- મનોરંજન
Happy Birthday: Kapoor familyના આ સભ્યના ભાગમાં સંઘર્ષ વધારે આવ્યો ને સફળતા ઓછી
Film industry હોય કે અન્ય કોઈપણ ક્ષેત્ર હોય પોતાના બળે નામ અને દામ કમાવવા અઘરા જ છે, પણ આજના બર્થ ડે સેલિબ્રિટીનું ખાનદાન ફિલ્મજગતમાં જ હોવા છતાં તેઓ જોઈએ તેટલી સફળતા ન મેળવી શક્યા અને આ સાથે વ્યક્તિગત જીવન પણ…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: રાજકોટમાં ટેસ્ટ મેચ શરુ થતાની સાથે આ વર્લ્ડ રેકોર્ડ બન્યો, ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર…
રાજકોટ: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની ત્રીજી મેચ શરુ થઇ ચુકી છે. આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હાલમાં બંને ટીમ સિરીઝમાં 1-1થી બરાબરી…
- નેશનલ
ઈલેક્ટોરલ બોન્ડની બંધારણીય માન્યતા પર આજે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, જાણો શું છે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ
નવી દિલ્હીઃ ચૂંટણી બોન્ડ યોજનાની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ આજે પોતાનો ચુકાદો આપવાની છે, જેના પર બધા રાજકીય પક્ષોની નજર છે. ગયા વર્ષે નવેમ્બરમાં, CJI ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી…
- ઇન્ટરનેશનલ
મુસ્લિમ રાજાની જમીન, ખ્રિસ્તી આર્કિટેક્ટે કર્યું કામ
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં અબુ ધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિર 1 માર્ચના રોજ જાહેર જનતા માટે ખુલશે. પીએમ મોદી બે દિવસની ટૂંકી મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પર્થમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન…
- નેશનલ
Farmers Protest: સરકાર અને ખેડૂતો વચ્ચે આજે ફરી બેઠક યોજાશે, આજે ખેડૂતો ટ્રેન રોકશે અને ટોલ પ્લાઝા ફ્રી કરાવાશે
નવી દિલ્હી: દિલ્હી તરફ કૂચ કરવા નીકળેલા પંજાબના ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચેના સંઘર્ષને કારણે શંભુ અને દાતાસિંહ સરહદ પર તણાવની સ્થિતિ છે. કુચના બુધવારે બીજા દિવસે પણ ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. ખેડૂતોએ હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, આ ખેલાડીને ડેબ્યૂ કરવાની તક મળી.
રાજકોટ: ટીમ ઈન્ડિયા ફરી એકવાર ઈંગ્લેન્ડ સામે ટક્કર માટે તૈયાર છે. ભારત અને ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે આજથી રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સિરીઝની ત્રીજી મેચ રમાશે.ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.…
- નેશનલ
ત્રણ મહાનુભાવોને ભારત રત્નની PM મોદીની જાહેરાતને વિપક્ષોએ પણ આવકારી, પરંતુ માયાવતી એ… જાણો કોણે શું કહ્યું?
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પી.વી. નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહ સાથે કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ સંસદીય દળની અધ્યક્ષ સોનિયા ગાંધીએ પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવને ભારત રત્ન આપવાની જાહેરાતને વધાવી…
- નેશનલ
Haldwani Violence: મહિલા પોલીસકર્મીઓએ પોતાનો જીવ બચાવવા કરવો પડ્યો વેશપલટો
હલ્દવાનીઃ Haldwaniમાં હિંસા ફાટી નીકળતા મહિલા પોલીસકર્મીઓ માટે પણ પોતાનો જીવ બચાવવો અઘરો થઈ પડ્યો હતો. હિંસામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે. અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. દરમિયાન, પોતાનો જીવ બચાવવા માટે, મહિલા પોલીસકર્મીઓએ સ્થાનિક મહિલાઓનો વેશ ધારણ…
- વેપાર
રૂપિયો નબળો પડતાં સોનામાં રૂ. ૩૦નો સુધારો, ચાંદી રૂ. ૬૩૩ ચમકી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોની તણાવની સ્થિતિને કારણે સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો…
- આમચી મુંબઈ
Central Railwayના પ્રવાસીઓ માટે ગૂડ ન્યૂઝઃ આ કોરિડોરનું પચાસ ટકા કામકાજ થયું પૂર્ણ
મુંબઈ: મુંબઈ સબર્બનના લોકલ ટ્રેનના નેટવર્કને વિસ્તારવા માટે રેલવે પ્રશાસન સક્રિયપણે કામ કરી રહ્યું છે, જેમાં મધ્ય રેલવેના મહત્ત્વના કોરિડોરનું લગભગ પચાસ ટકાથી વધુ કામ પૂરું થયું છે, જ્યારે આગામી 2025ના અંત સુધીમાં તૈયાર થવાથી મેઈન લાઈન (કર્જત-બદલાપુર)ના પ્રવાસીઓને હાર્બર…