- નેશનલ
Ram Rahim Singh સહિત ચાર લોકો રણજીતસિંહ હત્યાકાંડ કેસમાં નિર્દોષ જાહેર
ચંદીગઢ : ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને(Ram Rahim Singh) પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે ડેરા મેનેજર રણજીત સિંહ હત્યાના કેસમાં(Murder) નિર્દોષ જાહેર કર્યા છે. હાઈકોર્ટે અન્ય ચાર આરોપીઓને પણ નિર્દોષ જાહેર કર્યા છે. હાઇકોર્ટે સીબીઆઇ કોર્ટની સજા બદલી…
- નેશનલ
ઈન્દોરમાં ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવાયા, મુસ્લિમ પ્રતિનિધિમંડળે વાંધો ઉઠાવ્યો
ઇન્દોર: ધાર્મિક સ્થાનો પર લાગેલા લાઉડ સ્પીકર(Loudspeakers at Religious places)ને કારણે થતા ઘોંઘાટને કારણે આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. મધ્ય પ્રદેશ સરકારના આદેશ મુજબ કાર્યવાહી કરતા ઇન્દોર શહેર(Indore city)ના વહીવટીતંત્રએ છેલ્લા બે દિવસમાં વિવિધ…
- મનોરંજન
રૂ.7000 કરોડના ક્રૂઝથી લઈને 800 VIP મહેમાનો સુધી, કંઇક આવો હશે અંબાણી પુત્રનો પ્રી વેડિંગ બેશ
દુનિયાના ધનકુબેરોની યાદીમાં સ્થાન પામતા અને એશિયાના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકાનો બીજો આ… લા.. ગ્રાન્ડ પ્રી વેડિંગ બેશ આજથી ઇટાલીમાં શરૂ થવા જઇ રહ્યું છે. ગઇ કાલે અમે તમને માહિતી આપી જ…
- આપણું ગુજરાત
Rajkot ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 માંથી 13 મૃતદેહોની ડીએનએ પરથી ઓળખ થઈ
અમદાવાદ : રાજકોટના (Rajkot) ગેમ ઝોન અગ્નિકાંડમાં ત્રણ દિવસ બાદ ફોરેન્સિક નિષ્ણાતો 27માંથી માત્ર 13 સળગી ગયેલા મૃતદેહોની ડીએનએ(DNA) નમૂનાઓ પરથી ઓળખ કરી શક્યા છે. રાજકોટના કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, 13 મૃતદેહોની ઓળખ કરાયેલા પૈકી સાત મૃતદેહો પરિવારોને સોંપવામાં…
- નેશનલ
Lok Sabha Election 2024 : પીએમ મોદી એ રાહુલ ગાંધી અને કેજરીવાલને પાકિસ્તાનમાંથી મળી રહેલા સમર્થન પર પ્રથમવાર નિવેદન આપ્યું
નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના(Lok Sabha Election 2024) છેલ્લા અને સાતમાં તબક્કાનું મતદાન 1 જૂનના રોજ યોજવવાનું છે. જે પૂર્વે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul Gandhi) અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન(Pakistan) તરફથી સમર્થન મળવાના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમવાર…
- ઇન્ટરનેશનલ
શું ઈઝરાયલના થઈ રહ્યા છે વળતાં પાણી ? રફાહ પર હુમલા બાદ ઈઝરાયલ પોતે જ પછતાયુ….
નવી દિલ્હી : ઇઝરાયલ (israel) અને પેલેસ્ટાઇન વચ્ચેના યુદ્ધમાં આજસુધી માનવસંહાર અટક્યો નથી. બંને દેશ વચ્ચે આજેપણ આકરી તણાવભરી પરિસ્થિતિ છે. આ દરમિયાન ઈઝરાયલ સેના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેણે હમસના ચીફ ઓફ સ્ટાફને ઠાર કર્યો છે. દક્ષિણી…
- નેશનલ
Bengaluru: પૉસ્ટ ઓફિસ બહાર અડધી રાત્રે મહિલાઓએ આ કારણે લગાવી લાંબી લાઈન
બેંગલુરુઃ દેશના ઘણા લોકો માટે 8,000 રૂપિયા ભલે બહુ મોટી રકમ ન હોય, પરંતુ એક ખૂબ જ મોટો વર્ગ છે જેમની માટે આ રકમ 80,000 જેવી છે. આ જ કારણે બેંગલુરુમાં general post office બહાર અડધી રાત્રે લાંબી કતાર લાગી.…
- આમચી મુંબઈ
Mumbai Fire: મુંબઈના ધારાવીમાં લાગી આગ, છ ઘાયલ
મુંબઇઃ ગુજરાતના રાજકોટ અને દિલ્હીમાં લાગેલી ભીષણ આગ બાદ હવે મુંબઈના ધારાવી વિસ્તારમાં પણ આગ લાગવાના સમાચાર આવ્યા છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવી વિસ્તારના એક ઈન્ડસ્ટ્રીયલ કમ્પાઉન્ડમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 6 લોકો ઘાયલ થયા…
- આપણું ગુજરાત
Gujarat Weather : ગૂજરાતમાં સારા વરસાદની હવામાન શાસ્ત્રીઓની આગાહી
ગાંધીનગર : હાલ ભારત અને બાંગ્લાદેશના દરિયાકિનારે રેમલ વાવાઝોડાએ ભારે તબાહી સર્જી છે, તેના લીધે અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે. વાવાઝોડાની અસરના પગલે આસામ, મેઘાલય, ત્રિપુરામાં ભારે વરસાદ પડી રહ્યો છે. રેમલ વાવાઝોડાની અસરો વરસાદની પેટર્ન પર થઈ…