- આપણું ગુજરાત
રાજકોટમાં Kanya Rashiના બે નેતાઓ વચ્ચે ટક્કરઃ કૉંગ્રેસ Purushottam Rupala સામે આ નેતાને આપશે ટિકિટ?
અમદાવાદઃ લોકસભા (Loksabah)ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે અને ગુજરાતની 26 લોકસભા બેઠકો પર ખરાખરીનો જંગ સાતમી મેના રોજ ખેલાવાનો છે ત્યારે ભાજપ (BJP) અને કૉંગ્રેસ (Congress) બન્ને પક્ષો માટે અમુક બેઠકો પર મજબૂત ઉમેદવાર ઊભા કરવા પડકાર બની…
- સ્પોર્ટસ
પાકિસ્તાનની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટનનું અવસાન: એક ઝઘડાને કારણે કારકિર્દી રોળાઈ ગઈ હતી
લાહોર: ગઈ કાલે બુધવારે પાકિસ્તાન ક્રિકેટ ટીમ(Pakistan Cricket team)ના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર ખેલાડી સઈદ અહેમદ(Saeed Ahmed)નું લાહોરમાં 86 અવસાન થયું. બુધવારે બપોરે તેમની તબિયત ખરાબ થતા, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું.…
- નેશનલ
કુંવારી યુવતી પર જો રંગ ઉડાવ્યો તો કરવા પડશે લગ્ન, હોળીને લઈને અહી છે અનોખી પરંપરા
સમગ્ર ભારતમાં હોળી-ધૂળેટીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવારમાં હોલિકા દહન અને રંગોથી રમવું તે મુખ્ય ઉજવણી છે (Holi 2024). પરંતુ દેશ ભરમાં આ તહેવારને અલગ અલગ પરંપરા અને માન્યતા સાથે ઉજવવામાં આવે છે. દેશના અલગ અલગભાગમાં તેની ઉજવણીઓ…
- સ્પોર્ટસ
IPLની મેચ પહેલા કેશવ મહારાજ ‘આ’ કારણે ફરી આવ્યો ચર્ચામાં
અયોઘ્યા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચનો આવતીકાલથી પ્રારંભ થશે ત્યારે તમામ ટીમ સુપર પ્રદર્શન માટે કમર કસી છે. પહેલી મેચ રોયલ ચેલેંજેર (RCB) અને ચેન્નઇ સુપર કિંગ (CSK) રમાશે એ પહેલા લખનઊ સુપર જાયન્ટ્સના વિદેશી ખેલાડીએ અયોધ્યામાં ભગવાન રામજીના દર્શન…
- શેર બજાર
શેરબજારમાં અમેરિકન કરંટ વચ્ચે તેજીનો ઉછાળો
નિલેશ વાઘેલામુંબઇ: શેરબજારમાં ફેડરલના નિર્ણય સાથે મળેલા અમેરિકન કરંટ વચ્ચે તેજીનો સારો ઉછાળો જોવા મળ્યો છે, અલબત્ત અત્યરેબા સુધારો લગભગ અડધો ધોવાઈ ગયો છે પરંતુ બજારનો અંડર ટોન મજબૂત જણાઈ રહ્યો છે.વિશ્વબજારમાં સુધારાનો સંકેત મળવાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે ગુરૂવારના…
- મનોરંજન
’28માં માળે હતા અને ધરતી ધણધણી…’ SS રાજામૌલિ અને તેના દીકરાએ જાપાનમાં અનુભવ્યો ભૂકંપ, જાણો શું કહ્યું?
ફિલ્મ નિર્માતા એસએસ રાજામૌલી (Filmmaker SS Rajamouli) અને તેમના પુત્ર SS કાર્તિકેય જાપાનના ભૂકંપમાંથી (earthquake in Japan) બચી ગયા હતા. જાપાનમાં ગુરુવારે 21 માર્ચે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. એસએસ કાર્તિકેયે સોશિયલ…
- નેશનલ
Patanjali Ayurveda: પતંજલિ આયુર્વેદે સુપ્રીમ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી, એફિડેવિટ દાખલ કરી કહી આ વાત
નવી દિલ્હી: ભ્રામક જાહેરાતો અને પ્રોડક્ટ્સ અંગે ખોટા દાવાઓ બદલ સુપ્રીમ કોર્ટે(Supreme Court) બાબા રામદેવ(Baba Ramdev) અને આચાર્ય બાલકૃષ્ણ (Acharya Balkrishna) તથા તેમની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદ(Patanjali Ayuved) કંપનીને નોટીસ ફટકારી હતી. આગામી સુનાવણી 2જી એપ્રિલના રોજ થવાની હતી, એ…
- આમચી મુંબઈ
ભાજપની મહાયુતીમાંથી નહીં મળી ટિકિટ તો નેતાઓ શરદ પવારના ચક્કર લગાવવા માંડ્યા, ભાજપના ગઠબંધનમાં મુશ્કેલી
મુંબઇઃ મહારાષ્ટ્રમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી વચ્ચે સીટ વહેંચણીની ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણા નેતાઓને લાગે છે કે તેમને ટિકિટ મળી શકશે નહીં. આ ડરને કારણે હવે તેઓએ વિપક્ષી છાવણી સાથે સંપર્કો…
- નેશનલ
31મી માર્ચે બેંક અને ઈન્કમ ટેક્સ ઓફિસ રજા નહીં રાખે
અમદાવાદઃ નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ હોવાથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તમામ બેંકોને રવિવારના દિવસે પણ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જોકે સામાન્ય સંજોગોમાં જાહેર જનતા માટેના કામકાજ આ દિવસે થતાં નથી, પંરતુ બેંકના આંતરિક કામકાજ માટે રવિવારે ખુલ્લી રાખવામાં આવે…
- સ્પેશિયલ ફિચર્સ
Chaitra Navratri 2024: આ વર્ષે ચૈત્ર નવરાત્રિ પર બની રહ્યા છે શુભ યોગ, જાણો ક્યારથી શરૂ થાય છે પ્રથમ નોરતું
સનાતન હિન્દુ ધર્મમાં નવરાત્રિનો મહિમા ઘણો છે. આ પવિત્ર ચૈત્ર માસમાં માતા દુર્ગા આદ્યશક્તિની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે.હિન્દુ પંચાગ મુજબ એક વર્ષમાં કુલ ચાર નવરાત્રિ આવે છે (Chaitra Navratri 2024). જેમાં ચૈત્ર નવરાત્રિ અને શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે…