- નેશનલ
આજે 1લી એપ્રિલથી થઈ રહ્યા છે આ બદલાવ જે સીધી અસર કરશે તમારા ખિસ્સા પર, જાણો અહી
નવી દિલ્હી: આજે, 1લી એપ્રિલ 2024 થી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે (New Financial Year 2024-25) અને તેની સાથે દેશમાં ઘણા મોટા ફેરફારો (રૂલ ચેન્જ ફ્રોમ ટુડે) પણ લાગુ કરવામાં આવ્યા છે, જેનો સીધો સંબંધ તમારા ફાઈનેન્શિયલ હેલ્થ સાથે…
- નેશનલ
દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર સ્કૂલ વાન ટ્રક સાથે અથડાઈ, 11 બાળકોનો આબાદ બચાવ
આજે શનિવારે વહેલી સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે (Delhi–Meerut Expressway) પર ગંભીર અક્સ્માર સર્જાયો હતો. એક સ્કૂલ વાન અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, અકસ્માતમાં સ્કૂલ વાન ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે વાનમાં મુસાફરી કરી રહેલા 11 શાળાના બાળકોને ઈજા…
- મનોરંજન
બોક્સ ઓફિસ ‘Shaitaan’ના સકંજામાં, ત્રીજા સપ્તાહમાં પણ કમાણી કરી રહી છે
દર્શકો સમક્ષ કંઈક અલગ હટકે અને નવી વાત રજૂ કરવી એ ડિરેક્ટર વિકાસ બહેલ માટે ફાયદાનો સોદો સાબિત થયો છે. તેમની ફિલ્મ ‘Shaitaan’ની વાર્તા દર્શકોને ઘણી જ પસંદ આવી રહી છે. ‘Shaitaan’ આઠમી માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આજે…
- નેશનલ
2023 માં ભાજપે 40% કમિશન લીધું હોવાનો કૉંગ્રેસનો દાવો
બેંગલૂરુઃ માનહાનિના કેસના સંબંધમાં કૉંગ્રેસના નેતાઓને વિશેષ અદાલતે સમન્સ જારી કર્યાના એક દિવસ બાદ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિએ શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે 2023 માં ભાજપે 40% કમિશન લીધું હતું અને પાર્ટી પાસે આરોપોને સાબિત કરવા માટે જરૂરી દસ્તાવેજો છે.કોંગ્રેસે…
- નેશનલ
હજુ ચૂંટણીની જાહેરાતને 15 દિવસ નથી થયા ત્યાં EC ને મળી આટલી ફરિયાદ!
નવી દિલ્હીઃ ભારતીય ચૂંટણી પંચ (ECI) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેને 2024ની લોકસભા ચૂંટણીની જાહેરાત બાદથી આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન અંગે તેની cVigil એપ્લિકેશન દ્વારા 79,000 થી વધુ ફરિયાદો મળી છે. ચૂંટણી પંચે એમ પણ જણાવ્યું હતું કે આમાંથી…
- નેશનલ
‘મુખ્તાર અંસારી ગરીબોનો મસીહા હતો…’ જાણો કોણે આપ્યું આવું નિવેદન?
લખનૌ: “મુખ્તાર અંસારી રોબિનહૂડ હતા. તેઓ ગરીબોના મસીહા હતા.જે ગરીબોના અધિકારની વાત કરે છે, જે ગરીબોનો અવાજ ઉઠાવે છે, મીડિયા તેમને માફી માગનાર કહે છે.” (Mukhtar Ansari Robinhood) શોકમાં મોહમ્મદબાદ પહોંચેલા સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય મહેન્દ્ર નાથે (SP MLA Mahendra Nath)…
- ઇન્ટરનેશનલ
Baltimore Bridge Collapse: શિપ પર ભારતીય ક્રૂની મજાક ઉડાવતા ‘વંસવાદી’ કાર્ટૂનને કારણે વિવાદ, જાણો શું છે મુદ્દો
બાલ્ટીમોર: અમેરિકાના બાલ્ટીમોર શહેર(Baltimore)માં પેટેપ્સકો(Patapsco) પર આવેલા ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ(Francis Scott Key Bridge) સાથે અનિયંત્રિત થયેલું કાર્ગો જહાજ અથડાતાં પુલ તૂટી પડ્યો હતો, આ અકસ્માતમાં છ લોકોના મોત થયાના અહેવાલ છે. અકસ્માતગ્રસ્ત કાર્ગો જહાજના 22 ક્રૂ મેમ્બર્સ ભારતીયો હતા,…
- સ્પોર્ટસ
IPL 2024: કિંગ કોહલીની ઇનિંગ RCBને જીત ના આપવી શકી, KKR ટોપ-4માં, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024ની શરૂઆતમાં જ દર્શકોને રોમાંચક મેચ જોવા મળી રહી છે. ગઈ કાલે બેંગલુરુ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) વચ્ચે મેચ રમાઈ હતી. વેંકટેશ ઐયર અને સુનીલ નારાયણની તોફાની ઇનિંગ્સની મદદથી KKRએ RCBને…
- નેશનલ
Congress: કોંગ્રેસ પાસેથી રૂ.135 કરોડનો ટેક્સ વસુલવામાં આવ્યો, જાણો શા માટે થઇ કાર્યવાહી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Lok Sabha election) પહેલા કોંગ્રેસ(Congress) મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, આવકવેરા વિભાગે પાર્ટીના ખાતાઓ ફ્રિઝ કરી દીધા છે. એવામાં આવક વેરા વિભાગે કોંગ્રેસ પાસેથી રૂ.135 કરોડ રૂપિયાની રકમ વસુલી છે. ચૂંટણી પ્રક્રિયામાં રોકડના મોટા પાયે ઉપયોગને કારણે…
- નેશનલ
મુખ્તાર અંસારીના મૃતદેહને વતન લાવવામાં આવ્યો, આજે થશે તેની અંતિમ વિધિ
નવી દિલ્હી: Mukhtar Ansari Death મુખ્તારનો મૃતદેહ ગાઝીપુર જિલ્લાના મુહમ્દાબાદમાં તેના પૈતૃક નિવાસસ્થાને પહોંચ્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસની કડક સુરક્ષા વચ્ચે માફિયા મુખ્તાર અંસારીના મૃતદેહને (Mukhtar Ansari Body) બાંદાના પોસ્ટમોર્ટમ હાઉસથી ગાઝીપુર લાવવામાં આવ્યો છે. મૃતદેહનો કાફલો શુક્રવારે સાંજે 4:43…