- નેશનલ
Delhi માં આજે 28 લાખથી વધુ લોકોને પાણી નહિ મળે, સત્યાગ્રહ સ્થળેથી મંત્રી આતિશીનો મેસેજ
નવી દિલ્હી : દિલ્હીમાં(Delhi)જળ સંકટના ઉકેલ માટે અનિશ્ચિત સમયના ઉપવાસ પર બેઠેલા દિલ્હીના જળ મંત્રી આતિશીના ઉપવાસનો આજે બીજો દિવસ છે. આતિશીએ શનિવારે એક વિડીયો સંદેશમાં કહ્યું કે આ કાળઝાળ ગરમીમાં પણ હરિયાણાની ભાજપ સરકારે દિલ્હીના અધિકારો છીનવી લીધા છે.…
- નેશનલ
NEET UG Re-Exam: 1563 વિદ્યાર્થીઓની આવતી કાલે ફરીથી લેવાશે પરીક્ષા
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ જણાવ્યું છે કે 1563 ઉમેદવારોની NEET UG ની પરીક્ષા આવતીકાલે એટલે કે 23મી ફરીથી લેવામાં આવશે. આ માટે એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યા છે, એમ NTAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. આ સમયે નેશનલ ટેસ્ટિંગ…
- મનોરંજન
Shatrughna Sinha બાદ Sonakshi-Zahirના લગ્નને લઈને સસરા Ratansi Iqbalએ કહ્યું કે આ તો…
દબંગ ગર્લ અને બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Bollywood Actress Sonakshi Sinha) હાલમાં પોતાના લગ્નને કારણે દરરોજ લાઈમલાઈટમાં આવતી જ રહે છે. સાત વર્ષ સુધી બોયફ્રેન્ડ ઝહિર ઈકબાલ (Zahir Iqbal)ને ડેટ કર્યા બાદ આખરે આવતીકાલે સોનાક્ષી મિસ. સિન્હા મટીને મિસિઝ ઈકબાલ…
- મનોરંજન
Happy Birthday: મન મુજબની ફી ન મળે તો ફિલ્મ છોડી દે એવા હતા આ ખુંખાર વિલન
2000ની સાલ પહેલાની ફિલ્મોમાં વિલન માટે ખાસ રોલ હતો અન અમુક કલાકારોએ વિલન બની લોકોને ખૂબ ડરાવ્યા છે.હિન્દી સિનેમા જગતમાં ઘણી વખત આ વિલનની એક્ટિંગ ફિલ્મના મુખ્ય હીરોને ઝાંખા પાડી દે તેવી હોય છે. આમાંના એક લોકપ્રિય ખલનાયક અમરીશ પુરી…
- Uncategorized
Rathyatra 2024: ભગવાન જગન્નાથજી 147મી Jalyatra સંપન્ન ,મંદિરમાં હવે થશે નિગ્રહના દર્શન
અમદાવાદ : ગુજરાત અને તેમા પણ અમદાવાદમાં(Ahmedabad)જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હોય છે. તેવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને(Rathyatra 2024)હવે ગણતરીના દિવસો બાકી છે. જેના ભાગરૂપે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું(Jalyatra)આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી…
- આપણું ગુજરાત
Anand શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, આરોગ્ય તંત્ર એલર્ટ
આણંદ : ગુજરાતના આણંદ(Anand)શહેરમાંથી પાંચ વર્ષ બાદ કોલેરાના બે કેસ પોઝીટિવ મળી આવ્યા છે. જેના પગલે મળતી માહિતી મુજબ આણંદ શહેર અને તેના આસપાસના 10 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આણંદ શહેરના બાલુપુરા અને તાસ્કંદ કુમારશાળાની નજીકના…
- આપણું ગુજરાત
રખડતા ઢોરની સમસ્યા ન વકરે તો શું થાય ? બે વર્ષમાં 18 લાખ ચો.મી. ગૌચરની જમીન ઉદ્યોગોને ફાળવી દેવાઈ
અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ ગામડાંથી શહેરો સુધી પહોંચ્યો છે. મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ ત્રણ દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મૂકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે.…
- નેશનલ
બિહારમાં વધુ એક પુલ તૂટ્યો
બિહારના સિવાનના દારુંડા બ્લોકના રામગઢામાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. થોડા દિવસો પહેલા બિહારના અરરિયામાં એક પુલ ધરાશાયી થયો હતો. આ પુલ બનાવવા માટે અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. બિહારમાં અવારનવાર…
- નેશનલ
Jagannath Rath Yatra 2024: ક્યારે નીકળશે ઓડીશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો મહત્વ
પુરી : ઓડિશાના(Odisha)પુરીમાં નીકળતી આ ભવ્ય રથયાત્રાને(Jagannath Rath Yatra 2024) જોવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રાનો આ 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. પુરી…