- નેશનલ
રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડતા સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાને નિર્ણયને લઈને સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે અમેઠીમાં હાર સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીને અમેઠીમાં જીતની કોઈ શક્યતા દેખાતી ન હતી. તેથી તે રાયબરેલી તરફ…
- નેશનલ
અરે બાપરે દીપડો ધુસી આવ્યો એરપોર્ટમાં અને પછી મુસાફરોએ કરી નાસભાગ
હૈદરાબાદઃ શહેરના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દીપડાના પ્રવેશને કારણે ખળભળાટ મચી ગયો છે. કલાકોની મહેનત બાદ સુરક્ષા દળોની ટીમે વન વિભાગની મદદથી દીપડાને કાબુમાં લીધો અને તેને એરપોર્ટ પરિસરમાંથી બહાર કાઢ્યો, ત્યારે જ ત્યાંના લોકોએ રાહતનો શ્વાસ લીધો. હવે…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયલ વિરુદ્ધ એક શબ્દ પણ નહીં સાંભળે આ મુસ્લિમ દેશ, વિરોધીઓની કરી ધરપકડ
મધ્ય પૂર્વના અખાતી દેશોમાં યુદ્ધની આશંકા વચ્ચે એક મુસ્લિમ દેશે હવે ઇઝરાયેલ વિરોધી ટિપ્પણીઓ સામે કાર્યવાહી કરવાનો શરૂ કર્યું છે. એવા અહેવાલો આવ્યા છે કે સાઉદી અરેબિયાએ ઇઝરાયલ વિરુદ્ધ નિવેદન આપનારા લોકોને ધરપકડ કરવાની કાર્યવાહી તે જ કરી દીધી છે.…
- નેશનલ
શાક્સગામ વેલીમાં ચીનના રોડ અંગે ભારતે વિરોધ નોંધાવ્યો, સેના બાંધકામની અસરોનું મૂલ્યાંકન કરશે
નવી દિલ્હી: ચીન શાક્સગામ વેલી(Shaksgam Valley)માં એક રોડનું નિર્માણ કરી રહ્યું છે, આ વિસ્તાર 1963માં પાકિસ્તાને ચીન(China)ને સોંપી દીધો હતો. ભારતે ચીનના આ પગલાનો વિરોધ નોંધાવ્યો છે, ભારતે ભારપૂર્વક કહ્યું કે તે ભારતીય ક્ષેત્રનો એક ભાગ છે. ભારતીય સેના શાક્સગામ…
- નેશનલ
Vande Bharat Express : રેલવેના મુસાફરો માટે ખુશખબર, આ 9 રૂટો પર ચાલશે સ્લીપર વંદે ભારત
નવી દિલ્હી : ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે એક સારા સમાચાર છે. વંદે ભારત એક્સપ્રેસ (Vande Bharat Express) જેવી ટ્રેન સુવિધા બાદ રેલ્વે વિભાગ દ્વારા હવે ટૂંકા અંતરની વંદે ભારત મેટ્રો ટ્રેન (Vande Bharat Metro) લોકલ ટ્રેનોની જેમ જ…
- મનોરંજન
એક ફિલ્મ અભિનેત્રી કે જેને ફિલ્મોથી લઈને સાંસદ સુધીની કારકિર્દી ઘડી…
બોલિવૂડની મહિલા સુપરસ્ટાર નરગીસ દત્તની કારકીર્દીની સફરમાં ખુબ વધારે યશકલગીઓ છે. ભારતીય સિનેમામાં તેમના અમૂલ્ય યોગદાન અને સિદ્ધીઓ માટે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા હતા. નરગીસ ભારતીય સિનેમાની પ્રથમ (Indian Cinema) અભિનેત્રી હતી જેને પદ્મશ્રી મળ્યો હતો. આ સિવાય નરગીસ દત્તએ…
- મનોરંજન
રૂ. પાંચ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કરી ધમાલ
બોલીવૂડના ફેમસ એક્ટર Rajkumar Rao પોતાની એક્ટિંગથી દર્શકોનું મનોરંજન તો કરે જ છે પણ એની સાથે સાથે જ તે જે પણ ફિલ્મમાં કામ કરે છે એમાં તે પ્રાણ પૂરી દે છે. Rajkumar Raoની ગણતરી ઈન્ડસ્ટ્રીના એવા અભિનેતાઓમાં કરવામાં આવે છે…