- નેશનલ
UP accident: યુપીના કાસગંજમાં મુસાફરોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકી, 15નાં મોત
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. મુસાફરોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી તળાવમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ગ્રામજનો અને પોલીસકર્મીઓ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.મળતી માહિતી મુજબ, શનિવારે સવારે…
- નેશનલ
ખેડૂતો બાદ હવે મજૂરોએ પણ શરૂ કર્યું આંદોલન, જાણો શું છે તેમની માંગણીઓ
પંજાબના ખેડૂતો હરિયાણા બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ખેડૂતો દિલ્હીમાં પ્રવેશવા માંગે છે. આ દરમિયાન પંજાબના ભૂમિહીન મજૂરોએ પણ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. ભૂમિહીન મજૂરોએ ‘મજદૂર જોડો પૈદલ યાત્રા’ શરૂ કરી છે. આ માટે શ્રમિકો પગપાળા કે…
- નેશનલ
રેલવે તરફથી આવ્યા મોટા સમાચાર, ડેઇલી પેસેન્જર્સને આપવામાં આવી રાહત
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોને સુવિધા આપવા માટે એક પછી એક અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. છેલ્લા થોડા વર્ષમાં રેલ્વે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ ઝડપી ફેરફારો કરવામાં આવ્યા હતા. ટ્રેનોને તકનીકી રીતે મજબૂત બનાવવામાં આવી રહી છે. હવે રેલવે બોર્ડે…
- આમચી મુંબઈ
રવિવારના મેગાબ્લોકમાંથી મુંબઇગરાને મળશે રાહત
મુંબઇઃ મધ્ય રેલવેની મુખ્ય અને હાર્બર લાઈનો પર શનિવારે મધરાતે (23 કલાકે) સિગ્નલ સિસ્ટમમાં કેટલાક ટેકનિકલ કામો કરવા અને ઉપનગરીય રેલવે લાઈનો પર ટ્રેક રિપેર કરવા માટે મેગાબ્લોક લેવામાં આવશે. જેથી રવિવારે મુંબઈકરોને રાહત મળશે.મધ્ય રેલવેના માટુંગાથી મુલુંડ સ્ટેશનો વચ્ચે…
- આપણું ગુજરાત
Bilkis Bano Case: ગુજરાત હાઈકોર્ટે વધુ એક બળાત્કારી અને હત્યારાના પેરોલ મંજૂર કર્યા, આ કારણે આપ્યા પેરોલ
અમદવાદ: ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે બિલ્કીસ બાનો કેસના દોષિત રમેશ ચાંદનાના 10 દિવસના પેરોલ મંજૂર કર્યા હતા. રમેશ ચાંદનાએ 5 માર્ચે તેના ભાણેજના લગ્નમાં હાજરી આપવાની છે. આ અંગે રમેશ ચાંદનાએ હાઈકોર્ટમાં અરજી કરીને પેરોલની માંગણી કરી હતી.દોષિત રમેશ ચાંદનાએ ગયા…
- નેશનલ
UCCના માર્ગે આસામ, હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એક્ટ નાબૂદ કર્યો
દિબ્રુગઢઃ આસામ પણ હવે ઉત્તરાખંડના માર્ગે ચાલી નીકળ્યું છે. આસામ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) તરફ પહેલું પગલું ભર્યું છે. રાજ્યની હિમંતા સરકારે મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાની…
- ઇન્ટરનેશનલ
Iran-Pakistan Tension: ઈરાને ફરી પાકિસ્તાનની સીમામાં ઘૂસીને ફરી હુમલો કર્યો, જૈશ અલ-અદલનો ટોચનો કમાન્ડર માર્યો ગયો
તેહરાન: ઈરાને ફરી એકવાર પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલો કર્યો છે. ઈરાનના મીડિયા અનુસાર, આ વખતે ઈરાનની સેનાએ ગ્રાઉન્ડ એટેક કરીને આતંકવાદી સંગઠન જૈશ અલ-અદલના ટોપ કમાન્ડરને મારી નાખ્યો છે. નોંધનીય છે કે તાજેતરમાં જ ઈરાને પાકિસ્તાનની સરહદ પર એર સ્ટ્રાઈક…
- નેશનલ
મમતાએ કૉંગ્રેસને નહીં બતાવી મમતા, બંગાળની તમામ 42 સીટો પર લોકસભા ચૂંટણી લડશે
કોલકાતાઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ ફરી એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે મમતા બેનરજીની પાર્ટી રાજ્યની તમામ 42 બેઠકો પર ચૂંટણી લડવા જઈ રહી છે. નોંધનીય છે કે છેલ્લા 24…
- નેશનલ
Farmers Protest: ‘વાતચીત દ્વારા ઉકેલ શોધવો જોઈએ…’ ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું નિવેદન
નવી દિલ્હી: કેન્દ્ર સરકાર અને વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતો વચ્ચે થયેલી વાટાઘાટોના અનિર્ણિત રહી છે. એવામાં ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે વાટાઘાટો દ્વારા ઉકેલ શોધવો જોઈએ અને કેન્દ્ર સાથે સતત વાતચીત ચાલી રહી…
- નેશનલ
Farmers Protest: દિલ્હી ચાલો કૂચ 29 ફેબ્રુઆરી સુધી મુલતવી, શુભકરણની યાદમાં આજે કેન્ડલ માર્ચ
નવી દિલ્હી: હરિયાણાને લગતી પંજાબની ખનૌરી બોર્ડર પર કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂત શુભકરણ સિંહના મોત બાદ ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે તેમને પૈસા નહીં…