- આપણું ગુજરાત
Salman Khan Firing Case: Mumbai Crime Branchને મળી મોટી સફળતા, જાણો લેટેસ્ટ અપડેટ્સ…
મુંબઈઃ Salman Khanના ઘરની બહાર થયેલાં ફાઈરિંગ કેસમાં મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ કેસની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે અને હવે ક્રાઈમ બ્રાન્ચને તેમના પ્રયાસોમાં મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાતના સુરતમાં આવેલી તાપી…
- ઇન્ટરનેશનલ
ઈરાનના રાષ્ટ્રપતિ પાકિસ્તાનની મુલાકાતે, ભારત, અમેરિકા સહીત દુનિયાભરની નજર
ઈરાને ઈઝરાયેલ પર રોકેટ્સ અને ડ્રોન્સ વડે હુમલો કર્યા બાદ મધ્યપૂર્વ વિસ્તારમાં તણાવ વધી રહ્યો છે. થોડા મહિનાઓ અગાઉ પાકિસ્તાન-ઈરાન સરહદ અંગે પણ વિવાદ ઉભો થયો હતો, એવામાં ઈરાનના રાષ્ર્ પતિ ઈબ્રાહિમ રાયસી પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા છે. રાયસી ત્રણ દિવસ…
- આપણું ગુજરાત
રાજકોટ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે મુકાબલો, અપક્ષ ઉમેદવાર અમરદાસે ફોર્મ પાછું ખેંચ્યું
રાજકોટ : ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ફોર્મ ચકાસણી દરમિયાન ઢગલા બંધ વાંધા રજુ કરનાર અપક્ષ ઉમેદવાર અમરદાસ ભીમદાસ દેસાણી જ અંતે ફસકી ગયા છે અને આજે તેમણે પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા રાજકોટની બેઠક ઉપર હવે 9 ઉમેદવારો…
- નેશનલ
બિલ ગેટ્સને ચા પીવડાવ્યા બાદ હવે ડોલી ચાયવાળો ક્યાં પહોંચી ગયો જુઓ…
ઈન્ટરનેટ સેન્સેશન ડોલી ચાયવાલાએ ગયા અઠવાડિયે દુબઈની મુલાકાત લીધી હતી અને બુર્જ ખલીફા ખાતે કોફીના કપનો આનંદ લીધો હતો. ઈન્સ્ટાગ્રામ પર, ડોલીએ તેની દુબઈ ટ્રીપનો એક વીડિયો શેર કર્યો જે વાયરલ થઈ રહ્યો છે કારણ કે તેણે તેને કેપ્શન આપ્યું…
- આપણું ગુજરાત
કેશોદ સમર્પણ હોસ્પીટલમાં સર્જાઈ દુર્ઘટના : લિફ્ટ પટકાતાં ચારને ઇજા – એકનું મોત
જૂનાગઢનાં કેશોદમાં ટ્રસ્ટની હોસ્પિટલમાં લિફ્ટ નીચે પટકાવાની ઘટના ઘટી છે, જેથી ભારે ભાગદોડ મચી જવા પામી હતી . આ દુર્ઘટનામાં ચાર લોકોને ઇજા થઈ છે તેમજ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજયું છે. કેશોદ શહેરમાં આવેલી સમર્પણ હોસ્પિટલમાં બપોરના સમયે લિફ્ટ…
- નેશનલ
તો આવી રીતે થયું Gangster મુખ્તાર અન્સારીનું મોત!, મુખ્તાર અંસારીના વિસેરા રિપોર્ટ આવી ગયો
લખનઊઃ gangster મુખ્તાર અન્સારીના કેસના એક મોટો વળાંક આવ્યો છે. 23 એપ્રિલ મંગળવારના રોજ તેનો વિસેરા રિપોર્ટ આવી ગયો છે, જેમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે તેને કોઈ ઝેર આપવામાં આવ્યું નથી. અગાઉ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સૂચવવામાં આવ્યું હતું કે…
- સ્પેશિયલ ફિચર્સ
આજે હનુમાન જયંતી ! જાણો આજના શુભ મુર્હુત અને બજરંગબલીની પૂજાની વિધિ
દર વર્ષે ચૈત્ર પુર્ણિમાના દિવસને હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આખા ભારતમાં હનુમાન જયંતિને ખૂબ ધામધૂમપૂર્વક મનાવવામાં આવે છે. હનુમાન જયંતિને હનુમાન જન્મોત્સવ કહેવો વધુ યોગ્ય રહેશે, કારણ કે હિન્દુ માન્યતાઓ મુજબ હનુમાનજી ચિરંજીવી છે. આજે પણ તેઓ સર્વ…
- સ્પોર્ટસ
‘ભાઇ તું રાજીનામું આપ’, Hardik Pandyaની નબળી કેપ્ટનશીપથી નારાજ ચાહકોએ RR સામે MIની હાર બાદ મચાવ્યો હંગામો
IPL-2024માં મુંબઈ ઈન્ડિયન્સનું ખરાબ ફોર્મ ચાલુ છે. ટીમને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. 22 એપ્રિલે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 9 વિકેટે હરાવ્યું હતું. રાજસ્થાન રોયલ્સને મેચમાં 180 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે ટીમે 18.4 ઓવરમાં માત્ર…
- નેશનલ
Kejriwal insulin row: કેજરીવાલને તિહાર જેલમાં ઇન્સ્યુલિન આપવામાં આવ્યું, સુગર લેવલ આટલું વધી ગયું હતું
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi Liquor policy) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) હાલ તિહાર જેલ(Tihar Jail)માં બંધ છે. એવામાં છેલ્લા કેટલાક દિવસોથી અરવિંદ કેજરીવાલની તબિયતની બાબતે રાજકીય માહોલ ગરમાયેલો છે. દાવો કરવામાં આવી…
- ઇન્ટરનેશનલ
Taiwan earthquake: તાઈવાનમાં ફરી ભૂકંપ, એક જ રાતમાં 80 આંચકાથી ધરતી ધણધણી ઉઠી
તાઈપેઈન: સોમવારે મોડી રાત્રે તાઈવાનની ભૂકંપના શ્રેણીબદ્ધ આંચકાને કારણે ધરતી ધણધણી ઉઠી હતી, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 આંકવામાં આવી હતી. ગઈ કાલે રાતે ભૂકંપના 80 આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે જાનહાનીના…