- નેશનલ
હિન્દુ સંગઠને જ્ઞાનવાપીના બોર્ડમાંથી મસ્જિદ શબ્દ હટાવી દીધો અને
વારાણસી: વારાણસી જિલ્લા કોર્ટના જજ અજય કૃષ્ણ વિશ્વેશે 31 જાન્યુઆરીના રોજ હિન્દુઓને જ્ઞાનવાપી સંકુલના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપતો ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે જિલ્લા વહીવટીતંત્રને 7 દિવસમાં તમામ વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું અને ગણતરીના…
- નેશનલ
Budget 2024: દસ વર્ષમાં નવી 390 યુનિવર્સિટી ખૂલી, શિક્ષણ પાછળ સરકારે કર્યો આટલો ખર્ચ
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે શિક્ષણ ક્ષેત્રે અત્યાર સુધી કરેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી. તેમણે ગૃહમાં કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં અત્યાર સુધીમાં 390 યુનિવર્સિટી ખોલવામાં આવી છે, જ્યારે…
- નેશનલ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કયા બજેટ વખતે કઈ સાડી પહેરી હતી, જાણો તેનું ખાસ મહત્વ…
નવી દિલ્હી: મોદી સરકારે સત્તા સંભાળ્યા બાદ 2019માં નાણા પ્રધાન નિર્મલા સીતારમણે પ્રથમ વખત હાજરી આપી હતી. તે સમયે તેમને પ્રથમ વખત નાણા પ્રધાન બનાવવામાં આવ્યા હતા અને ત્યારથી અત્યાર સુધી તેઓ પોતાનું કામ ખૂબજ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. જો…
- નેશનલ
Union Budget 2024ના મહત્વનાં 75 મુદ્દા ફટાફટ જાણી લો!
નવી દિલ્હીઃ નાણા પ્રધાન નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મોદી સરકારના દસ વર્ષની સિદ્ધિઓ અને આવનાર સમયનો રોડમેપ છે. દેશની આઝાદીને 75 વર્ષ થયા છે ત્યારે આ 75 મુદ્દામાં આજે રજૂ થયેલા બજેટની ઝાંખી છે. આ…
- આપણું ગુજરાત
આવકવેરા વિભાગનો સૌરાષ્ટ્ર-કચ્છમાં ફરી તરખાટ, વિવિધ સ્થળોએ દરોડા
અમદાવાદઃ મોદી સરકારના છેલ્લા બજેટમાં વેપારીઓ માટે કઈ જાહેરાત થાય તે પહેલા જ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં આવકવેરાએ તરખાટ મચાવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ થયુ છે. મીડિયા અહેવાલો અનુસાર ગાંધીધામમાં શ્રીરામ સોલ્ટ અને કિરણ રોડલાઇન્સ પર દરોડા પડ્યા…
- નેશનલ
નાણા પ્રધાને કહ્યું કે આજે ભારત વિશ્વ શક્તિ તરીકે ઉભરી આવ્યું છે અને 2047 સુધીમાં એક વિકસિત રાષ્ટ્ર તરીકે ઉભરી આવશે
નવી દિલ્હી: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં તેમના બજેટની શરૂઆતમાં મોદી સરકારની છેલ્લા 10 વર્ષની ઉપલબ્ધિઓની જાહેર કરતા કહ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં અર્થતંત્રમાં ઘણા સકારાત્મક ફેરફારો જોવા મળ્યા છે. સરકારે કહ્યું હતું કે સબકા સાથ સબકા વિકાસ અને…
- નેશનલ
Budget 2024: લક્ષદ્વીપમાં ટૂરિઝમ ડેવલપમેન્ટ સહિત આ પ્લાન્સ છે મોદી સરકારના
નવી દિલ્હીઃ થોડા સમય પહેલા ભારત અને માલદીવ વચ્ચે રાજકીય ગરમાગરમી સર્જાઈ હતી. આ પાછળનું કારણ લક્ષદ્વીપની સુંદરતા હતી. લક્ષદ્વીપમાં પણ માલદીવ જેવા બિચ છે અને અહીં પણ પર્યટન વિકસિત થઈ શકે છે તે વાત ભારતના હજારોની સંખ્યામાં આવતા પર્યટકોથી…
- નેશનલ
‘Taxpayers’ને કોઈ રાહત ન મળી બજેટમાં, જાણો નાણા પ્રધાને શું કહ્યું
નવી દિલ્હીઃ ચૂંટણી વર્ષમાં બજેટ રજૂ થાય ત્યારે સ્વાભાવિક મધ્યમવર્ગ રાહ જોઈને બેઠો હોય કે તેમણે ભરવા પડતા ટેક્સના સ્લેબમાં કોઈ રાહત મળે, પરંતુ હાલમાં જ રજૂ થયેલા મોદી સરકારના આ ટર્મના છેલ્લા વચગાળાના બજેટમાં ટેક્સપેર્યસને આવી કોઈ રાહત મળી…
- નેશનલ
નાણા પ્રધાને કહ્યું કે જન ધન ખાતામાં પૈસા જમા કરીને 2.7 લાખ કરોડ રૂપિયાની બચત
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટની શરૂઆત કરતા કહ્યું હતું કે અત્યારની ભારતીય અર્થવ્યવસ્થામાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ 2014માં સત્તા સંભાળી ત્યારે ઘણા પડકારો હતા. ત્યારબાદ અર્થતંત્ર મજબૂત બને અને લોકોને રોજગારી મળી શકે…
- નેશનલ
Budget 2024: આવક વધી છે એટલી મોંઘવારી વધી નથીઃ નાણા પ્રધાને ભાષણમાં વર્ણવી મોદી સરકારની સિદ્ધિઓ
નવી દિલ્હીઃ દેશના લોકો મોંઘવારીથી પરેશાન છે, પરંતુ નાણા પ્રધાન નિર્મલા સિતારામણના ભાષણ અનુસાર દેશમાં જેટલી આવક વધી છે, તેના પ્રમાણમાં મોંઘવારી વધી નથી. સિતારામણ વચગાળાના બજેટ પહેલા સંસદભવનમાં ભાષણ આપી રહ્યા છે અને તેમનાં ભાષમમાં મોદી સરકારે હાંસિલ કરેલી…