- નેશનલ
મણિશંકર અય્યરના નિવેદન પર વડાપ્રધાનનો પલટવાર “મરવા પડેલા લોકો દેશના મનને પણ મારી રહ્યા છે”
નવી દિલ્હી : વડાપ્રધાન નરેંદ્ર મોદીએ (Narendra Modi)ઓરિસ્સાના કંધમાલમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના (Mani Shankar Aiyar) “એટમ બોમ્બ”ના નિવેદન પર નિશાન સાધ્યું હતું. લોકસભા ચૂંટણીને લઈને એક સભાને સંબોધતા કહ્યું હતું કે આ મરવા પડેલા લોકો દેશના મનને પણ મારી…
- સ્પોર્ટસ
‘મારે શું મારા માટે તો આ છેલ્લી………’ રોહિતના વીડિયોએ હલચલ મચાવી દીધી
IPL 2024ની 60મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે શનિવારે રમાશે. આ મેચ પહેલા રોહિત શર્મા અને KKR કોચ વચ્ચેની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ વીડિયોમાં મુંબઈના પૂર્વ કેપ્ટનને એમ કહેતા…
- મનોરંજન
કુંવારાઓ…જાણીલો કૃતિને કેવો મુરતીયો જોઈએ છે
અભિનેત્રી કૃતિ સેન ( Kruti Senon) ને બોલીવૂડમાં ધીમે ધીમે સિક્કો જમાવ્યો છે. તેણે ઘણી સારી ફિલ્મોમાં ભૂમિકા ભજવી ને નામના મેળવી છે. બરેલી કી બરફી, મિની જેવી ફિલ્મોમાં લોકોએ તેને પસંદ કરી છે. તાજેતરમાં જ તે કરિના કપૂર અને…
- મનોરંજન
ઈવેન્ટમાં હાજરી આપવા માટે Orry વસૂલે છે એટલી ફી કે…
Bollywood Star Kidsનો Favouite Orry ઈન્ડસ્ટ્રીનો ના હોવા છતાં પણ ઈન્ડસ્ટ્રીની જાન બની ગયો છે. Orryનું પૂરું નામ Orhaan Awatramani છે. Orry પાર્ટી એનિમલ છે અને તે દરેક એજ ગ્રુપના સેલેબ્સ સાથે ચીલ કરતો જોવા મળે છે. ઓરી હાલમાં જ…
- મનોરંજન
લગ્ન વિના માતા બની, હવે બીજા સંતાનની તૈયારી કરી રહી છે ટીવી ક્વીન!
હાલમાં જ ફિલ્મો અને ટીવી જગતની ‘ક્વીન’ એકતા કપૂર વિશે એવા સમાચાર આવ્યા હતા કે તે બીજા બાળકની યોજના બનાવી રહી છે. એવી ચર્ચા હતી કે તે ફરી એકવાર સરોગસી દ્વારા માતા બનવા માંગે છે. એકતા કપૂર હાલમાં 48 વર્ષની…
- આપણું ગુજરાત
IFFCO, કાછડીયા, બનાસકાંઠા…ભાજપમાં વધતો જાય છે વિખવાદ
અમદાવાદઃ શિસ્ત અને પક્ષ પહેલાના નારા સાથે કામ કરતા ભાજપમાં વિખવાદો વધી રહ્યા છે. ચૂંટણી સમયે પણ પક્ષમાં આંતરિક નારાજગી હતી ત્યારે લોકસભાની ચૂંટણી કરતા પણ વધારે વિવાદ IFFCOની ચૂંટણીમાં સર્જાયો અને તેના પરિણામોએ ભાજપમાં બીજા વિવાદોને પણ ફરી સપાટીમાં…
- આપણું ગુજરાત
“મંદિર તૂટી શકે, આસ્થા નહિ” સોમનાથ મંદિરનો આજે સ્થાપના દિવસ
હિંદુ ધર્મના પ્રથમ જ્યોતિર્લીંગ અને દેશવિદેશમા વસતા લાખો ભાવિક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એટલે સૌરાષ્ટ્રના સમુદ્રકિનારે બિરાજમાન દેવાધીદેવ સોમનાથ. સોમનાથ એ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે તો સાથે સાથે યુગોના યુગના ગાળા બાદ પણ સનાતન તાકી રહેલી હિંદુ ધર્મની આસ્થાનું પતીક…
- સ્પોર્ટસ
IPLમાં સેન્ચુરીની પણ સેન્ચુરી!
અમદાવાદ: શુક્રવારે ગુજરાત ટાઇટન્સના ઓપનર્સ શુભમન ગિલ (104 રન, પંચાવન બૉલ, છ સિક્સર, નવ ફોર) તથા સાંઈ સુદર્શન (103 રન, 51 બૉલ, સાત સિક્સર, પાંચ ફોર)ની જોડીએ પોતાની ટીમને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ સામે શાનદાર વિજય તથા વિક્રમો અપાવવાની…
- Uncategorized
કપાટ ખુલતા જ ચાર ધામની યાત્રાએ પહોંચી ગઇ અભિનેત્રી….
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રા શુક્રવારથી શરૂ થઈ હતી અને કેદારનાથ ધામના કપાટ પણ ખુલી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારો લોકો આધ્યાત્મિક આશ્વાસન અને દૈવી આશીર્વાદ મેળવવા આવી ગયા છે. આ યાત્રા પર નીકળેલા યાત્રિકોમાં બોલિવૂડ અભિનેત્રી…
- નેશનલ
‘PoK’પાછુ લેવાને બદલે પાકિસ્તાન પાસે એટમ બૉમ્બ…. ઝારખંડમાં અમિત શાહની ગર્જના
કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભાજપના નેતા અમિત શાહે શુક્રવારે ઝારખંડના ખુંટીમાં એક જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરના નિવેદન પર કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ઝારખંડ…