- નેશનલ
મહા કુંભમાં માઘ પૂર્ણિમાના પવિત્ર સ્નાનના અવસરે સીએમ યોગી આદિત્યનાથ વૉરરૂમમાં એલર્ટ પર
પ્રયાગરાજઃ મહાકુંભ મેળામાં માઘપૂર્ણિમાના પવિત્ર દિવસે અમૃત સ્નાન માટે માનવ મહેરામણ ઉમટ્યો છે. એમ માનવામાં આવે છે કે આજના દિવસે સંગમમા સ્નાન કરવાથી વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દેવી દેવતાઓ પણ સ્વર્ગમાંથી સ્નાન કરવા સંગમ તીર્થ પર આવે…
- ઈન્ટરવલ
…અંતે અમારા રાજુએ શેના કંકુના કર્યા!
વ્યાંગ-ભરત વૈષ્ણવ‘મને કશું સમજાતું નથી. હું શું કરું?’ રાજુએ હોઠ ફફડાવી અસ્પષ્ટ સ્વરે કશુંક કહ્યું. રાજુ હેમલેટ નાટકના પાત્ર મેકબેથ( ક્યારેક લેખમાં વિલાયતી સાહિત્યકાર અને કૃતિનો ઉલ્લેખ કરવો જોઇએ. તેનાથી લેખનું વજન વધે છે લેખકે ફેસબુક કે પાસબુક સિવાય કોઇ…
- ઈન્ટરવલ
તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા, સોલહ સત્રહ સિતારે સંગ બાંધ લાઉંગા
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રીપ્રેમમાં પડવા માટે માણસ વસંતઋતુ અથવા વેલેન્ટાઇનની રાહ જોતો નથી. પ્રેમમાં પડે છે ત્યારે એના મનમાં વસંતઋતુ ચાલતી હોય છે. એક અભ્યાસ એવું જણાવે છે કે માણસ પ્રેમમાં પડે છે ત્યારે નશામાં હોય એવો અનુભવ…
- નેશનલ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે! નવી સરકારની રચનાના સમીકરણો ખોરવાયા
નવી દિલ્હી: ઉત્તર પૂર્વીય ભારતના રાજ્ય મણિપુરમાં મે 2023થી શરુ થયેલી વંશીય હિંસા હજુ પણ અટકી (Manipur Violence) નથી, જેને કારણે રાજ્યની સરકાર પર સતત દબાણ વધી રહ્યું હતું. એવામાં મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહે રાજીનામુ આપવાની જાહેરાત કરી (M…
જમાઈને ગાઝા ગિફ્ટમાં આપવાના ટ્રમ્પના પ્લાનનું સુરસુરિયું…!
પ્રાસંગિક -અમૂલ દવેઆવો, આપણે એક યોજના પર વિચાર કરીએ. આ યોજનામાં ધારો કે તમારા ઘરનો કોઈ આપદામાં નાશ થાય તો તમને નવેસરથી ઘર બાંધવાને બદલે કહેવામાં આવે કે તમે આવા ક્ષતિગ્રસ્ત ઘરને બદલે બીજે હિજરત કરી જાઓ, જેથી અમે તમારી…
- ઈન્ટરવલ
પોલાદી ફટકો ટ્રમ્પની સૂચિત સ્ટીલ ટેરિફથી ભારતીય ઉદ્યોગને ફટકો પડશે અને નિકાસનું ગણિત બગડશે
કવર સ્ટોરી -નિલેશ વાઘેલાઅમેરિકાએ ટેરિફ વોરનું એલાન કરી દીધું છે ત્યારથી વિશ્ર્વભરના અર્થતંત્રો ચિંતામાં મૂકાઇ ગયા છે અને વૈશ્ર્વિક વેપારનું ગણીત ખોરવાઇ જવાની ભીતિ ઊભી થઇ છે. એ જ સાથે ખાસ કરીને પહેલેથી મુસીબતમાં સપડાયેલા ભારતના સ્ટીલ ઉદ્યોગની પણ ઊંઘ…
- આમચી મુંબઈ
Video: જોગેશ્વરી-ઓશિવરા ફર્નિચર માર્કેટમાં ભયંકર આગ; આટલી દુકાનો બળીને ખાખ
મુંબઈ: જોગેશ્વરી-ઓશિવરા ફર્નિચર માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાના (fire in Jogeshwari-Oshiwara furniture market) અહેવાલો છે. અહેવાલ મુજબ આજે મંગળવારે સવારે ફર્નિચર માર્કેટમાં એક ગોદામમાં રાખવામાં આવેલા લાકડામાં આગ લાગી હતી અને જોત જોતામાં આગે ભયંકર રૂપ ધારણ કરી લીધું હતું.…
- ગાંધીનગર
ગાંધીનગરમાં જાન લીલા તોરણે પાછી ફરી, જાણો શું છે સમગ્ર મામલો
ગાંધીનગરઃ રાજ્યમાં હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે. આ દરમિયાન ગાંધીનગરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. જાન લઈને પરણવા આવેલા વરરાજા લીલા તોરણે પાછા ફર્યા હતા. શહેરમાં રહેતી એક 23 વર્ષીય યુવતીને ચાર વર્ષ પહેલાં પરિણીત પુરુષ સાથે પ્રેમ…