- સ્પેશિયલ ફિચર્સ
ધોમધખતા તાપમાંથી ઘરે આવ્યા બાદ આ ચાર કામ ભૂલથી પણ ન કરો
એપ્રિલ મહિનાથી શરૂ થયેલો તાપ એટલો આકરો થયો છે કે જાણે સૂરજદેવતા ધરતી પર ખરેખર કોપાયમાન થયા હોય. વહેલી સવારથી મોડી સાંજ સુધી સખત ઉકળાટ અને આગ ધરતી ગરમી વચ્ચે લોકો જીવી રહ્યા છે. એક તરફ વાતાવરણની ગરમી અને બીજી…
- નેશનલ
બિહારમાં ખડગેનાં હેલીકોપ્ટરની તપાસને લઈને વિવાદ- કોંગ્રેસે ચૂંટણી પંચને કર્યા સવાલો
પટના : દેશમાં લોકસભા ચૂંટણીના માહોલની વચ્ચે બિહારના સમસ્તીપૂરમાં અને મુજજફરપૂરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. ત્યારે બીજા જ દિવસે કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટર ચેક કરાયું હોવાની ફરિયાદ ચૂંટણી પંચમાં નોંધાવી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપના નેતાઓને સ્વતંત્ર…
- નેશનલ
‘મુખ્તાર અંસારીને મરવાનું તો હતું જ’ જેલમાં ઝેર આપવાના આરોપો પર યોગી આદિત્યનાથનું નિવેદન
લખનઊઃ સમાજવાદી પાર્ટી અને વિપક્ષી નેતાઓ દ્વારા મુખ્તાર અન્સારીને જેલમાં ઝેર આપીને મારી નાખવાના આરોપો પર સીએમ યોગીએ પહેલીવાર મોટું નિવેદન આપ્યું છે. તેમણે ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને કહ્યું છે કે મુખ્તાર અન્સારીને મરવાનું તો હતું જ.…
- નેશનલ
“મા માટે શું લખું ?” છતીસગઢમાં મુખ્યમંત્રીએ Mother Day પર આ વિડીયો શેર કરી માતાઓને વંદન કર્યા….
રાયપુર : “મા માટે તો શું લખું ? મા એ તો સર્વને લખ્યા છે. માતૃ દિવસના શુભ અવસર પર રાજ્યની તમામ માતાઓને પ્રણામ કરું છુ.” છતિસગઢનાં મુખ્યપ્રધાન વિષ્ણુ દેવ સાયે મધર્સ ડેના રોજ તેમના સોશિયલ મીડયા પ્લેટફોર્મ પર એક વિડીયો…
- Uncategorized
Rajkumar Raoની Shrikantએ બે દિવસમાં આટલી કમાણી કરી
રાજકુમાર રાવ આ દિવસોમાં રાજકુમાર રાવ તેની ફિલ્મ શ્રીકાંતને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ ગઈ કાલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ દેશના લોકપ્રિય અંધ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના રોલમાં જોવા મળે છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવની એક્ટિંગ દર્શકોને…
- નેશનલ
Children in Jails: ભારતમાં બાળકોને જુવેનાઇલ હોમને બદલે જેલમાં રાખવામાં આવે છે, સંસ્થાનો ચોંકાવનારો દાવો
નવી દિલ્હી: લંડન સ્થિત એક સંસ્થાએ ભારતની જેલમાં બાળકોને ગેરકાયદેસર રીતે પુરવામાં આવતા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. સંસ્થાના અહેવાલ મુજબ 1 જાન્યુઆરી, 2016 થી 31 ડિસેમ્બર, 2021 સુધીના છ વર્ષના સમયગાળા દરમિયાન લગભગ 9,681 બાળકોને અયોગ્ય રીતે પુખ્તવયના કેદીઓની…
- નેશનલ
Chardham Yatraનો પ્રારંભ : બદ્રીનાથજીના કપાટ ખુલ્યા; યાત્રા પહેલા કરાવો રજીસ્ટ્રેશન
નવી દિલ્હી : હિંદુઓમાં ખુબ જ પવિત્ર ગણાતી ચારધામની યાત્રા (Chardham Yatra) શરૂ થઈ ગઈ છે. 10 મેના રોજ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતા. જો કે આ સમયે બદ્રીનાથના કપાટ નહોતા ખુલ્યા પરંતુ 12મી મેના રોજ બદ્રીનાથના…
- ઇન્ટરનેશનલ
Nijjar Murder case: નિજ્જર હત્યા કેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી
ઓટાવા: ગત વર્ષે કેનેડાના સરે(Surrey) શહેરમાં ખાલિસ્તાન અલગાવવાદી હરદીપ સિંહ નિજ્જર(Hardeep Singh Najjar)ની હત્યા કેસમાં કેનેડાની પોલીસે વધુ એક ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ કેસ હેઠળ આ ચોથી ધરપકડ છે. કેનેડા સતત આરોપ લગાવી રહ્યું છે…
- સ્પોર્ટસ
IPL 2024: દિલ્હી કેપિટલ્સે તેના નવા કેપ્ટનની જાહેરાત કરી, અક્ષર પટેલ RCB સામે ટીમની કમાન સંભાળશે
ઋષભ પંત પર એક મેચનો પ્રતિબંધ મુકાયા બાદ દિલ્હી કેપિટલ્સે તેમના નવા કેપ્ટનની જાહેરાત કરી હતી. મુખ્ય કોચ રિકી પોન્ટિંગના જણાવ્યા અનુસાર, અક્ષર પટેલ RCB સામે DCનો હવાલો સંભાળશે. નોંધનીય છે કે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન રિષભ પંત રવિવારે રોયલ ચેલેન્જર્સ…
- ઇન્ટરનેશનલ
સંસદ ભંગ,બંધારણ સ્થગિત…આ સમૃદ્ધ મુસ્લિમ દેશમાં એક વ્યક્તિએ સમગ્ર સત્તા ઉથલાવી દીધી
તેલ સમૃદ્ધ ખાડી દેશ કુવૈતમાં એક નવું રાજકીય સંકટ ઊભું થયું છે. કુવૈતના અમીરે શુક્રવારે દેશની સંસદ ભંગ કરી દીધી હતી. કુવૈતી મીડિયા અનુસાર, અમીરે સંસદ ભંગ કર્યા બાદ કેટલાક સરકારી વિભાગો પર નિયંત્રણ મેળવી લીધું છે. આ સિવાય અમીરે…