- નેશનલ
પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસ, સુરક્ષામાં ઘટાડાની વાત સરકારે સુપ્રિમ કોર્ટમાં સ્વીકારી
પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્વીકાર્યું છે કે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષાના અભાવે હત્યા કરવામાં આવી હતી. પંજાબ સરકારના વકીલ એડવોકેટ જનરલ ગુરમિંદર સિંહ ગેરીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં આ વાત સ્વીકારી છે. સુપ્રીમ કોર્ટમાં કબૂલાત કર્યા બાદ મૂસેવાલાના…
- Uncategorized
Lok Sabha Election 2024 : PM Modi આજથી બે દિવસ ઉત્તર પ્રદેશમાં કરશે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર
દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેવા સમયે પીએમ મોદી પણ દેશના મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. પીએમ મોદીએ ત્રીજા તબક્કાના મતદાન માટેના રાજયોમાં ચૂંટણી પ્રચાર પૂર્ણ કર્યા બાદ હવે ચોથા અને પાંચમા…
- Uncategorized
ગુજરાતમાં મતદાનના દિવસ સુધી પડશે આકરો તાપ; હવામાન વિભાગે આપી ચેતવણી
ગાંધીનગર : રાજ્યમાં ખુબ જ કાળઝાળ ગરમીનો પડી રહી છે, જેને લઈને મોટાભાગના શહેરોમાં તાપમાન ઊંચકાયું છે. રાજ્યમાં 3 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી પાર કરી ચુક્યું છે. જેમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.3 ડિગ્રી નોંધાયું છે. આવતીકાલથી રાજ્યમાં ફરીથી અતિભારે…
- નેશનલ
Telangana : રોહિત વેમુલાનો પરિવાર પોલીસના ક્લોઝર રિપોર્ટને કોર્ટમાં પડકારશે, સીએમને મળવાની પણ યોજના
હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી રોહિત વેમુલાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. રોહિત વેમુલાના પરિવારના એક સભ્યએ કહ્યું કે તેઓ 2016માં રોહિતના આત્મહત્યાના કેસમાં તેલંગાણા પોલીસના ક્લોઝર રિપોર્ટને કાયદાકીય રીતે પડકારશે. તેમના ભાઈ રાજા વેમુલાએ દાવો કર્યો હતો કે જિલ્લા કલેક્ટરે…
- ઇન્ટરનેશનલ
Nijjar Murder case: કેનેડામાં નિજ્જરની હત્યા કેસમાં ત્રણ શખ્સોની ધરપકડ; ભારત પર મોટો આરોપ
ઓટાવા: ગયા વર્ષે કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે(Surrey)માં ખાલિસ્તાની અલગાવવાદી આગેવાન હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Najjar)ની હત્યા બાદ કેનેડાની તપાસ એજન્સીઓ અને ખુદ વડા પ્રધાન જસ્ટીન ટ્રુડો(Justine Trudeau)એ ભારત પર આ હત્યા કરાવવાના આરોપ લગાવ્યા હતા, ત્યાર બાદથી બંને દેશો વચ્ચેના…
- સ્પોર્ટસ
MI vs KKR HIGHLIGHTS: શરૂઆત મુંબઈની, અંત કોલકાતાનો: 12 વર્ષે કેકેઆરનો વાનખેડેમાં વિજય
મુંબઈ: ‘બાર વર્ષે બાવો બોલ્યો’ આ કહેવત કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર)ને અચૂક લાગુ પડે. 2012ની સાલ પછી પહેલી વાર (છેક 12 વર્ષે) કેકેઆરની ટીમ વાનખેડે સ્ટેડિયમમાં જીતવામાં સફળ થઈ છે. શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઈ)ને 170 રનનો લક્ષ્યાંક આપ્યા પછી એને…
- મનોરંજન
88 વર્ષે ત્રીજી વખત લગ્ન કર્યા બોલીવૂડના આ દિગ્ગજ Actorએ, સોશિયલ મીડિયા પર ફોટો થયા વાઈરલ…
હેડિંગ વાંચીને તમે કંઈ પણ આડું અવળું વિચારો એ પહેલાં જ તમને ફોડ પાડીને જણાવી દેવાનું કે Bollywoodના દિગ્ગજ અભિનેતા Dharmendra Deol અને Dream Girl Hema Maliniએ ગઈકાલે એટલે કે બીજી મેના પોતાની 44મી Wedding Anniversary Celebrate કરી હતી. લગ્નની…
- સ્પોર્ટસ
IPL 2024: પ્લેઓફનો રોમાંચ ફિક્કો પડી શકે છે, ઇંગ્લેન્ડના આ 8 ખેલાડીઓને ટીમનો સાથ છોડવો પડશે
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2024 ટુર્નામેન્ટ તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે, આ સીઝનની પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ રમાશે. ત્યાર બાદ એલિમિનેટર મેચ 22મી મેના રોજ યોજાશે. આ સિઝનની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાવાની છે. પરંતુ…
- નેશનલ
જ્યારે Pakistani શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા રામલલ્લાના દર્શન કરવા, કહ્યું કાશ…
હેડિંગ વાંચીને આંખો પહોળી થઈ ગઈ ને? પણ હકીકત છે. પડોશી દેશ પાકિસ્તાનથી કેટલાક શ્રદ્ધાળુઓ અયોધ્યા ખાતે રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. એટલું જ નહીં તેમણે રામલલ્લાના દર્શન કર્યા બાદ તેઓ ભારતની સ્વતંત્રતા, રહેણી-કરણી અને પોતાના મન પ્રમાણે જીવવાની…
- નેશનલ
રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડતા સ્મૃતિ ઈરાનીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેઠી છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાને નિર્ણયને લઈને સ્મૃતિ ઈરાનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસે અમેઠીમાં હાર સ્વીકારી લીધી છે. રાહુલ ગાંધીને અમેઠીમાં જીતની કોઈ શક્યતા દેખાતી ન હતી. તેથી તે રાયબરેલી તરફ…