- નેશનલ
‘તમને જેલમાં મોકલીશું’: જાણો દિલ્હીના મંત્રી સૌરભ ભારદ્વાજને કોર્ટે ચેતવણી કેમ આપી
નવી દિલ્હીઃ દિલ્હીના આરોગ્ય પ્રધાન અને આરોગ્ય સચિવને ક્લિનિકલ સંસ્થાઓના નિયમન માટે કાયદો ઘડવા અંગેના ન્યાયિક આદેશોનું પાલન ન કરવા બદલ ચેતવણી આપતા જણાવ્યું હતું કે તેમને જેલમાં મોકલી શકાય છે.કોર્ટે કાર્યવાહી દરમિયાન હાજર આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ અને આરોગ્ય…
- નેશનલ
Arvind Kejriwalની ધરપકડ થઇ તે દિલ્હી લીકર પોલિસી કેસનો ઘટનાક્રમ જાણો
દિલ્હી લીકર પોલિસી કેસમાં આખરે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ થઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે સાંજે તેમના ઘરે સર્ચ કર્યા બાદ તેમની ધરપકડ કરી હતી અને કેજરીવાલને એક રાત કેદમાં વિતાવવાની ફરજ પડી હતી. AAPના વકીલોએ સુપ્રીમ કોર્ટમાં તેમના…
- Uncategorized
Dhar Bhojshala Survey: ધારની ભોજશાળામાં ASI સર્વે શરુ; શુક્રવારની નમાઝને અસર નહીં થાય, જાણો શું છે વિવાદ
ભોપાલ: મધ્યપ્રદેશના ધારમાં આવેલી ભોજશાળા(Dhar Bhojshala) અંગે હિંદુ અને મુસ્લિમ પક્ષ પોતપોતાના દાવાઓ અંગે પુરાવા એકઠા કરવા આર્કીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા(ASI)ની ટીમે સર્વે શરૂ કર્યો છે. આજે શુક્રવારે સવારે 6:30 વાગ્યે ASIની પાંચ સભ્યોની ટીમ ભોજન શાળા પહોંચી હતી. સર્વે…
- નેશનલ
CM Kejriwal નહીં આપે રાજીનામું, જેલમાંથી ચલાવશે સરકાર! શું આ શક્ય છે? જાણો અહી
નવી દિલ્હી : કેજરીવાલની ધરપકડ (CM Kejriwal Arrested) બાદ આમ આદમી પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ મુખ્યપ્રધાન પદ પરથી રાજીનામું નહીં આપે (CM Kejriwal will not resign). મંત્રી આતિશીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ મુખ્યપ્રધાન હતા અને મુખ્યપ્રધાન રહેશે. કેજરીવાલ…
- નેશનલ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને સરકારે આપી મોટી ચેતવણી, નહીં કરી શકે આ બાબતનું પ્રમોશન
નવી દિલ્હી: સરકારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને ઓનલાઈન સટ્ટાબાજી અને સટ્ટાબાજીની રમતોને પ્રમોટ ન કરવા સૂચના આપી છે. IT અને પ્રસારણ મંત્રાલયે ઇન્ફ્લુએન્સર્સ કડક આદેશ આપ્યો છે કે તેઓએ સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારની ઓનલાઈન સટ્ટાબાજી અને જુગારની રમતો અથવા આવા…
- નેશનલ
Arvind Kejriwal Arrest: ED કેજરીવાલને આજે PMLA કોર્ટમાં રજૂ કરશે; AAPનું દેશવ્યાપી પ્રદર્શન
નવી દિલ્હી: દિલ્હી એક્સાઇઝ ડ્યુટી પોલિસી(Delhi excise policy) સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ ગઈ કાલે દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીન રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ(CM Arvind Kejriwal)ની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ બાદ AAP આજે દેશભરમાં વિરોધ પ્રદર્શન…
- સ્પોર્ટસ
IPL 2024 Flash: સીએસકેમાં ધોનીના શાસનનો અંત, અડધી કિંમતનો ગાયકવાડ ટીમનો નવો કૅપ્ટન
ચેન્નઈ: 2008માં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની શરૂઆત થઈ ત્યારથી માંડીને અત્યાર સુધી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ની કૅપ્ટન્સી મહેન્દ્રસિંહ ધોનીને સોંપવામાં આવી હતી, પરંતુ હવે તેના સ્થાને ઋતુરાજ ગાયકવાડને સીએસકેનો નવો કૅપ્ટન બનાવવમાં આવ્યો છે.27 વર્ષનો પુણેનો ગાયકવાડ ઓપનિંગ બૅટર છે.…
- આપણું ગુજરાત
…તો, રેગિંગ પીડિતો અને સાક્ષીઓને પણ સજા થશે, ગુજરાત સરકારનો ઠરાવ
અમદાવાદ: કોલેજના વિદ્યાર્થીઓમાં રેગીંગ(Raging)નું દુષણ ચિંતાજનક છે. કડક કાયદા અને જાગૃતિ માટેના અભીયાનોચલાવવા છતાં નિર્દોષ વિદ્યાર્થીઓ આ દુષણનો ભોગ બની રહ્યા છે. ગુજરાત સરકાર(Government of Gujarat)એ મંગળવારે રેગીંગ અંગે ગવર્નમેન્ટ રીઝોલ્યુશન(GR) જાહેર કર્યું હતું અને રાજ્ય સરકારે બુધવારે ગુજરાત હાઈ…
- મનોરંજન
ગોવિંદાએ 37 વર્ષ બાદ ફરીથી કર્યા લગ્ન
બોલિવૂડના જાણીતા અને પ્રભાવશાળી અભિનેતા ગોવિંદાએ તેમના લગ્નના 37 વર્ષ બાદ ફરીથી લગ્ન કર્યા છે. તેમના આ ખાસ પ્રસંગમાં ટેલેન્ટેડ અભિનેત્રી માધુરી દિક્ષીત અને અન્ના સુનિલ શેટ્ટી પણ હાજર હતા. હવે તમને એવો સવાલ થશે કે ગોવિંદાએ કોની સાથે લગ્ન…
- મનોરંજન
…તો Aishwarya Rai નહીં પણ આ એક્ટ્રેસ બની હોત Mrs. Bachchan!
જી હા, હેડિંગ વાંચીને તમે પણ તમારા મગજના ઘોડા દોડાવવા લાગ્યા ને કે કોણ છે એ એક્ટ્રેસ કે જે Bachchan Familyમાં Aishwarya Raiની જગ્યા લેવાની હતી અને આખરે શું થયું કે તેનું પત્તું કપાઈ ગયું? જો તમે વિચારી રહ્યા છો…