- નેશનલ
‘ભાજપ હવે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે…’ આતિશીએ ફરી ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી (Delhi liquor policy) કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસ હેઠળ ED આમ આદમી પાર્ટી(AAP)ના નેતાઓ પર સતત કાર્યવાહી કરી રહી છે. એવામાં દિલ્હી સરકારના પ્રધાન આતિશી(Atishi Marlena)એ શનિવારે EDને કથિત મની લોન્ડરિંગ કેસોના સંબંધમાં ભાજપના…
- રાશિફળ
સોમવતી અમાસ પર રચાશે દુર્લભ યોગ, આ રાશિના લોકોને લાભ જ લાભ
હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવારે જ્યારે અમાસ આવે ત્યારે તો તેનું મહત્વ અનેકગણું વધી જાય છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાવસ્યા ગણાય છે. આ વર્ષે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની અમાવસ્યાની તિથિએ સોમવતી અમાવસ્યા આવે છે.…
- નેશનલ
Rameswaram Café Blast: કર્ણાટકના પ્રધાન ફેક ન્યુઝ ફેલાવી રહ્યા છે! ભાજપે કૉંગ્રેસને માફી માંગવા કહ્યું
કોંગ્રેસ શાષિત કર્ણાટક સરકારના પ્રધાન દિનેશ ગુંડુ રાવ(Dinesh Gundu Rao)એ દાવો કર્યો હતો કે રામેશ્વરમ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે એ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલો છે. ભાજપે આ આરોપોને ફાગાવી દેતા, કોંગ્રેસ સરકાર પર ફેક…
- નેશનલ
કારણ વિના વારંવાર સાસરુ છોડી ચાલી જતી પત્નીનો વ્યવહાર પતિ સામે ક્રૂરતાઃ કોર્ટ
નવી દિલ્હીઃ નવી દિલ્હી કોર્ટે એક ચૂકાદામાં પતિને છૂટાછેડા લેવાની પરવાનગી આપતા નોંધ્યું હતું કે કોઈ ખાસ કારણ વિના વારંવાર સાસરાનું કે પતિનું ઘર છોડી ચાલી જતી પત્નીનો આ વ્યવહાર પતિ સામે ક્રૂરતા છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની…
- નેશનલ
Delhi child trafficking: CBI એ દિલ્હીમાં દરોડા પાડી આઠ બાળકોને છોડાવ્યા, મહિલાની ધરપકડ
ચાઈલ્ડ ટ્રાફિકિંગ મામલે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(CBI)એ દિલ્હીના ઘણા વિસ્તારોમાં દરોડા પાડ્યા છે. અહેવાલો મુજબ CBIએ દરોડા પાડી NCR અને દિલ્હીમાંથી આઠ બાળકોને બચાવ્યા છે. પ્રારંભિક જાણકારી મુજબ આ મામલો નવજાત બાળકોની ખરીદી અને વેચાણ સાથે જોડાયેલો છે. આ કેસમાં…
- નેશનલ
PM મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસી નેતા પર FIR
નવી દિલ્હી: એક ચૂંટણી (Loksabha Election 2024) રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ કોંગ્રેસ નેતા ચરણદાસ મહંત (Charan Das Mahant’s) ની મુશ્કેલીઓ વધી ગઈ છે. હકીકતમાં, આ અઠવાડિયાની શરૂઆતમાં છત્તીસગઢના રાજનાંદગાંવમાં એક જાહેર…
- નેશનલ
મેનકાએ તેના પુત્રને ટિકિટ ન મળવા પર કહ્યું. કે, ‘જ્યારે વરુણે પીલીભીત છોડ્યું ત્યારે ત્યાંના લોકો ખૂબ રડ્યા…’
નવી દિલ્હી: મેનકા ગાંધીએ (Maneka Gandhi) સુલતાનપુરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે (Loksabha Election 2024 Sulatanpur). BJPએ તેમને ફરીથી અહીંથી ટિકિટ આપી છે, પરંતુ પીલીભીતથી તેમના પુત્ર વરુણ ગાંધીની ટિકિટ રદ કરી છે. આ પછી ભાજપે પીલીભીતથી જીતિન પ્રસાદને…
- નેશનલ
જેલ મુલાકાત વધારવા કેજરીવાલની માંગે EDએ કર્યો વિરોધ, કોર્ટને જણાવ્યુ આ કારણ
નવી દિલ્હી: અઠવાડિયામાં પાંચ વખત જેલમાં વકીલોને મળવા દેવાની કેજરીવાલની (CM Arvind Kejriwal) માંગનો વિરોધ કરતાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) કહ્યું કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવવા માંગે છે તેથી તેમને વિશેષ વિશેષાધિકારો આપી શકાય નહીં. EDની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કેજરીવાલની…
- આપણું ગુજરાત
‘હું મોદી સાથે છું, હું રૂપાલા સાથે છું…’ ના બેનરો હટાવાયા, ચૂંટણી પંચે કરી કાર્યવાહી
રાજકોટ: જેમ જેમ લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024) નજીક આવી રહી છે તેમ તેમ પોતાના નિવેદનોને લઈને નેતાઓની મુશ્કેલીઓ પણ વધી રહી છે. વાંધાજનક ટિપ્પણી કરનારા નેતાઓ સામે ચૂંટણી પંચ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના અહેવાલો પણ છે.…