ધોવાણ થઇ ગયું છે. નોંધવુ રહ્યું…
- Uncategorized
Vadodara Boat Tragedy: પીડિત વાલીઓની સુપ્રીમમાં પિટીશન, સ્કૂલ-મનપા સામે પગલા લેવા કરી માગ
Vadodara : વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં જે બાળકોએ જીવ ગુમાવ્યા હતા તેમના વાલીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન દાખલ કરી છે. આ અરજીમાં તેમણે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર, કલેક્ટર, સ્કૂલના ટ્રસ્ટી અને આચાર્ય સામે યોગ્ય પગલા લેવાય તેવી માગ કરી છે.આ ઘટનાની…
- નેશનલ
Bharat Jodo Nyay Yatra: યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવવામાં આવી, પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ઘર્ષણ
ગુવાહાટી: મણિપુરથી નીકળેલી કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આસામ પહોંચ્યા છે. આસામની હેમંત સરમા સરકારે કોંગ્રેસની આ યાત્રા અટકાવવાનો પ્રયાસ કરી રહી છે, આજે યાત્રાને ગુવાહાટીના મુખ્ય માર્ગો પરથી પસાર થવા દેવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે પ્રવેશ માર્ગો પર બેરિકેડ…
- શેર બજાર
Stock Market LIVE Updates: Sensexમાં ઊંચી સપાટી સામે 1400 પોઈન્ટનો કડાકો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારે સત્રની શરૂઆત જોરદાર થઈ હતી પરંતુ એચડીએફસી અને ઝી એન્ટ.ની આગેવાની હેઠળ જોરદાર વેચવાલી શરૂ થતાં સેન્સેકસ સત્રની ઊંચી સપાટી સામે ૧૪૦૦ પોઇન્ટ નીચે પટકાઈ ગયો હતો અને નિફ્ટી પણ ૨૧,૪૦૦ની નીચે સરકી ગયો હતો. આ લખાઈ…
- આમચી મુંબઈ
મુંબઈ પોલીસના તમામ કર્મચારીઓની રજા 28 જાન્યુઆરી સુધી રદ કરી, જાણો શા માટે?
મુંબઈ: મુંબઈ પોલીસના તમામ રજાઓ આવનારા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને રદ્ કરવામાં આવી છે. હજુ ગઈકાલે એટલે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ત્યારે આ મહોત્સવના કારણે મુંબઈમાં કોઈ અરાજકતા ના ફેલાય તે માટે મુંબઈમાં તમામ જગ્યાએ…
- ઇન્ટરનેશનલ
ચીનના શિનજિયાંગમાં 7.2 તીવ્રતાનો ભૂકંપ: 1400 કિમી દૂર દિલ્હી-NCR સુધી ભૂકંપના આંચકા અનુભવાયા….
શિનજિયાંગ: 22 જાન્યુઆરીના રોજ રાત્રે 11.39ના સુમારે ચીન-કિર્ગિસ્તાન બોર્ડર પર 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. દક્ષિણ શિનજિયાંગમાં ભૂકંપનું કેન્દ્ર જમીનથી 22 કિમી અંદર આવેલું હતું. ભૂકંપના આ આંચકા એટલા જોરદાર હતા કે ઘણા વિસ્તારોમાં લોકો ડરીને ઘરની બહાર નીકળી ગયા…
- નેશનલ
હજારોની ભીડને કારણે રામ મંદિરમાં પ્રવેશ બંધ, ભીડને કાબૂમાં કરવા આરએએફને તહેનાત કરવામાં આવી…
અયોધ્યા: અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય અને પ્રાણ પ્રતિષ્ઠા બાદ 23 જાન્યુઆરી સવારથી જ સામાન્ય ભક્તો માટે ભગવાનના મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. પરંતુ આખી રાતથી લાઈનમાં ઊભેલા લોકો હજારોની સંખ્યામાં રામ મંદિરમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા. સવારે 7 વાગ્યાથી…