- ટોપ ન્યૂઝ
IND Vs ENG: Team India માટે આવ્યા Bad News, આ સ્ટાર ખેલાડી ત્રીજી ટેસ્ટમાંથી થયો બહાર…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે મોંકાણના સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ફેમિલીમાં સર્જાયેલી મેડિકલ ઈમરજન્સીને કારણે અશ્વિને પોતાનું નામ…
- નેશનલ
અયોધ્યા આવી અને જઈ રહેલી બે ટ્રેનો એક સાથે સ્ટેશન પર પહોંચી અને થયું કંઈક એવું કે…
22મી જાન્યુઆરી બાદથી તો અયોધ્યા જનારા ભક્તોની સંખ્યામાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ લાખો ભક્તો રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચે છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં રેલવે સ્ટેશન…
- નેશનલ
‘જે ક્યારેય રામ મંદિર બનાવવા ઈચ્છતા નહોતા એ લોકો હવે બોલે છે જય સીયારામ’ PM મોદીએ કોના પર કર્યો હુમલો?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હરિયાણાના રેવાડીમાં આજે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતા. આ અવસરે PM મોદીએ વિશાળ જનસભાને સંબોધિ હતી. તે સમયે તેને રેવાડીની પોતાની જૂની યાદ તાજી કરતાં કહ્યું કે…
- આપણું ગુજરાત
Gujarat University: વડા પ્રધાનની ડિગ્રી સંબંધિત બદનક્ષી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે શુક્રવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની બે અરજીઓ ફગાવી દીધી હતી. આ અરજીઓમાં અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમની સામે કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં જારી કરાયેલા સમન્સને…
- સ્પોર્ટસ
ભારત 445 રને ઑલઆઉટ, નવોદિત ધ્રુવ જુરેલ અને પીઢ ખેલાડી અશ્વિનની 77ની ભાગીદારી
રાજકોટ: ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટવાળી સિરીઝમાં 1-1ની બરાબરીમાં રહ્યા પછી અહીં શરૂ થયેલી ત્રીજી મૅચના બીજા દિવસે ભારતનો પહેલો દાવ 445 રને પૂરો થયો હતો. ગુરુવારના પહેલા દિવસે રોહિત શર્મા (131) અને રવીન્દ્ર જાડેજા (112)ની દમદાર સદી અને બન્ને વચ્ચેની…
- વેપાર
ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૭૬નો અને ચાંદીમાં રૂ. ૭૩૩નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં આર્થિક ડેટાઓ સાધારણ નબળા આવ્યા હોવાથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૨.૪ ટકા જેટલા…
- મનોરંજન
Udaan Fame Actressનું Heart Attackથી નિધન, ફેન્સ અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું…
શુક્રવારનો દિવસ બી ટાઉન માટે અપશુકનિયાળ નિવડ્યો હતો, કારણ કે એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હિન્દી ટીવી સિરિયલ ઉડાનનાં નિર્માતા અને દિગ્ગજ અભિનેત્રી કવિતા ચૌધરી (Kavita Chaudhary)નું 67 વર્ષની વયે હૃદય રોગનો હુમલો…
- રાશિફળ
12 વર્ષે વૃષભ રાશિમાં ગોચર કરશે ગુરૂ, આ ત્રણ રાશિના જાતકોને મોજ કરાવશે…જોઈ લો તમારી રાશિ તો નથી ને???
2024માં વધુ એક શુભ ગોચર થવા જઈ રહ્યું છે અને એને કારણે અમુક રાશિના લોકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. દેવતાઓના ગુરુ બૃહસ્પતિ લગભગ એક વર્ષ બાદ રાશિ પરિવર્તન કરે છે અને આવી પરિસ્થિતિમાં દરેક રાશિના જાતકો પર આ ગોચરની…
- સ્પોર્ટસ
IND vs ENG 3rd Test: ઇંગ્લેન્ડની ઇનિંગ 5/0ના સ્કોરથી શરૂ કરશે, ઓન-ફિલ્ડ અમ્પાયરે આ કારણે ટીમ ઈન્ડિયાને પેનલ્ટી ફટકારી
રાજકોટ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની સિરીઝની ત્રીજી મેચ(IND vs ENG 3rd Test) હાલ રાજકોટમાં રમાઈ રહી છે, ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધી હતો, ભારતે 400થી વધુ રન બનાવી લીધા છે. હવે ભારતની ઇનિંગ પત્ય બાદ…
- નેશનલ
Paytm Fastagને લઈને NHAIનો મોટો નિર્ણય, 2 કરોડ યુઝર્સ થશે અસર
Paytm ફાસ્ટેગને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અસર 2 કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. NHAI એ માત્ર 32 બેંકોને ફાસ્ટેગ ખરીદવાની અપીલ કરી છે.…