- ધર્મતેજ
વિષ્ણુ એટલે અખિલ બ્રહ્માંડના નિયંતા
અલૌકિક દર્શન -ભાણદેવભગવાન વિષ્ણુના મસ્તકની ચારે તરફ પ્રકાશનું વર્તુળ છે. પ્રકાશવર્તુળ દ્વારા ચતુર્થ પરિમાણ સૂચિત થાય છે. આ સ્થૂળ જગત ત્રિપરિમાણયુક્ત જગત છે. આ ત્રિપરિમાણયુક્ત જગતથી જે પર છે તે ચતુર્થ પરિમાણમાં છે તેમ કહી શકાય. ભગવાન વિષ્ણુની ચેતના આ…
- ધર્મતેજ
આ ‘મોહ’ની માયા છે
મનન -હેમંત વાળાસ્મશાનમાં રહેનાર વ્યક્તિ પણ કુટુંબીજનના મૃત્યુ વખતે રડે છે. જે વ્યક્તિ કાયમ સ્મશાનમાં રહેતી હોય, દરેકની અંતિમ સંસ્કાર વિધિમાં સંમિલિત થતી હોય, ચિતા તૈયાર કરીને અગ્નિદાહ માટે મદદરૂપ થતી હોય, મૃત વ્યક્તિના કુટુંબીજનોના ગયાં પછી ચિતાને ઠારતી હોય,…
- ધર્મતેજ
શાસ્ત્રોમાં એવાં સ્નાનનો એટલો મહિમા કેમ?
વિશેષ -રાજેશ યાજ્ઞિકઅમારા એક મિત્ર વિદેશમાં ગયા ત્યાં કોઈએ તેમને પ્રશ્ન કર્યો કે તમારા ધર્મમાં વાત વાતમાં નાહવાનું કેમ આવે છે?! પૂજા કરતા પહેલા નાહવાનું, મંદિરમાં જતાં પહેલા નાહવાનું, સ્મશાનમાં જઈને આવો ત્યારે નાહવાનું, મૃતકના ક્રિયા-કર્મ કરો તો નાહવાનું, ગ્રહણ…
- ઉત્સવ
સુખનો પાસવર્ડ : ફરિયાદ ઓછી કરો ને સંજોગો સામે ઝઝૂમો વધુ!
-આશુ પટેલ લેખ: થોડા સમય અગાઉ એક યુવાને મારા એક પરિચિત પાસેથી મારો મોબાઈલ ફોન નંબર મેળવીને સંપર્ક કર્યો. એણે કહ્યું, ‘મારું કુટુંબ ગરીબ છે એટલે મને ભણવાની બહુ તક મળી નથી. મારાં માતા-પિતા કોચિંગ ક્લાસની ફી ભરી શકે એમ…
- નેશનલ
Delhi Results: 2020ના રમખાણવાળા વિસ્તારોમાંથી ભાજપ-આમ આદમી પાર્ટીને કેટલી મળી સીટ?
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 48 અને આમ આદમી પાર્ટીએ 22 સીટ જીતી હતી. કૉંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી હતી. નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં 2020માં રમખાણ થયા હતા. અહીંયા…
- ઉત્સવ
સર્જકના સથવારે : પ્રતિભાવંત સર્જક જમિયત પંડયા ‘જિગર’
-રમેશ પુરોહિત જયાં થયું આપણી ઊર્મિઓનું મિલન રાગિણી ચોતરફ નૃત્ય કરતી રહી તેં લટોને વિખેરી તો તારા ખર્યા ચાંદ હસતો ગયો, રાત શરમાઈ ગઈ ગુજરાતી ગઝલને હર હાલમાં જીવતી રાખવા માટે શરૂઆતના ગઝલકારોએ જે સંઘર્ષ કર્યો હતો, તેનોm ઇતિહાસ લખવામાં…
- વેપાર
ફેબ્રુઆરી ન ફળ્યો આ મોટી કંપનીઓનેઃ પહેલા અઠવાડિયામાં જ કરોડો ડૂબ્યા
ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું તો પૂરું થઈ ગયું પણ પહેલા અઠવાડિયે દેશભરમાં ઘણી હલચલ જોવા મળી. દેશનું બજેટ આવ્યું, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, લોકસભાની અનેક બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા, આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો… અને ઘણું બધું બની…
- વેપાર
વર્ષ 2023-24ઃ દેશમાં ફર્ટિલાઈઝર્સના ઉત્પાદનમાં આટલા ટકાનો વધારો
નવી દિલ્હી: ગત નાણાકીય વર્ષ 2023-24માં દેશમાં ફર્ટિલાઈઝરનું કુલ ઉત્પાદન વર્ષાનુવર્ષ ધોરણે ચાર ટકા વધીને 503.35 લાખ ટનની સપાટીએ રહ્યું હતું. આજે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપતાં રાજ્યકક્ષાના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન અનુપ્રિયા પટેલે વર્ષ 2019-20થી 2023-24 સુધીની…