- નેશનલ
Arvind Kejriwal ને સુપ્રિમ કોર્ટ તરફથી આંચકો, વચગાળાની જામીન અરજી ફગાવાઇ
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)2 જૂને જ જેલમાં પરત જવું પડશે. વચગાળાના જામીન સાત દિવસ લંબાવવાની તેમની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રિમ કોર્ટના રજિસ્ટ્રારે સુનાવણી માટે અરજી સ્વીકારી નથી.અરવિંદ કેજરીવાલને 21 દિવસના વચગાળાના જામીન આપતાં…
- વેપાર
અદાણીની ભાગીદારીનો Paytmએ ઇનકાર કર્યો, કહ્યું કોઇ કરાર નથી કર્યા
નવી દિલ્હી : પેટીએમ (Paytm)ની પેરન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશન્સ એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે સ્પષ્ટતા કરીએ છીએ કે સ્ટેક ખરીદવાના સમાચાર માત્ર અટકળો છે અને કંપની આ સંબંધમાં કોઈપણ ચર્ચામાં સામેલ નથી. અમે હંમેશા સેબી (SEBI)…
- નેશનલ
હું સંબંધોનું બલિદાન આપી દઈશ: તો શું PM Modi માટે નવીન પટનાયક કામના રહ્યા નથી?
લોકસભાની ચૂંટણીનો હવે લગભગ અંતિમ તબક્કો આવી ગયો છે. પીએમ મોદી પણ તેમના અસલ મિજાજમાં આવી ગયા છે. તેઓમોટા મોટા મીડિયા હાઉસને ઇન્ટરવ્યુ આપી રહ્યા છે. હાલમાં જ એક ન્યુઝ એજન્સી સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે તેઓ ઓડિશાના…
- નેશનલ
Ram Rahim Singh સહિત ચાર લોકો રણજીતસિંહ હત્યાકાંડ કેસમાં નિર્દોષ જાહેર
ચંદીગઢ : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને(Ram Rahim Singh) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાના કેસમાં(Murder) નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે. હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટની સજા બદલી…
- નેશનલ
ઈન્દોરમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવાયા, મુસ્લિમ પ્રતિનિધિમંડળે વાંધો ઉઠાવ્યો
ઇન્દોર: ધાર્મિક સ્થાનો પર લાગેલા લાઉડ સ્પીકર(Loudspeakers at Religious places)ને કારણે થતા ઘોંઘાટને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. મધ્ય પ્રદેશ સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરતા ઇન્દોર શહેર(Indore city)ના વહીવટીતંત્રએ છેલ્લા બે દિવસમાં વિવિધ…
- મનોરંજન
રૂ.7000 કરોડના ક્રૂઝથી લઈને 800 VIP મહેમાનો સુધી, કંઇક આવો હશે અંબાણી પુત્રનો પ્રી વેડિંગ બેશ
દુનિયાના ધનકુબેરોની યાદીમાં સ્થાન પામતા અને એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકાનો બીજો આ… લા.. ગ્રાન્ડ પ્રી વેડિંગ બેશ આજથી ઇટાલીમાં શરૂ થવા જઇ રહ્યું છે. ગઇ કાલે અમે તમને માહિતી આપી જ…
- આપણું ગુજરાત
Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ
અમદાવાદ : રાજકોટના (Rajkot) ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ દિવસ બાદ ફોરેન્સિક નિષ્ણાતો 27માંથી માત્ર 13 સળગી ગયેલા મૃતદેહોની ડીએનએ(DNA) નમૂનાઓ પરથી ઓળખ કરી શક્યા છે. રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, 13 મૃતદેહોની ઓળખ કરાયેલા પૈકી સાત મૃતદેહો પરિવારોને સોંપવામાં…
- નેશનલ
Lok Sabha Election 2024 : પીએમ મોદી એ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાનમાંથી મળી રહેલા સમર્થન પર પ્રથમવાર નિવેદન આપ્યું
નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના(Lok Sabha Election 2024) છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજવવાનું છે. જે પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન(Pakistan) તરફથી સમર્થન મળવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર…
- ઇન્ટરનેશનલ
શું ઈઝરાયલના થઈ રહ્યા છે વળતાં પાણી ? રફાહ પર હુમલા બાદ ઈઝરાયલ પોતે જ પછતાયુ….
નવી દિલ્હી : ઇઝરાયલ (israel) અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં આજસુધી માનવસંહાર અટક્યો નથી. બંને દેશ વચ્ચે આજેપણ આકરી તણાવભરી પરિસ્થિતિ છે. આ દરમિયાન ઈઝરાયલ સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેણે હમસના ચીફ ઓફ સ્ટાફને ઠાર કર્યો છે. દક્ષિણી…