- નેશનલ
An Evening in Paris: પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મુલાકાત કરી
પેરિસઃ પીએમ મોદી ફ્રાન્સની બે દિવસની મુલાકાત માટે સોમવારે પેરિસ પહોંચ્યા હતા જ્યાં તેઓ મંગળવારે ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI શિખર સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. ફ્રાન્સ સાથે વ્યુહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. ત્યારબાદ તેઓ અમેરિકાના બે દિવસના…
- સ્પોર્ટસ
IPL 2025 schedule: મુંબઈ કે અમદાવાદમાં નહીં રમાય પ્લે ઓફ મેચ! RR અને DC અંગે પણ મહત્વની અપડેટ
મુંબઈ: અગામી કેટલાક મહિનાઓ ક્રિકેટ ચાહકો માટે તહેવારથી ઓછા નહીં હોય, ICC ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025 ) શરુ થવાની છે. અહેવાલ મુજબ, IPLનું શેડ્યૂલ આવતા અઠવાડિયા સુધીમાં જાહેર કરવામાં આવશે. IPL 2025 21 માર્ચથી શરૂ થશે…
- આપણું ગુજરાત
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે કરી લાલ આંખ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને (local body election) હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ દરમિયાન ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે લાલ આંખ કરી છે. પક્ષે ટિકિટ ન આપતાં કેટલાક બળવાખોરોએ અપક્ષ દાવેદારી નોંધાવી હતી. ભાજપે આવા કાર્યકરો,…
- તરોતાઝા
પ્રાણાયામ પ્રાણમય શરીરના સ્વાસ્થ્યની જ વિદ્યા છે
તંદુરસ્તી-મનદુરસ્તી -ભાણદેવ (ગતાંકથી ચાલુ)(2) પૂરક રેચક દરમિયાન શ્ર્વાસનળીના મુખને બંધ કરવાનું નથી. તેથી નાદ ઉત્પદન્ન થશે નહીં. (3) પૂરક અને રેચકનું પ્રમાણ ઉજજાયીની જેમ 1:2 રાખવું. પ્રારંભમાં પૂરક 3 સેક્ધડનો અને રેચક 6 સેક્ધડનો કરવો. અભ્યાસ વધતાં આ સમયમર્યાદા ધીમેધીમે…
- તરોતાઝા
બાળકોમાં પણ હૃદયની સમસ્યા હોઈ શકે…
આરોગ્ય એક્સપ્રેસ -રાજેશ યાજ્ઞિકઆજના સમયમાં હૃદયરોગ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંથી એક છે તે આપણે સહુ જાણીએ છીએ. હંમેશાં એવું મનાતું આવ્યું છે કે હૃદયરોગ તો વયસ્કોને જ થાય- યુવાનને કે બાળકને ન થાય. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષોથી એવું જોવા-સાંભળવા પણ…
- તરોતાઝા
વરિષ્ઠ નાગરિકોનો આરોગ્ય વીમો પ્રીમિયમમાં વર્ષે 10 ટકા કરતાં વધારે વૃદ્ધિ નહીં થાય
નિશા સંઘવી જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ વીમાની જરૂર પણ વધતી જાય છે. જોકે, ઉંમર વધવાની સાથે સાથે જ્યારે વીમાના પ્રીમિયમમાં વધારો થાય ત્યારે ઘણું આકરું લાગે…આ વાતને ધ્યાનમાં રાખીને ‘ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ઇરડાઇ)એ…
- એકસ્ટ્રા અફેર
બિરેનસિંહે રાજીનામું આપવામાં બહુ મોડું કર્યું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મણિપુરના મુખ્ય પ્રધાનપદેથી અંતે એન. બિરેનસિંહે રાજીનામું આપી દીધું અને સારી વાત એ છે કે, બિરેનસિંહનું રાજીનામું સ્વીકારી પણ લેવાયું છે. મણિપુરમાં છેલ્લાં દોઢ વર્ષથી ચાલી રહેલી હિંસાને કારણે ભાજપની આબરૂનો ધજાગરો થઈ ગયેલો. વિપક્ષો સતત…
- તરોતાઝા
આ છે એક સિક્કાની બે બાજુ…
ગૌરવ મશરૂવાળા‘એક નચિંત રોકાણકાર મોટાભાગે વધુ જાણકાર, ધીરજવાન અને ઓછો ભાવુક અને મૂળભૂત સિદ્ધાંતોને સમજનારો હોય છે…’ આ વાત કરી છે વિશ્વભરમાં જાણીતા અને અતિ સફળ એવા ‘રોકાણકાર ગુરુ’ વોરેન બફેટે… એક ટીવી શો દરમિયાન મને રસપ્રદ પ્રશ્ન પૂછાયો હતો:…
- ધર્મતેજ
કુંભના મેળાથી પીડાકારક દૂરી
ચિંતન -હેમુ ભીખુઆમ તો આ બહાનું છે કે કુંભના મેળામાં જઈ શકવાની સંભાવના નથી. દ્રઢ ઈચ્છાશક્તિ હોય, સ્પષ્ટ હેતુ હોય, ગુરુદેવના માર્ગદર્શન માટે વિશ્વાસ હોય અને ઈશ્વરને પામવાની અપાર શ્રદ્ધા હોય તો માર્ગ તો નીકળે જ. એ સિવાય બધાં જ…
- ધર્મતેજ
તમે જે ચાર વેદને કેદમાં પૂર્યા છે તેને મુક્ત કરો
શિવ રહસ્ય -ભરત પટેલ(ગતાંકથી ચાલુ) અસુર દુર્ગમના પ્રકોપથી નદીઓ અને સમુદ્રો જળરહિત થઈ જતાં સંસારનાં સમસ્ત વૃક્ષ અને લતા સુકાઈ ગયાં, આનાથી પૃથ્વીવાસીઓનાં ચિત્તમાં દીનતા ઊભરાઈ આવી. સમસ્ત મનુષ્યોનાં અતિદુ:ખને જોઈ સપ્તર્ષિ દેવરાજ ઇન્દ્ર સમક્ષ પધારે છે. દેવરાજ ઇન્દ્ર, સપ્તર્ષિ…