- આમચી મુંબઈ
…નહીં તો વર્ષાની બહાર વડાં પાંઉ વેચીશુંઃ હોકર્સ ફેડરેશન
મુંબઈઃ રાજ્યમાં ફેરિયાઓના ધોરણની અમલબજાવણી કરવામાં સરકાર આંખ આડા કાન કરી રહી હોવાનો દાવો કરીને મહારાષ્ટ્ર ફેડરેશનના નેતૃત્વ હેઠળ ફેરિયાઓ 27મી ફેબ્રુઆરીના રોજ વર્ષા નિવાસસ્થાન ખાતે વડાં પાંઉ, ચા, ફળો અને શાકભાજીના સ્ટોલ્સ લગાવવાના છે. ફેરિયાઓના ધોરણ માટે ઓગસ્ટ ક્રાંતિ…
- નેશનલ
IPC, CrPc, એવિડન્સ એક્ટના સ્થાને 3 નવા ફોજદારી કાયદા આ તારીખથી અમલમાં આવશે, સરકારે કરી જાહેરાત
નવી દિલ્હી: તાજેતરમાં સાંસદમાં ત્રણ નવા ફોજદારી કાયદા બનવવાના આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ ઇન્ડિયન પીનલ કોડ(IPC), ક્રિમિનલ પ્રોસિજર કોડ (CrPC) અને એવિડન્સ એક્ટનું સ્થાન લેશે. કેન્દ્ર સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે આ ત્રણ કાયદાઓ 1 જુલાઈથી અમલમાં આવશે.આ…
- આમચી મુંબઈ
સાસુ હોય તો Nita Ambani જેવા, લગ્ન પહેલાં વહુ Radhikaને આપી આટલી મોંઘી ભેટ…
દેશના સૌથી શ્રીમંત ઉદ્યોગપતિ Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani And Radhika Merchantના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને પ્રી-વેડિંગ ફંક્શન્સની શરૂઆત પણ થઈ ગઈ છે. અનંત પોતાની બાળપણની ફ્રેન્ડ રાધિકા સાથે લગ્ન કરી રહ્યો છે પણ સાસુ નીતા…
- આમચી મુંબઈ
CM એકનાથ શિંદેને સોશિયલ મીડિયા પર ધમકી આપનાર આરોપીની પુણેથી અટક
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના દીકરા વિધાનસભ્ય શ્રીકાંત શિંદેને સોશિયલ મીડિયા પર ધમકી આપતી પોસ્ટ કરનાર એક વ્યક્તિની મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી. આ પોસ્ટ બદલ 19 વર્ષના એક યુવાનની પોલીસે અટક કરી તેની સામે ગુનો દાખલ કરવામાં…
- Uncategorized
ટૂંક સમયમાં ગાંધીનગર અને અમદવાદ વચ્ચે મેટ્રો દોડશે, બીજા તબક્કાની ટ્રાયલ રન શરૂ
અમદવાદ: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) એ શુક્રવારે ગાંધીનગર અને મોટેરા વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાની કામગીરી માટે ટ્રાયલ રન શરૂ કર્યા હતા. ગુરુવારે, ટ્રેન અને એન્જિન રોલઆઉટ કરવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ પ્રશાસન મેના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં આ…
- ઇન્ટરનેશનલ
યુએસમાં જાહ્નવી કંડુલા મૃત્યું કેસમાં પોલીસકર્મીને નિર્દોષ જાહેર, ભારતે વાંધો ઉઠાવ્યો
સીએટલ: યુએસમાં ભારતીય વિદ્યાર્થી જ્હાન્વી કંડુલાના મૃત્યુ કેસમાં પોલીસ અધિકારીને આરોપમાંથી મુક્તિ આપવામાં આવી હતી, તેની સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. સિએટલમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસનું કહેવું છે કે તેમણે સ્થાનિક પ્રસાશન સાથે આ બાબતને ભારપૂર્વક ઉઠાવી છે.23 જાન્યુઆરી, 2024ના રોજ,…
- મનોરંજન
Bony Kapoorએ જણાવ્યું Srideviના મૃત્યુનું કારણ, સમજાવી સમજાવીને થાકી ગયા હતા, પણ…
Hindi Film Indstry’s Famous Actress Srideviના નિધનને છ વર્ષ પૂરા થઈ ગયા હોવા છતાં આજે પણ એમના મૃત્યુના કારણનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર 24મી ફેબ્રુઆરી, 2018ના બાથટબમાં ડૂબી જવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. જોકે, ફેન્સ અને…
- સ્પોર્ટસ
ક્રિક્ટના મેદાન પર આવ્યો હાર્ટએટેક, ખેલાડીનું થયું મૃત્યુ
બેંગલૂરુમાં આયોજિત એજીસ સાઉથ ઝોન ટુર્નામેન્ટમાં એક આઘાતજનક ઘટના જોવા મળી હતી. કર્ણાટકના ક્રિકેટર કે હોયસલાનું 34 વર્ષની વયે હાર્ટ એટેકને કારણે દુઃખદ અવસાન થયું હતું. તમિલનાડુ અને કર્ણાટક વચ્ચેની આ રસપ્રદ ટૂર્નામેન્ટમાં પ્રતિભાશાળી ખેલાડીના અકાળે અવસાનથી દરેકને આઘાત લાગ્યો…
- રાશિફળ
Shani Gochar: 2024ના અંત સુધીમાં આ ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થશે વૃદ્ધિ… જોઈ લો તમારી રાશિ તો નથી ને??
ન્યાયના દેવતા શનિ અન્ય ગ્રહોની સરખામણીએ ખૂબ જ ધીમી ગતિએ ગોચર કરે છે અને શનિ લગભગ અઢી વર્ષ સુધી એક જ રાશિમાં બિરાજમાન રહે છે. જ્યોતિષીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આગામી 10 મહિના સુધી શનિ કુંભ રાશિમાં જ ગોચર…
- નેશનલ
પત્નીના નામે પ્રોપર્ટી ખરીદનારાઓ માટે મોટા સમાચાર, હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય
અલાહાબાદઃ અલાહાબાદ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં કહ્યું છે કે પતિ દ્વારા પત્નીના નામે ખરીદેલી સંપત્તિને પારિવારિક સંપત્તિ ગણવામાં આવશે. અલાહાબાદ હાઈકોર્ટે મિલકતના એક વિવાદના કેસમાં એવો નિર્ણય લીધો છે કે પુરુષ દ્વારા તેની પત્ની (ગૃહિણી) ના નામે ખરીદેલી મિલકત કુટુંબની…