- સ્પોર્ટસ
IND vs ENG: ત્રીજા દિવસે કેપ્ટન રોહિત ફિલ્ડિંગ માટે મેદાનમાં ન આવ્યો, BCCIએ જણાવ્યું કારણ
ધરમશાલા: ઇંગ્લેન્ડ સામે ધર્મશાલામાં ચાલી રહેલી પંચમી ટેસ્ટ(INDvsENG 5th Test)ના ત્રીજા દિવસે કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) ફિલ્ડિંગ માટે મેદાનમાં આવ્યો ન હતો. BBCIએ સોશિયલ મીડિયા પર રોહિતની મેદાન પર ગેરહાજરી અંગે જાણકારી આપી છે. BCCIના જણાવ્યા મુજબ રોહિતને પીઠમાં ખેંચાણ…
- નેશનલ
દેશને મળી દુનિયાની સૌથી લાંબી ડબલ લેન ટનલ, દૂર કરશે ચીનનો ઘમંડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશમાં વિશ્વની સૌથી લાંબી ટુ-લેન ટનલ દેશને સમર્પિત કરી છે. 2019માં પીએમ મોદીએ પોતે આ ટનલનું ભૂમિપૂજન કર્યું હતું. અંદાજે 825 કરોડ રૂપિયાના ખર્ચે આ ટનલ બનાવવામાં ચાર વર્ષ લાગ્યા છે.આ પ્રોજેક્ટમાં બે ટનલનો સમાવેશ થાય…
- નેશનલ
90% નારીવાદી ફિલ્મ નિર્માતાઓ ફ્રોડ છે, જાણો આમ કોણે અને કેમ કહ્યું?
અનુરાગ કશ્યપ બોલિવૂડના પ્રખ્યાત નિર્દેશકોમાંથી એક છે. તેઓ તેની ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘દેવ ડી’, ‘કેનેડી’ જેવી અન્ય ફિલ્મો માટે જાણીતા છે. અનુરાગ કશ્યપ માટે બીજી એક વસ્તુ જાણીતી છે તે એ છે કે અનુરાગ કશ્યપ સ્પષ્ટવક્તા છે. હાલમાં એક ઇવેન્ટ…
- નેશનલ
મધ્યપ્રદેશ સરકારની મહત્વપૂર્ણ ઇમારત રાજ્ય સચિવાલયમાં લાગી ભીષણ આગ
ભોપાલમાં આવેલા વલ્લભ ભવન રાજ્ય સચિવાલયમાં આજે એક વિશાળ આગ ફાટી નીકળી હોવાની માહિતી મળી છે. રાજ્ય સરકાર માટે આ ઇમારત ઘણી મહત્વપૂર્ણ ગણાય છે. આગને કારણે સરકારી દસ્તાવેજો પણ બળીને રાખ થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. સમાચાર એજન્સી…
- સ્પોર્ટસ
ટીમ ઈન્ડિયાનો આ ખેલાડી છે ભગવાન શિવનો પરમ ભક્ત, શરીર પર બનાવ્યા છે મહાદેવના ટેટૂ
સમગ્ર ભારતમાં મહાશિવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવ્યો. માન્યતાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવના લગ્ન માતા પાર્વતી સાથે થયા હતા. ભક્તોએ દિવસભર ઉપવાસ કરીને અને ભગવાન શિવનો જલાભિષેક કરીને ઉત્સાહપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરી હતીભારતીય ટીમનો એવો જ એક ખેલાડી…
- નેશનલ
PM મોદીને લઈને લાલુ યાદવના નિવેદન પર INDIA અલાયન્સમાં પડી ફૂટ, ઓમર અબ્દુલ્લાએ કહ્યું- “Self-Goal”
બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર તેમના પરિવારને લઈને આપેલા નિવેદનને લઈને INDIA ગઠબંધનમાં હંગામો મચી ગયો છે. લાલુ પ્રસાદના ભત્રીજાવાદ અને પરિવારવાદના નિવેદન પર, જેકેએનસીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે, “હું ક્યારેય તેમના…
- નેશનલ
Ayushman Bharat Scheme: private hospitalsને બખ્ખાં
મોદી સરકારની ઘણી યોજનાઓમાંની એક આરોગ્ય વીમા યોજના આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) 2018 માં શરૂ કરવામાં આવી હતી. ખાનગી હૉસ્પિટલોનો ખર્ચ સામાન્ય માણસને પોષાતો ન હોવાથી તેમને મદદ મળી રહે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં…
- મનોરંજન
Happy Birthday: જનરલ કોચમાં છાપું પાથરી ખોળામાં તબલા રાખી કરતા હતા મુસાફરી
તબલા ઉસ્તાદનો પર્યાય એટલે ઝાકીલ હુસૈન. આજે તેમનો 73મો જન્મદિવસ છે. તબલા પર તેમની એક થાપ પણ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. ઝાકિરે માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાની કલાનો ઝંડો ફરકાવ્યો છે. જીવનમાં આટલી પ્રસિદ્ધિ મેળવી હોવા…
- નેશનલ
સવાર સવારમાં કાઝીરંગામાં ફરવા નીકળ્યા પીએમ મોદી
ગુવાહાટી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના આસામ અને અરુણાચલ પ્રદેશની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદી આજે સવારે લગભગ પાંચ વાગે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. અહી એમણે હાથીની સવારી પણ કરી હતી અને જીપ સફારીનો પણ આનંદ માણ્યો હતો.…
- નેશનલ
Elvish vs Maxtern: એલ્વિશ ભાઈ પર મેક્સટર્ને કરી ફરિયાદ, પહેલા ‘જોઈ લેવાની ધમકી’ પછી મારપીટ, જાણો શું છે મામલો?
નવી દિલ્હી: સોશિયલ મીડિયા સ્ટારથી બિગ બોસ સુધીની સફર કરનાર એલ્વિશ યાદવનું (Elvish Yadava) નામ ફરી એકવાર વિવાદમાં છે. આ વખતે તેણે કથિત રીતે યુટ્યુબરને માર માર્યો છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. એલ્વિશની મારપીટનો વીડિયો સોશિયલ…