- સ્પેશિયલ ફિચર્સ
Health First: બ્લડ પ્રેશર ન જોઈતું હોય તો આ હોર્મોનનું રાખો ધ્યાન
બ્લડ પ્રેશર સામાન્ય લાગતી તકલીફ છે, પરંતુ તેના લીધે હૃદય પર આવતું દબાણ અને અન્ય બીમારીઓ વધી જાય છે. જ્યારે શરીરમાં બ્લડપ્રેશર વધે છે ત્યારે તેની સીધી અસર હૃદય પર થાય છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે બ્લડ પ્રેશર…
- આમચી મુંબઈ
PHD કરવાનું મહારાષ્ટ્રીયનોને લાગ્યું ઘેલુંઃ રજિસ્ટ્રેશનમાં થયો નોંધપાત્ર વધારો
મુંબઈ/નવી દિલ્હી: છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહારાષ્ટ્રમાં પીએચડી માટે નોંધણી કરનાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં નોંધનીય વધારો થયો હોવાનું એક સર્વેક્ષણમાં જણાવ્યું છે. શૈક્ષણિક વર્ષ 2017-18માં 9,206 વિદ્યાર્થીએ પીએચડી માટે નોંધણી કરાવી હતી, જ્યારે આ સંખ્યા વધીને વર્ષ 2021-22માં 17,832 થઇ ગઇ…
- વેપાર
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય સમક્ષ મગજતરીની આયાત મંજૂરીની અપીલ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયને તરબૂચના બીજ (મગજતરી)ની અછતને કારણે ૧૫૦થી વધુ નાના એકમો બંધ થવાના આરે હોવાનું જણાવતા તેની આયાતની મંજૂરી માટે કૃષિ સંગઠઓએ અપીલ કરી છે.તરબૂચના બીજનો રાજસ્થાની મીઠાઈ અને…
- મનોરંજન
Bollywood: બોલો આ હીરોઈને માગ્યા એક મિનિટના અધધધ એક કરોડ રૂપિયા
આ હેડિંગ વાંચીને તમારા મનમાં ટૉપની લગભગ તમામ હીરોઈનોના નામ આવી ગયા હશે. દિપીકા, આલિયા, કટરિના કે પછી કરિના. આવો વિચાર તમને આવશે પણ આમાની એક પણ હીરોઈનની વાત અમે કરી રહ્યા નથી.બોલિવૂડના ઘણા સ્ટાર્સ તેમની ફીને લઈને પણ સમાચારમાં…
- નેશનલ
ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપમાં ફસાયેલી માછીમારી બોટને બચાવી
લક્ષદ્વીપ: 27 જાન્યુઆરીના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડે લક્ષદ્વીપ કિનારે સમુદ્રમાં એન્જિનની ખામીને કારણે 25 જાન્યુઆરી એટલે કે બે દિવસ પહેલા ફસાયેલી માછીમારી કરવા નીકળેલી બોટને સુરક્ષિત રીતે બચાવી અને તેને મિનિકોય ટાપુ પર લાવવામાં આવી હતી. સંરક્ષણ વિભાગ દ્વારા શનિવારે…
- નેશનલ
‘body double’ના દાવા વચ્ચે Rahulની યાત્રા મમતાના ગઢમાં ફરીથી થશે શરૂ
સિલીગુડીઃ આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ કૉંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી Rahul Gandhi એ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બૉડી ડબલનો ઉપયોગ કરવાનો ચોંકાવનારો દાવો કર્યો છે ત્યારે તેને જાકારો આપતા ગાંધીએ તેમની યાત્રા ફરીથી શરૂ કરી છે. કોંગ્રેસ નેતા…
- ટોપ ન્યૂઝ
Bihar Politics: નીતિશે મહાગઠબંધન સાથેના સંબંધો કેમ તોડ્યા? રાજીનામું આપ્યા બાદ આપ્યું નિવેદન
પટના: બિહારના મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ રાજભવનમાંથી બહાર નીકળતાં નીતિશ કુમારે મીડિયાને જણાવ્યું હતું કે “આજે મેં મુખ્ય પ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે અને મેં રાજ્યપાલને રાજ્યમાં સરકારનું વિસર્જન કરવા માટે પણ કહ્યું છે”નીતીશ કુમારે કહ્યું…
- નેશનલ
Bihar Politics: નીતિશ કુમારે બિહારના મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
પટના: આજે સવારે બિહારના મુખ્ય પ્રધાન અને જનતા દળ યુનાઈટેડ(JDU)ના ચીફ નીતિશ કુમારે પોતાના આવાસ પર પાર્ટીના વિધાન સભ્યો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન નીતિશ કુમારે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ નીતિશ કુમાર રાજભવન તરફ જવા રવાના…
- નેશનલ
એડનની ખાડીમાં મિસાઇલ હુમલા બાદ કાર્ગો જહાજ પર આગ લાગી, ભારતીય યુદ્ધ જહાજે મદદ પહોંચાડી
નવી દિલ્હી: ઇન્ડીયન નેવીએ શનિવારે એડનની ખાડીમાં કાર્ગો ઓઇલ ટેન્કર જહાજમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આગની સ્થિતિમાં જહાજ મદદ માટે અપીલ કરી હતી, જેના જવાબમાં ઇન્ડિયન નેવીએ તુરંત કાર્યવાહી કરી હતી, આ જહાજના ક્રૂમાં 22 ભારતીયો હતા. માહિતી મુજબ…
- નેશનલ
Allahabad High Court પત્નીના ભરણ પોષણ માટે આપ્યો મહત્વનો ચુકાદો
લખનઉ: અલહાબાદ હાઈ કોર્ટની બેન્ચે ભરણ પોષણના મુદ્દે એક મહત્વની ટીપ્પણી કરતા કહ્યું હતું કે પતિની નોકરીમાંથી કોઈ આવક ન હોય તો પણ તે તેની પત્નીને ભરણપોષણ આપવા માટે બંધાયેલો છે. અને આજના સમયમાં એક મજૂર તરીકે કામ કરીએ તો…