- આમચી મુંબઈ
NCP: ‘જો હું વરિષ્ઠ નેતાનો દીકરો હોત તો પાર્ટી પર મારો કંટ્રોલ હોત’ અજિત પવારે ફરી શરદ પવાર નિશાન સાધ્યું
મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના ભાગલા પડ્યા બાદથી મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર તેમના કાકા શરદ પવાર પર આવારનવાર આક્ષેપો કરતા રહે છે. ગઈ કાલે શુક્રવારે આડકતરી રીતે શરદ પવારનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જો તેઓ ‘વરિષ્ઠ’ નેતાના પુત્ર…
- ઇન્ટરનેશનલ
‘નવલ્નીની હત્યા માટે પુતિન જ જવાબદાર’, રશિયન રાષ્ટ્રપતિના કટ્ટર વિરોધીના મૃત્યુ પર બાઇડેને આપી પ્રતિક્રિયા
રશિયાની જેલમાં સજા ભોગવી રહેલા વિપક્ષી નેતા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી એલેક્સી નવલ્નીનું અચાનક અવસાન થયું છે. યામાલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે જેલમાં ચાલ્યા પછી નવલ્નીની તબિયત સારી નહોતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
આજે ISRO વધુ એક ઉપગ્રહ લોન્ચ કરશે, જાણો કેમ છે આ મિશન ખાસ
બેંગલુરુ: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે દેશને વધુ એક મોટી ભેટ આપવા જઈ રહ્યું છે. ISRO આજે શનિવારે વેધર સેટેલાઈટ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આજે લોન્ચ સફળ જશે તો, ભારત માટે હવામાનની પેટર્ન અંગે જાણકારી મેળવવું સરળ બનશે.…
- ટોપ ન્યૂઝ
IND Vs ENG: Team India માટે આવ્યા Bad News, આ સ્ટાર ખેલાડી ત્રીજી ટેસ્ટમાંથી થયો બહાર…
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા માટે મોંકાણના સમાચાર સામે આવી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના સ્ટાર પ્લેયર રવિચંદ્રન અશ્વિન ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ફેમિલીમાં સર્જાયેલી મેડિકલ ઈમરજન્સીને કારણે અશ્વિને પોતાનું નામ…
- નેશનલ
અયોધ્યા આવી અને જઈ રહેલી બે ટ્રેનો એક સાથે સ્ટેશન પર પહોંચી અને થયું કંઈક એવું કે…
22મી જાન્યુઆરી બાદથી તો અયોધ્યા જનારા ભક્તોની સંખ્યામાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. દરરોજ લાખો ભક્તો રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચે છે, પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં રેલવે સ્ટેશન…
- નેશનલ
‘જે ક્યારેય રામ મંદિર બનાવવા ઈચ્છતા નહોતા એ લોકો હવે બોલે છે જય સીયારામ’ PM મોદીએ કોના પર કર્યો હુમલો?
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ હરિયાણાના રેવાડીમાં આજે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતા. આ અવસરે PM મોદીએ વિશાળ જનસભાને સંબોધિ હતી. તે સમયે તેને રેવાડીની પોતાની જૂની યાદ તાજી કરતાં કહ્યું કે…
- આપણું ગુજરાત
Gujarat University: વડા પ્રધાનની ડિગ્રી સંબંધિત બદનક્ષી કેસમાં કેજરીવાલ અને સંજય સિંહને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે આજે શુક્રવારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની બે અરજીઓ ફગાવી દીધી હતી. આ અરજીઓમાં અમદાવાદની મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમની સામે કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં જારી કરાયેલા સમન્સને…
- સ્પોર્ટસ
ભારત 445 રને ઑલઆઉટ, નવોદિત ધ્રુવ જુરેલ અને પીઢ ખેલાડી અશ્વિનની 77ની ભાગીદારી
રાજકોટ: ઇંગ્લૅન્ડ સામે પાંચ ટેસ્ટવાળી સિરીઝમાં 1-1ની બરાબરીમાં રહ્યા પછી અહીં શરૂ થયેલી ત્રીજી મૅચના બીજા દિવસે ભારતનો પહેલો દાવ 445 રને પૂરો થયો હતો. ગુરુવારના પહેલા દિવસે રોહિત શર્મા (131) અને રવીન્દ્ર જાડેજા (112)ની દમદાર સદી અને બન્ને વચ્ચેની…
- વેપાર
ડૉલર નબળો પડતાં વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૭૬નો અને ચાંદીમાં રૂ. ૭૩૩નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાનાં આર્થિક ડેટાઓ સાધારણ નબળા આવ્યા હોવાથી આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ ૨.૪ ટકા જેટલા…
- મનોરંજન
Udaan Fame Actressનું Heart Attackથી નિધન, ફેન્સ અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું…
શુક્રવારનો દિવસ બી ટાઉન માટે અપશુકનિયાળ નિવડ્યો હતો, કારણ કે એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હિન્દી ટીવી સિરિયલ ઉડાનનાં નિર્માતા અને દિગ્ગજ અભિનેત્રી કવિતા ચૌધરી (Kavita Chaudhary)નું 67 વર્ષની વયે હૃદય રોગનો હુમલો…