Devansh, Author at મુંબઈ સમાચાર | Page 57 of 843
  • ધર્મતેજ

    તમે જે ચાર વેદને કેદમાં પૂર્યા છે તેને મુક્ત કરો

    શિવ રહસ્ય -ભરત પટેલ(ગતાંકથી ચાલુ) અસુર દુર્ગમના પ્રકોપથી નદીઓ અને સમુદ્રો જળરહિત થઈ જતાં સંસારનાં સમસ્ત વૃક્ષ અને લતા સુકાઈ ગયાં, આનાથી પૃથ્વીવાસીઓનાં ચિત્તમાં દીનતા ઊભરાઈ આવી. સમસ્ત મનુષ્યોનાં અતિદુ:ખને જોઈ સપ્તર્ષિ દેવરાજ ઇન્દ્ર સમક્ષ પધારે છે. દેવરાજ ઇન્દ્ર, સપ્તર્ષિ…

  • ધર્મતેજવરુથિની એકાદશી આજે: રાતે કરો આ ઉપાય અને મેળવો શ્રીહરીની કૃપા

    વિષ્ણુ એટલે અખિલ બ્રહ્માંડના નિયંતા

    અલૌકિક દર્શન -ભાણદેવભગવાન વિષ્ણુના મસ્તકની ચારે તરફ પ્રકાશનું વર્તુળ છે. પ્રકાશવર્તુળ દ્વારા ચતુર્થ પરિમાણ સૂચિત થાય છે. આ સ્થૂળ જગત ત્રિપરિમાણયુક્ત જગત છે. આ ત્રિપરિમાણયુક્ત જગતથી જે પર છે તે ચતુર્થ પરિમાણમાં છે તેમ કહી શકાય. ભગવાન વિષ્ણુની ચેતના આ…

  • ધર્મતેજ"Woman listening to diverse perspectives in a group discussion, symbolizing acceptance"

    સત્યનું ઉચ્ચારણ કદાચ ન થાય, તો બીજાનાં સત્યનો સ્વીકાર કરવાનું શીખીએ

    માનસ મંથન -મોરારિબાપુधरम न दूसर सत्य समाना | आगम निगम पुरान बखाना ॥सत्य मूल सब सुक्रित | बेद पुरान बिदित मनु गाए ॥આપણે સાથે મળીને સંવાદ કરીશું. કોઈ ઉપદેશ નથી. આપણે સંવાદ કરીશું, કેમ કે આ શાસ્ત્ર સંવાદનું છે. જેમને…

  • ધર્મતેજMystical illustration of Moha's magic with spiritual symbols and glowing light effects.

    આ ‘મોહ’ની માયા છે

    મનન -હેમંત વાળાસ્મશાનમાં રહેનાર વ્યક્તિ પણ કુટુંબીજનના મૃત્યુ વખતે રડે છે. જે વ્યક્તિ કાયમ સ્મશાનમાં રહેતી હોય, દરેકની અંતિમ સંસ્કાર વિધિમાં સંમિલિત થતી હોય, ચિતા તૈયાર કરીને અગ્નિદાહ માટે મદદરૂપ થતી હોય, મૃત વ્યક્તિના કુટુંબીજનોના ગયાં પછી ચિતાને ઠારતી હોય,…

  • ધર્મતેજA person performing a spiritual bathing ritual near a river, symbolizing purity and devotion.

    શાસ્ત્રોમાં એવાં સ્નાનનો એટલો મહિમા કેમ?

    વિશેષ -રાજેશ યાજ્ઞિકઅમારા એક મિત્ર વિદેશમાં ગયા ત્યાં કોઈએ તેમને પ્રશ્ન કર્યો કે તમારા ધર્મમાં વાત વાતમાં નાહવાનું કેમ આવે છે?! પૂજા કરતા પહેલા નાહવાનું, મંદિરમાં જતાં પહેલા નાહવાનું, સ્મશાનમાં જઈને આવો ત્યારે નાહવાનું, મૃતકના ક્રિયા-કર્મ કરો તો નાહવાનું, ગ્રહણ…

  • ઉત્સવImage representing happiness and resilience

    સુખનો પાસવર્ડ : ફરિયાદ ઓછી કરો ને સંજોગો સામે ઝઝૂમો વધુ!

    -આશુ પટેલ લેખ: થોડા સમય અગાઉ એક યુવાને મારા એક પરિચિત પાસેથી મારો મોબાઈલ ફોન નંબર મેળવીને સંપર્ક કર્યો. એણે કહ્યું, ‘મારું કુટુંબ ગરીબ છે એટલે મને ભણવાની બહુ તક મળી નથી. મારાં માતા-પિતા કોચિંગ ક્લાસની ફી ભરી શકે એમ…

  • નેશનલDelhi Elections Results: What is the situation in the initial trend? Know who is ahead and behind

    Delhi Results: 2020ના રમખાણવાળા વિસ્તારોમાંથી ભાજપ-આમ આદમી પાર્ટીને કેટલી મળી સીટ?

    નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 48 અને આમ આદમી પાર્ટીએ 22 સીટ જીતી હતી. કૉંગ્રેસ ખાતું પણ ખોલી શકી નહોતી. દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપે સત્તા મેળવી હતી. નોર્થ-ઈસ્ટ દિલ્હીમાં 2020માં રમખાણ થયા હતા. અહીંયા…

  • ઉત્સવImage representing Jamiyat Pandya Jigar's creative work

    સર્જકના સથવારે : પ્રતિભાવંત સર્જક જમિયત પંડયા ‘જિગર’

    -રમેશ પુરોહિત જયાં થયું આપણી ઊર્મિઓનું મિલન રાગિણી ચોતરફ નૃત્ય કરતી રહી તેં લટોને વિખેરી તો તારા ખર્યા ચાંદ હસતો ગયો, રાત શરમાઈ ગઈ ગુજરાતી ગઝલને હર હાલમાં જીવતી રાખવા માટે શરૂઆતના ગઝલકારોએ જે સંઘર્ષ કર્યો હતો, તેનોm ઇતિહાસ લખવામાં…

  • મનોરંજનKareena Kapoor praised Alia but all eyes were actress' gown

    મેરેજ, ડિવોર્સ પર કરીના કપૂરે કરી ક્રિપ્ટીક પોસ્ટ તો લોકો…

    સૈફ અલી ખાન પર 16મી જાન્યુઆરીએ હુમલો થયા બાદ ખાન પરિવાર આ દુસ્વપ્ન જેવી ઘટનામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. કરીના કપૂર સોશિયલ મીડિયા પર પણ ઓછી જોવા મળે છે. તે જાહેર સ્થળોએ પણ હવે ઓછી જોવા મળે છે.…

  • વેપારAfter a flat opening today, there is a bullish mood in the stock market, Sensex and Nifty rise

    ફેબ્રુઆરી ન ફળ્યો આ મોટી કંપનીઓનેઃ પહેલા અઠવાડિયામાં જ કરોડો ડૂબ્યા

    ફેબ્રુઆરી મહિનાનું પહેલું અઠવાડિયું તો પૂરું થઈ ગયું પણ પહેલા અઠવાડિયે દેશભરમાં ઘણી હલચલ જોવા મળી. દેશનું બજેટ આવ્યું, દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા, લોકસભાની અનેક બેઠકોની પેટા ચૂંટણીના પરિણામો આવ્યા, આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો… અને ઘણું બધું બની…

Back to top button