- મનોરંજન
Happy Birthday: મન મુજબની ફી ન મળે તો ફિલ્મ છોડી દે એવા હતા આ ખુંખાર વિલન
2000ની સાલ પહેલાની ફિલ્મોમાં વિલન માટે ખાસ રોલ હતો અન અમુક કલાકારોએ વિલન બની લોકોને ખૂબ ડરાવ્યા છે.હિન્દી સિનેમા જગતમાં ઘણી વખત આ વિલનની એક્ટિંગ ફિલ્મના મુખ્ય હીરોને ઝાંખા પાડી દે તેવી હોય છે. આમાંના એક લોકપ્રિય ખલનાયક અમરીશ પુરી…
- Uncategorized
Rathyatra 2024: ભગવાન જગન્નાથજી 147મી Jalyatra સંપન્ન ,મંદિરમાં હવે થશે નિગ્રહના દર્શન
અમદાવાદ : ગુજરાત અને તેમા પણ અમદાવાદમાં(Ahmedabad)જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવતી હોય છે. તેવી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને(Rathyatra 2024)હવે ગણતરીના દિવસો બાકી છે. જેના ભાગરૂપે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રાનું(Jalyatra)આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રા હર્ષોલ્લાસ પૂર્વક સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે પહોંચી…
- આપણું ગુજરાત
Anand શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું, આરોગ્ય તંત્ર એલર્ટ
આણંદ : ગુજરાતના આણંદ(Anand)શહેરમાંથી પાંચ વર્ષ બાદ કોલેરાના બે કેસ પોઝીટિવ મળી આવ્યા છે. જેના પગલે મળતી માહિતી મુજબ આણંદ શહેર અને તેના આસપાસના 10 કિલોમીટર વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આણંદ શહેરના બાલુપુરા અને તાસ્કંદ કુમારશાળાની નજીકના…
- આપણું ગુજરાત
રખડતા ઢોરની સમસ્યા ન વકરે તો શું થાય ? બે વર્ષમાં 18 લાખ ચો.મી. ગૌચરની જમીન ઉદ્યોગોને ફાળવી દેવાઈ
અમદાવાદઃ ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ ગામડાંથી શહેરો સુધી પહોંચ્યો છે. મહાનગરોમાં રોજ એકાદ વ્યક્તિ ભોગ બને છે. લગભગ ત્રણ દિવસે એકાદ વ્યક્તિનું મોત પણ થાય છે. રખડતા ઢોર પર અંકુશ મૂકવાની સાથે આ સમસ્યાનું જડ ગૌચર જમીન સાથે જોડાયેલું છે.…
- નેશનલ
બિહારમાં વધુ એક પુલ તૂટ્યો
બિહારના સિવાનના દારુંડા બ્લોકના રામગઢામાં ગંડક નહેર પર બનેલો નાનો પુલ તૂટી પડ્યો હોવાની માહિતી મળી છે. થોડા દિવસો પહેલા બિહારના અરરિયામાં એક પુલ ધરાશાયી થયો હતો. આ પુલ બનાવવા માટે અંદાજે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. બિહારમાં અવારનવાર…
- નેશનલ
Jagannath Rath Yatra 2024: ક્યારે નીકળશે ઓડીશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા, જાણો મહત્વ
પુરી : ઓડિશાના(Odisha)પુરીમાં નીકળતી આ ભવ્ય રથયાત્રાને(Jagannath Rath Yatra 2024) જોવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે. દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષના બીજા દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે. રથયાત્રાનો આ 10 દિવસ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે. પુરી…
- નેશનલ
UGC-NET પેપરને લઇને સીબીઆઈનો મોટો ખુલાસો, ડાર્ક નેટનો ઉપયોગ કરી 6 લાખ સુધીમાં વેચાયા પેપર
નવી દિલ્હી : UGC-NET પરીક્ષામાં ગેરરીતિની સીબીઆઈ તપાસ કરી રહી છે. સીબીઆઈએ(CBI)આઈપીસીની કલમ 120બી અને 420 હેઠળ એફઆઈઆર નોંધીને તપાસ આગળ વધારી છે. આ પરીક્ષામાં ગેરરીતિને લઈને અનેક મહત્વના ખુલાસા સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈને માહિતી મળી છે…
- નેશનલ
Monsoon 2024: નવ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, ત્રણ દિવસમાં ચોમાસું પૂર્વ ભારતમાં પહોંચે તેવી શકયતા
નવી દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી બાદ ચોમાસાનું(Monsoon 2024)આગમન થઈ ગયું છે અને વિવિધ સ્થળોએ ભારે વરસાદ થઈ રહ્યો છે. જો કે હજુ પણ એવા ઘણા રાજ્યો છે જ્યાં હજુ સુધી ચોમાસું પહોંચ્યું નથી. જ્યા લોકો ગરમીથી ત્રાહિમામ…
- નેશનલ
દેશભરમાં અડધી રાત્રે લાગુ કરાયો Anti Paper Leak Law, જાણો તેની જોગવાઇઓ
નવી દિલ્હી : દેશભરમાં NEET પેપર લીક(Paper Leak)અને પછી UGC-NET પરીક્ષા રદ કરવાને લઈને વિરોધ ચરમસીમાં પર છે. ત્યારે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને પેપર લીક રોકવા માટે કડક કાયદો અમલમાં મૂક્યો છે. કેન્દ્ર સરકારે ‘પબ્લિક એક્ઝામિનેશન્સ…