- નેશનલ
દિલ્હીની લોકપ્રિય કચોરીની દુકાનમાં સ્પીડિંગ કાર ઘુસી અને પછી…
દિલ્હીના રાજપુર રોડ પર થયેલા એક ભયાનક અકસ્માતનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે. રવિવારે બનેલી આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ થયા હતા. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપી ડ્રાઇવર વકીલ છે. અકસ્માત સમયે તેની સાથે તેની પત્ની પણ હતી. પોલીસ દ્વારા…
- આપણું ગુજરાત
Parshottam Rupala: વિવાદ કેમ ઉકેલવો?BJPની મહામંથન બેઠક, ક્ષત્રિયો આકરા પાણીએ
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની ઉમેદવારોની યાદી બહાર પાડતા સમયે ભાજપે ક્યારેય નહીં વિચાર્યું હોય કે તેમના ગઢ એવા ગુજરાતમાં આવી સ્થિતિનો સામનો કરવો પડશે. ભાજપના ઘણા ઉમેદવારો પક્ષનો જ જાકારો સહન કરી રહ્યા છે, પરંતુ રાજકોટના ઉમેદવાર અને ભાજપના વરિષ્ઠ નેતા…
- રાશિફળ
સૂર્યગ્રહણ પહેલા શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિઓ થઇ જશે માલામાલ
વૈદિક જ્યોતિષમાં શનિને તમામ ગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે શનિએ કેવો ગ્રહ છે જે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે જો શાની કોઈપણ ગુસ્સે થાય તો તે રાજાને પણ રંગ બનાવી દે છે શનિ દર અઢી વર્ષમાં…
- મનોરંજન
Rupali Ganguliને આવી ગયું ઘમંડ? Anupama સિરિયલની ડાહ્યી વહુ પર ભડકી રહ્યા છે ફેન્સ
ટીવી સિરિયલોમાં સૌથી વધુ જોવાતી અને લગભગ ત્રણેક વર્ષથી ટૉપ પોઝિશન પર રહેતી ટીવી સિરિયલ અનુપમાની અનુપમા એટલે અભિનેત્રી રૂપાલી ગાંગુલીના તેવર જોઈને ફેન્સ ભડકી ગયા છે. પતિ વનરાજની બેવફાઈ અને અપમાન સામે માથું ઉચકીને પોતાનું જીવન નવેસરથી શરૂ કરનારા…
- નેશનલ
ED vs AAP: ED વધુ ચાર AAP નેતાની ધરપકડ કરશે? દિલ્હીના પ્રધાન આતિશીનો મોટો દાવો
નવી દિલ્હી: અરવિંદ કેજરીવાલની ધરપકડ (Arvind Kejriwal arrest) બાદ દેશભરમાં રાજકારણ ગરમાયું છે એવામ દિલ્હી સરકારમાં પ્રધાન આતિશી(Atishi)એ આજે મંગળવારે એક મોટો દાવો કર્યો હતો. તેમણે દાવો કર્યો કે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ કર્યા બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)…
- નેશનલ
પૂજામાં માથા પર નારિયેળ ફોડ્યું પછી…
હિંદુ ધર્મમાં મંદિરમાં પ્રસાદ તરીકે નારિયેળ ધરાવવામાં આવે છે. નારિયેળને દેવતાના ચરણમાં ફોડવામાં આવે છે, પણ તમે ક્યારેય કોઇને માથાથી નારિયેળ ફોડતા જોયું છે? કદાચ નહીં જોયું હોય. તો અમે તમને એક વીડિયો દર્શાવીએ, જેમાં એક વ્યક્તિ પૂજા દરમિયાન પોતાના…
- Uncategorized
ચીની એન્જિનિયરોએ પાકિસ્તાન છોડવા માંડ્યા તો પીએમ શાહબાઝે……
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરના એક હુમલામાં પાંચ ચીની એન્જીનિયરો માર્યા ગયા હતા, જેના પછી એવા અહેવાલ છે કે ઘણા ચીની નાગરિકો પાકિસ્તાન છોડવાની યોજના બનાવી રહ્યા છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના વડાપ્રધાન…
- નેશનલ
Vistara Crisis: વિસ્તારાની વધુ 38 ફ્લાઈટ્સ રદ, કેન્દ્ર સરકારે જવાબ માંગ્યો
નવી દિલ્હી: ભારતના ટાટા ગ્રૂપ અને સિંગાપોર એરલાઈન્સની સહ-માલિકીની વિસ્તારા એરલાઇન(Vistara Airline) છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે, એરલાઈનની સંખ્યાબંધ ફ્લાઈટ ડીલે અથવા કેન્સલ થઇ રહી છે. અહેવાલો મુજબ આજે મંગળવારે દેશના મહત્વના શહેરોમાંથી ઉપડતી 38 વિસ્તારા ફ્લાઇટ્સ…
- નેશનલ
કોણ કહે છે દહેજની સમસ્યા હવે રહી નથી? નોઈડાનો કિસ્સો જાણશો તો હચમચી જશો
નવી દિલ્હીઃ દેશમાં મહિલાઓ આગળ આવી રહી છે અને તેમની સ્થિતિમાં ઘણો ફેરફાર થયો છે, તેવી વાતો આપણે સાંભળીયે છીએ. મહિલાઓ શિક્ષિત અને સ્વનિર્ભર બનતી જાય છે તે વાત સાચી, પરંતુ હજુ દહેજ, જાતીય મતભેદ, જાતીય સતામણી, પારિવારિક હિંસા જેવા…
- નેશનલ
Ramanavami Mela: રામ નવમી દરમિયાન રામલલ્લા મંદિર 24 કલાક ખૂલું રહેશે! જાણો સંતોનું શું કહેવું છે
અયોધ્યા: રામ નવીન તહેવાર(Ramanavami) દરમિયાન અયોધ્યા(Ayodhya)ના નવનિર્મિત રામ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે એવી શકયતા છે. રામનવમીના મેળા દરમિયાન ત્રણ દિવસ સુધી રામ મદિરના દર્શન 24 કલાક ચાલુ રાખવાનાની માંગ ઉઠી છે, આ અંગે સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે કોઈપણ પૂજા…