- મનોરંજન
અંબાણી પરિવારના સેલિબ્રેશનમાં આ વખતે છે ટોગા પાર્ટી, જાણો એમાં શું હોય છે
વિશ્વના ધનકુબેરોમાં સ્થાન પામતા અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પરિવારના દરેક સેલિબ્રેશન એકદમ હટ કે હોય છે. તેમનો પરિવાર જે કંઇ પણ ઉજવણી કરે તે ચર્ચાનો વિષય બની જાય છે. અગાઉ માર્ચ મહિનામાં યોજાયેલા મુકેશ અને નીતા અંબાણીના…
- આપણું ગુજરાત
Rajkot BJPએ પ્રેસ કોન્ફરન્સ તો બોલાવી પણ પત્રકારોના સવાલો…
રાજકોટઃ રાજકોટ અગ્નિકાંડને લીધે ટીકાઓના ઘેરામાં આવેલી ભારતીય જનતા પાર્ટીના રાજકોટના નેતાઓ સંતોષકારક જવાબો પણ આપી શકતા નથી. ગઈકાલે મોડી સાંજે તેમણે અમુક પત્રકારોને બોલાવી પરિષદ યોજી હતી, પરંતુ ઘણા પત્રકારોએ પૂછેલા સવાલોના જવાબો આપી શક્યા ન હતા. અગ્નિકાંડ સંદર્ભે…
- મનોરંજન
બોલિવૂડ કલાકારોની ‘All EYES ON RAFAH’પોસ્ટ બાદ ટ્રેન્ડ થવા લાગ્યું ‘BOYCOTT BOLLYWOOD’
જ્યારે પણ બોલિવૂડ સ્ટાર્સ સોશિયલ મીડિયા પર કંઈક શેર કરે છે, ત્યારે તે ઝડપથી વાયરલ થઈ જાય છે. પરંતુ હાલમાં જ કંઈક એવું બન્યું જેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો. બોલિવૂડની ઘણી હસ્તીઓએ ‘ઓલ આઈઝ ઓન રફાહ’ પોસ્ટર શેર…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
અગ્નિકુલ કોસમોસે પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં અગ્નિબાનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું
ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ અગ્નિકુલ કોસ્મોસે તેનું SOrTeD મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું, જે અર્ધ ક્રાયોજેનિક 3D-પ્રિન્ટેડ એન્જિન દ્વારા સંચાલિત સિંગલ-સ્ટેજ પ્રક્ષેપણ વાહન પ્રદર્શન છે. આશરે બે મિનિટ સુધી ચાલેલું આ મિશન કંપની અને દેશ માટે…
- રાશિફળ
Astrology: આ ત્રણ રાશિના લોકોએ ગુરુની કૃપા મેળવવી હોય તો આ શરતો પાળવી પડશે
જ્યોતિષમાં ગુરુને શુભ ગ્રહોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ શુભ હોય તેના જીવનમાં સુખ, ધન અને કીર્તિ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં, ગુરુને બુદ્ધિ, સમજદારી, પારિવારિક સુખ અને સારા ભાગ્ય માટે…
- નેશનલ
Bihar: આખરે શિક્ષણ વિભાગ જાગ્યું, બાળકો બીમાર પડ્યા બાદ લીધો આ નિર્ણય
પટણાઃ બિહારમાં કાળઝાળ ગરમીમાં શાળાઓ ખુલ્લી હોવાથી બાળકો બીમાર પડી રહ્યા હોવાની માહિતી સામે આવી હતી. બુધવારે આકાશમાંથી અગનગોળા વરસતા હતા અને શાળાઓ ચાલુ હતી, જેને કારણે શાળાના સો જેટલા બાળકો બીમાર થયા હોવાની માહિતી બહાર આવી હતી. ડઝનબંધ જિલ્લાઓમાંથી…
- નેશનલ
જગન્નાથ પુરીની ચંદન યાત્રામાં ફટાકડાને લીધે થયો વિસ્ફોટને કારણે 15 જણ દાઝ્યા
ભુવનેશ્વરઃ ઓડિશાના જગન્નાથ પુરીમાં એક દુઃખદ ઘટના ઘટી હતી. બુધવારે રાત્રે ભગવાન જગન્નાથની ચંદન યાત્રા પર્વ દરમિયાન બ્લાસ્ટ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ, ચંદન યાત્રા પર્વ દરમિયાન ફટાકડાનો ઢગલો ફાટ્યો હતો, જેમાં લગભગ 15 લોકો ખરાબ રીતે દાઝી ગયા…
- નેશનલ
મિઝોરમના સાંસદે ચૂંટણી પંચને પત્ર લખી કરી આ માંગ…
આઇઝોલ : મિઝોરમના રાજ્યસભાના સાંસદ કે. વનલાલવેના (K. Vanlalvena) એ ચૂંટણી પંચને વિનંતી કરી છે કે 1047 જેટલા પોલીસકર્મીને મતદાન કરવા કરવાની મંજૂરી આપવામાં આવે. કારણ કે આ તમામ પોલીસકર્મીઓ ચૂંટણી દરમિયાન અન્ય રાજ્યોમાં ચૂંટણીની ફરજ પર હતા અને આથી…
- નેશનલ
કૉંગ્રેસના આ દિગ્ગજ નેતાના પીએની ધરપકડ, સોનાની તસ્કરીનો આરોપ
નવી દિલ્હીઃ કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના અંગત સહાયકની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાની માહિતી મળી રહી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી…
- નેશનલ
Cyclone Remal: રેમલની અસરથી ઉત્તર-પૂર્વમાં મુશ્કેલીઓનો વરસાદ; સેનાએ શરૂ કરી રાહત-બચાવ કામગીરી
નવી દિલ્હી : ઉત્તર-પૂર્વ ભારતમાં રેમલ વાવાઝોડાને (Impact of Cyclone Ramal in North East India) લીધે બે દિવસ પડેલા ભારે વરસાદને પગલે ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ, પૂર, તોફાન અને ભૂસ્ખલન જેવી કુદરતી આપતિઓના કારણે અનેક લોકોનું…