- નેશનલ
Akhunji Masjid: આ એક ગેરકાયદેસર માળખું છે કહીને ડીડીએએ દિલ્હીમાં અખુંદજી મસ્જિદને કરી જમીન દોસ્ત…
નવી દિલ્હી: 30 જાન્યુઆરીના રોજ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે DDA એ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં 600 વર્ષ જૂની અખુંદજી મસ્જિદને તોડી પાડી હતી. આ ઘટના બાદ બોર્ડ મેનેજમેન્ટ કમિટી દિલ્હી હાઈ કોર્ટમાં કેસ કર્યો છે જેના કારણે હાઈ કોર્ટે DDAને…
- ધર્મતેજ
ષટતિલા એકાદશી પર કરો આ ઉપાયો અને મેળવો ભગવાન વિષ્ણુની કૃપાદ્રષ્ટિ
આવતીકાલે એટલે કે છઠ્ઠી ફેબ્રુઆરીના ષટતિલા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે ષટતિલા એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવામાં આવે તો જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે. આ…
- નેશનલ
Vijay Shekhar Sharmaએ કહ્યું કે તમે Paytm પરિવારનો એક ભાગ છો, ચિંતા કરવાની જરૂર નથી
નવી દિલ્હી: RBIની કડકાઈ બાદ ઓનલાઈન પેમેન્ટ સર્વિસ આપતી કંપની Paytm પર અત્યારે સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. નોંધનીય છે કે ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા તેની બેંકિંગ શાખા (Paytm Payment Bank) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને ત્યારથી કંપનીના…
- નેશનલ
તો શું Punjab Governerનું પદ Kiran Bedi ને મળશે?
ચંદીગઢઃ પંજાબ અને હરિયાણાના પૂર્વ રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના રાજીનામા બાદ નવા રાજ્યપાલના નામને લઈને વિવિધ રાજકીય પક્ષોમાં અનેક અટકળો થઈ રહી છે. હાલમાં જ ભાજપના પ્રવક્તા ડૉ.કમલ સોઈએ પણ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું છે કે પંજાબના આગામી રાજ્યપાલ…
- આપણું ગુજરાત
મસ્કતના ગુજરાતીઓની પુકારઃ અમને આ સુવિધા આપે કેન્દ્ર અને ગુજરાતની સરકાર
અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં રજૂ થયેલા બજેટમાં રાજ્યને અન્ય રાજ્યો સાથે જોડવા અને રાજ્યના શહેરોને એક બીજા સાથે જોડવા એર કનેક્ટિવિટીને વિસ્તારવા માટે જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે ત્યારે દેશથી દૂર રહેતા મસ્કતવાસીઓને ફરી આશા જાગી છે કે તેમની ઘણા સમયની…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનની પોલ ખૂલી, ચૂંટણી પહેલા પોલીસ સ્ટેશન પર થયો આતંકવાદી હુમલો
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણી યોજાવાની છે, જે પહેલા આતંકવાદી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઈસ્માઈલ ખાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો છે, જેમાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા છે. ડેરા ઈસ્માઈલ ખાને જિલ્લાના એક…
- નેશનલ
અયોધ્યા મળી ગયું હવે બે મંદિર મળી જાય તો…ગોવિંદ દેવગીરી મહારાજે કહી આ મોટી વાત
પુણેઃ ખૂબ લાંબા ચાલેવા વિવાદ અને સંઘર્ષ બાદ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ (Ramjanmabhoomi-Babri Masjid)ના કેસમાં કોર્ટે મંદિર તરફી ચુકાદો આપ્યો હતો અને તાજેતરમાં અહીં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી છે. હવે મથૂરા (Mathura) અને કાશી (kashi)નો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે એક મોટો…
- આમચી મુંબઈ
Maharashtra: Sanjay Rautએ ફરી ફોડયો ફોટોબોમ્બ, આ વખતે શ્રીકાંત શિંદે નિશાના પર
મુંબઈઃ મહારાષ્ટ્રમાં રાજકારણમાં હંમેશાં ગરમાટો જ રહેતો હોય છે. તાજેતરમાં જ સત્તાધારી ત્રણ પક્ષમાંથી બે વક્ષ વચ્ચે થયેલા ઝગડા અને ગોળીબારને લીધે રાજકારણ ગરમાયું હતું તો ફરી એક નેતાનો એક ગુંડા સાથેનો ફોટો શેર કરી ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના રાજ્યસભાના સાંસદ…
- નેશનલ
ઝારખંડની રાજકીય લડાઈમાં આજે શક્તિ પ્રદર્શન, કયા નેતાઓ ચંપઈ સરકારનો સાથ આપશે….
ઝારખંડ: ઝારખંડના રાજકારણમાં સતત ઉથલપાથલ ચાલી રહી છે. ચંપઈ સોરેને ભલે નવા સીએમ તરીકે શપથ લીધા પરંતુ આજે પણ ચંપઈ સરકાર યથાવત રહેશે તે કહી શકાય નહી. હજુ તો હમણાં જ ચંપઈ સરકારે શપથ લીધા છે ત્યાં તો સાહિબગંજના જેએમએમના…
- આપણું ગુજરાત
Gujarat: જૂનાગઢમાં ભડકાઉ ભાષણ દેવા બદલ મુંબઈના મૌલાનાની ધરપકડ
જૂનાગઢઃ ગુજરાત પોલીસે રવિવારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા બદલ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની અટકાયત કરી હતી. મુંબઈ પોલીસે મૌલાના અને અન્ય બે વિરુદ્ધ આઈપીસીની કલમ 153 (સી), 505 (2), 188 અને 114 હેઠળ કેસ નોંધ્યો છે. સલમાન…