- નેશનલ
છત્તીસગઢના બીજાપુરમાં 12 નકસલી ઠાર, 2 જવાન શહીદ
બીજાપુરઃ છત્તીસગઢના બીજાપુરના નેશનલ પાર્ક વિસ્તારમાં થયેલી અથડામણમાં 12 નકસલી ઠાર થયા હતા, જયારે 2 જવાન શહીદ અને 2 જવાન ઘાયલ થયા હતા. ઘટના સ્થળેથી ઘાયલોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે શું કહ્યું? પોલીસના એક વરિષ્ઠ…
- ઉત્સવ
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે: બુઢ્ઢા હોગા તેરા બાપ…! આવું કોઈ સંભળાવી જાય એ પહેલાં…
-સમીર જોશી માર્કેટિગની વ્યૂહરચનામાં એક મહત્વનું પાસુ એટલે નવા નવા સેગ્મેન્ટ ગોતવા. અમુક પ્રોડક્ટ કે સર્વિસ માટે અમુકસેગ્મેન્ટ નક્કી હોય અને લોકો તેને જ ટાર્ગેટ કરે. ઉદાહરણ તરીકે, બાળકોનાં રમવાનાં રમકડા, કોલ્ડ ડ્રિંક્સ યુવાનોને, ઇન્સ્યોરન્સ પુષ જે કમાય છે. સહજ…
- ઉત્સવ
ત્રિવેણી સંગમ: કુંભથી લઈને `ગ્રેમી’ સુધી!
કેન્વાસ -અભિમન્યુ મોદી અત્યારે બહુધા ભારતીયોનું હાલપૂરતું લક્ષ્ય છે – ત્રિવેણી સંગમ. કુંભમાં જઈને ત્રણ નદીઓના સંગમસ્થાને ડૂબકી લગાવવી, સ્નાન કરવું અને પુણ્ય કમાવવું ને જન્મારો સફળ કરવો. ત્રિવેણી સંગમ માટે ઉત્તરપ્રદેશ જવું પડે, પરંતુ ત્રિવેણીએ અમેરિકામાં પણ જયજયકાર બોલાવ્યો.…
- ઉત્સવ
ફોકસઃ કોંક્રિટના જંગલમાં પક્ષીઓ માટે બનાવ્યું ઘરમાં નાનું વન
-રશ્મિ શુક્લ વનવાસી પોપટ તુજને પિંજર કેમ ગમે?, આકાશે ઉડનારો ભાઇ, બંધન કેમ ગમે? બાળપણમાં બાલભારતીમાં આ કવિતા જોવા મળતી હતી. એ કવિતાનો ભાવાર્થ હતો કે પક્ષીઓને પિંજરામાં પૂરવાને બદલે તેમને મુક્ત આકાશમાં વિહરવા દેવા જોઇએ. તેમનું વિશ્વ એટલે પિંજરા…
- નેશનલ
વસંત પંચમી બાદ હવે અમૃત સ્નાન ક્યારે? જાણો તારીખ, મહત્વ
પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ભરાયો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થાની ડૂબકી લગાવવા માટે ત્રિવેણી સંગમમાં પહોંચી રહ્યા છે. મહાકુંભમેળામાં લોકો દરરોજ સ્નાન કરવા આવે છે પરંતુ કેટલાક ખાસ દિવસ એવા હોય છે જ્યારે શાહી સ્નાનની પરંપરા હોય છે. આ દિવસે…
- ઉત્સવ
વલો કચ્છ: લતાજીને કચ્છી બોલી ખૂબ મીઠી લાગતી
-ડૉ. પૂર્વી ગોસ્વામી છઠ્ઠી ફેબ્રુઆરી 2022ના સૂરોની રાણી લતા મંગેશકરજીની વિદાયથી સમગ્ર ભારત દેશ ગમગીન બન્યું હતું. કચ્છ સાથે એમની યાદો વાગોળતાં આજે લખવાનું નિમિત્ત બન્યું છે. લતાજીનાં માતા ગુજરાતી હોવાથી તેઓનો ગુજરાત સાથે તો નાતો હતો જ, કચ્છ સાથે…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : લાલો લાભ વગર ન લોટે
-હેન્રી શાસ્ત્રી મનુષ્યને લાભ દેખાતો હોય, પોતાનો જ્યાં સ્વાર્થ હોય ત્યાં સર્વસ્વ લૂંટાવી દેવા તૈયાર હોય છે. આજના ભૌતિક યુગમાં માત્ર પોતાનો લાભ જોવામાં આવે છે. સંવેદનાનું મહત્ત્વ ઘટતું ગયું છે. નિ:સ્વાર્થ સેવા એ ઉત્તમ ભાવના છે, પણ આજના સમયનું…
- નેશનલ
રાહુલ ગાંધીના મનમાં શું ચાલી રહ્યું છે? AAP સાથે હિસાબ સરભર કર્યા બાદ હવે કોનો વારો?
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના ગઈકાલે ચૂંટણી પરિણામો જાહેર થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીની હાર થઈ હતી. ભાજપે 27 વર્ષ બાદ ફરી સત્તા મેળવી હતી. કૉંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી. દિલ્હીમાં હાર બાદ હવે કૉંગ્રેસની નજર પશ્ચિમ બંગાળ પર…
- ઉત્સવ
ઊડતી વાત : આર્ટિફિશિયલ જજ કરે માગણીઓ મોર!
-ભરત વૈષ્ણવ જસ્ટ, આ સિનારિયાની કલ્પના કરો… આજથી ત્રીસ વરસ પછી 2055 ના સપ્ટેમ્બરની છઠી તારીખ….ભારતના કોઇ શહેરની કોર્ટ… સવારના સાડા દસે કેસમાં મુદત માંગવા બકાલા બજાર જેવો શોરબકોર. (‘બકાલા’ શબ્દ ન સમજાયો? આજની જનરેશનની ટર્મિનોલોજીમાં એનો અર્થ થાય વેજીટેબલ…