- નેશનલ
સંદેશખાલીમાં વધુ ગરમાશે રાજકારણ! બારાસત રેલીમાં મમતાને ઘેરશે પીએમ મોદી
પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણાનો સંદેશખાલી જિલ્લો ટીએમસી માટે સમસ્યા બની રહ્યો છે. ટીએમસીના નેતા પર મહિલાઓના યૌન શોષણનો આરોપ હોવાથી પોલીસ પ્રશાસનનું મૌન સીએમ મમતા બેનરજી માટે પડકારરૂપ સાબિત થયું છે. સંદેશખાલીમાં મહિલાઓ દ્વારા ચાલી રહેલા વિરોધના દબાણ હેઠળ…
- નેશનલ
KamalNath નહીં પકડે હાથમાં કમળ, પરંતુ દીકરા મામલે હજુ સસ્સપેન્સ કાયમ
ભોપાલઃ મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ અને સાંસદ પુત્ર નકુલનાથ કૉંગ્રેસ પક્ષ છોડી ભાજપમાં સામેલ થશે તેવી અટકળોએ જોર પક્ડયું હતું. ગઈકાલે પિતા-પુત્ર દિલ્હીમાં હોવાથી ભારે ઉત્સુકતા ફેલાઈ હતી, પરંતુ મળતી માહિતી અનુસાર કમલનાથ ભાજપમાં નહીં જાય. જોકે તેમના પુત્ર…
- નેશનલ
આજે પણ ED સમક્ષ હાજર નહીં થાય કેજરીવાલ, AAPએ આપ્યું કારણ
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ છઠ્ઠી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા નહોતા. એજન્સીએ દિલ્હી લીકર કૌભાંડ કેસમાં કેજરીવાલને છઠ્ઠુ સમન્સ જારી કર્યું હતું અને તેને આજે એટલે કે સોમવારે પૂછપરછ માટે હાજર…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ISISનો સ્લીપર સેલ સક્રિય હોવાની માહિતી મળતા ગુપ્તચર એજન્સીઓ સતર્ક
છેલ્લા કેટલાક મહિનામાં NIAએ મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ISIS માટે કામ કરતા ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં જે રીતે શંકાસ્પદોને પકડવામાં આવી રહ્યા છે, તેનાથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મહારાષ્ટ્રમાં ISISનો મોટો સ્લીપર સેલ સક્રિય છે.…
- નેશનલ
રાજસ્થાનમાં બીફની ઓનલાઇન ડિલીવરી મામલે ચાર પોલીસકર્મી સસ્પેન્ડ
જયપુરઃ રાજસ્થાનના જયપુર રેન્જ આઈજીએ ગામડાઓમાં ખુલ્લેઆમ, બેરોકટોક ચાલતા બીફ માર્કેટ અને ગૌહત્યા સામે કડક કાર્યવાહી કરી છે. અહીંના આઈજી ઉમેશ ચંદ્ર દત્તાએ પહેલા વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું અને પછી બેદરકારી બદલ તેમના જ વિભાગ સામે મોટી કાર્યવાહી કરી હતી.…
- ઇન્ટરનેશનલ
Pakistan Elections: પછીની સમસ્યાઓનો આવતો નથી અંત, હવે ટ્વીટર બંધ કરવાનો આક્ષેપ
લાહોરઃ પાકિસ્તાનના જનરલ ઈલેક્શન પહેલા અને પછી સમસ્યાઓ જ ઊભી થઈ રહી છે. ચૂંટણીમાં ગેરરીતિઓના આક્ષેપ બાદ સ્થિતિ થાળે પડવાનું નામ લેતી નથી. ઈન્ટરનેટ મોનિટર NetBlocks એ અહેવાલ આપ્યો છે કે સત્તાવાળાઓએ ચૂંટણીમાં છેતરપિંડીના અહેવાલો બહાર આવ્યા બાદ પાકિસ્તાનમાં સોશિયલ…
- નેશનલ
પાંચ એકર જમીન પર ફેલાયેલા કલ્કિ ધામ મંદિરનો PM મોદી આજે કરશે શિલાન્યાસ
લખનઊઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કિ ધામ મંદિરનો શિલાન્યાસ કરશે. આ મંદિરનું નિર્માણ શ્રી કલ્કિ ધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે, જેના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. તેઓ પહેલી ફેબ્રુઆરીએ પીએમ મોદીને મળ્યા…
- નેશનલ
આ ચાર પાક પર MSP ની ગેરંટી, 5 વર્ષનો સમયગાળો, મોનિટરિંગ માટે પોર્ટલ…સરકારની નવી ફોર્મ્યુલા ખેડૂતો માનશે?
નવી દિલ્હીઃ સરકાર અને ખેડૂતો વચ્ચે સકારાત્મક વાટાઘાટોનો ચોથો રાઉન્ડ થયો હતો. આ બેઠક અંગે મળતી મુજબ સરકાર પાંચ વર્ષ માટે ચાર પાક પર MSP આપવા તૈયાર છે. સરકારે કહ્યું કે જો ખેડૂતો મસૂર દાળ, અડદની દાળ, તુવેર દાળ અને…
- નેશનલ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા ચંડીગઢ મેયરની ચૂંટણીમાં થઇ ગયો ખેલો!
ચંડીગઢઃ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંડીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગરબડનો આરોપ લગાવીને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. બંને પક્ષોએ ભાજપ પર છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની છે. સુનાવણી પહેલા ચંડીગઢના…
- સ્પોર્ટસ
સુનીલ ગાવસકર કેમ BCCI પર ગુસ્સે થયા?
રાજકોટ: સામાન્ય રીતે ક્રિકેટ ક્ષેત્રની કોઈ મોટી હસ્તીનું કે કોઈ મહાનુભાવનું નિધન થાય કે કોઈ મોટી કરુણાંતિકા બને તો ખેલાડીઓ અંજલિ આપવા હાથ પર કાળી પટ્ટી પહેરીને રમે છે. 13મી ફેબ્રુઆરીએ અવસાન પામેલા ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન અને વડોદરાના રાજવી પરિવારના…