- આપણું ગુજરાત
સુરતમાં બેંક કર્મચારીએ ગળાફાંસો ખાધો, સુસાઇડ નોટમાં લખી ચોંકાવનારી વાત
સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં (surat news) આપઘાતના કેસમાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. શહેરમાં એક બેંક કર્મચારીઓએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. તેણે આપઘાત કરતાં પહેલાં લખેલી સુસાઇડ નોટ (suicide note) પણ સામે આવી છે. જેમાં તેણે ઉઘરાણીવાળાના ત્રાસથી…
- નેશનલ
બાપ રે! અંકિતા લોખંડેએ પતિને મારી દીધી થપ્પડ
કલર્સ ચેનલ પર આવતો રિયાલિટી શો લાફ્ટર શેફ્સ 2 હાલમાં ચર્ચામાં છે. અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈન બંનેએ લાફ્ટર શેફ્સ 2માં ભાગ લીધો છે અને આ શોમાં લોકોને ફરી એક વાર ‘બિગ બોસ’ જેવો શો જોવા મળ્યો હતો.…
- આપણું ગુજરાત
ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી થઈ લોન્ચ, રાજ્યમાં 50,000થી વધુ નવી નોકરીઓનું થશે સર્જન
ગાંધીનગરઃ ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦)નું (gujarat gobal capability centre policy) ગાંધીનગરના ગિફ્ટ સિટી (GIFT City) ખાતેથી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ GCC પોલિસી રાજ્યમાં હાઈ વેલ્યુ જોબ અને સ્કિલ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં આ સરકારી યોજનાનો હજારો લોકોએ લીધો લાભ, લોનની મર્યાદા વધારીને કરવામાં આવી રૂ. 25 લાખ
ગાંધીનગરઃ સરકાર દ્વારા લોકોના લાભાર્થે અનેક યોજના (government scheme) ચલાવવામાં આવે છે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લેતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા અમલી શ્રી વાજપાઇ બેંકેબલ યોજના (Shri Vajpayee Bankable Yojana) અંતગર્ત ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે ૭૪ હજાર…
- આમચી મુંબઈ
મુંબઈ મેટ્રો 2A, મેટ્રો- 7,નો 15 કરોડ પ્રવાસીઓએ લીધો લાભ, પરંતુ અપેક્ષા કરતા ફૂટફોલ ઓછો
મુંબઇઃ દહીસર અને અંધેરી વેસ્ટ વચ્ચે દોડતી મેટ્રો-2A અને દહીસર અને ગુંદવલીની વચ્ચે દોડતી મેટ્રો- 7ના રૂટ પર કુલ મુસાફરોની સંખ્યા હવે 150 મિલિયનને વટાવી ગઈ છે. આ બંને મેટ્રો લાઇન પર દરરોજ અઢી લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે…
- આમચી મુંબઈ
ઘણા સમય પછી ઠાકરે જૂથ માટે રાહતના સમાચારઃ તેમના આ સાંસદ વિરુદ્ધની અરજી કોર્ટે ફગાવી
મુંબઇઃ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઈશાન મુંબઈના સાંસદ સંજય દીના પાટીલ વિરુદ્ધ તેમના ચૂંટણી ફોર્મ મામલે થયેલી સમીક્ષા અરજીને હાઈકોર્ટે ફગાવી દેતા શિવસેના ઠાકરે જૂથને મોટી રાહત થઇ છે. કોર્ટે અગાઉ 26 નવેમ્બર 2024ના રોજ આ અંગેની અરજી ફગાવી દીધી હતી.…
- સ્પોર્ટસ
આજે બુમરાહની બાદબાકી થશે તો ટીમમાં કોણ? હર્ષિત, સિરાજ, શાર્દુલ, ક્રિષ્ના કે બીજું કોઈ?
મુંબઈ: આગામી 19મી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલી વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત અને બીજા દેશોએ પોતાની ટીમ જાહેર કરી ચૂકી છે અને ટીમમાં ફેરફાર કરવા સહિત કંઈ પણ નિર્ણય લેવા બાબતમાં આજે અંતિમ દિવસ છે અને બધા દેશોએ આજે આઈસીસીને…
- શેર બજાર
શેરબજારમાં ટેરિફના ડર વચ્ચે નીફ્ટી ૨૩,૩૦૦ની નીચે સરક્યો, આગળ શું?
નિલેશ વાઘેલામુંબઇ: યુએસ ટેરિફના વધતા ભય વચ્ચે ભારતીય બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે સતત પાંચમા સત્રમાં નીચા સ્તરે ગબડી રહ્યા છે. ખાસ કરીને બેન્કિંગ અને ઓટો શેરોમાં વેચવાલીનું વધુ દબાણ છે. નબળા વૈશ્વિક સેન્ટિમેન્ટે સ્થાનિક બજારના માનસ પર…
- નેશનલ
મહાકુંભમાં ડૂબકી ઈચ્છા અધૂરી રહી ગઈઃ ટ્રાફિક જામ અને ભીડને લીધે ગુજરાતના પરિવારો પાછા ફર્યા
અમદાવાદઃ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં (Mahakumbh 2025) આસ્થાની ડૂબકી લગાવવા મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી રહ્યા છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં લોકો મહાજામનો સામનો કરી રહ્યા છે. પ્રયાગરાજની આસપાસના 100 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. જેને લઈ ઘણા શ્રદ્ધાળુઓ શોર્ટ…