- નેશનલ
હાઇડ્રોજનથી ચાલતા વાહનો માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટને સરકારની મંજુરી; ગુજરાતનાં બે રૂટનો સમાવેશ
નવી દિલ્હી: નવા અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે સરકારે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ હાઇડ્રોજન ઇંધણ આધારિત વાહનોના ઉપયોગના પરીક્ષણ માટે પાંચ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. દેશભરમાં પાયલોટ પ્રોજેક્ટ્સ હેઠળ પરીક્ષણ માટે બસો અને ટ્રક સહિત 37 હાઇડ્રોજન-ઇંધણવાળા વાહનોનો…
- આપણું ગુજરાત
Gujarat માં એક વર્ષમાં 496 કરોડની જીએસટી ચોરી, દંડ પેટે 246 કરોડની વસૂલાત
અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વાંસદાના ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ કહ્યું હતું કે, રાજ્યમાં એક વર્ષમાં કુલ 496.62 કરોડની જીએસટી ચોરી થઈ છે. સરકાર દ્વારા જીએસટી ચોરી કરનારા પાસેથી કુલ કુલ 246.87 કરોડ રૂપિયાનું…
- આપણું ગુજરાત
Gujarat સરકારે બે વર્ષમાં 94 હજાર કરોડની લોન લીધી, ચૂકવણી અંગે કોઇ સ્પષ્ટતા નહિ
અમદાવાદઃ ગુજરાત(Gujarat)વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નોત્તરીકાળમાં ધારાસભ્યો દ્વારા સરકારને પૂછવામાં આવતા સવાલનો જવાબ સરકારના પ્રધાનો દ્વારા આપવામાં આવતો હોય છે. આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યના સવાલનો જવાબ આપતાં સરકારના પ્રધાને જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 94 હજાર કરોડની લોન…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પરથી 15.85 કરોડ રૂપિયાનાં ગાંજા સાથે સુરતનાં ચાર યુવકની ધરપકડ
મુંબઈ: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે સુરતના ચાર યુવકોની ધરપકડ કરી હતી. આ યુવકોની અંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ચારેય યુવાન બેન્કોકથી કોસ્મેટિક વસ્તુઓનાં બહાને હાઇબ્રિડ ગાંજો લઈને મુંબઇ આવ્યા હતા. અધિકારીઓએ 15.85 કરોડ…
- આપણું ગુજરાત
સૌરાષ્ટ્રમાં Narmada કેનાલના રિપેરિંગ દરમ્યાન રાજકોટને પાણીની સમસ્યા નહિ નડે, કરાયું આ આયોજન
અમદાવાદઃ ગુજરાતના સિંચાઈ વિભાગ દ્વારા આગામી એપ્રિલ અને મે મહિનામાં સૌરાષ્ટ્રમાં નર્મદા કેનાલનું(Narmada)મોટુ મેન્ટેનેન્સ વર્ક કરવાનું હોવાથી રાજકોટ મહાનગર પાલિકાને મળતુ નર્મદાનું પાણી નહીં મળી શકે. જેથી પાણીની કોઈ તંગી ના રહે તે માટે સંકલન કરીને સરકારે બે દિવસથી આજી-1…
- નેશનલ
રોહિત શર્મા મુદ્દે ટિપ્પણી વિવાદમાં મનસુખ માંડવિયાની પ્રતિક્રિયા, “શરમજનક જ નહિ દયનીય…
નવી દિલ્હી: કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા પર કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસનાં નેતા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી નેતાઓના નિવેદનોને અત્યંત શરમજનક અને દયનીય ગણાવ્યા હતા. મનસુખ માંડવિયાએ નિવેદનને ગણાવ્યું…
- વેપાર
વેપારને પ્રોત્સાહન: 24 ચેકપોઇન્ટ 15મી એપ્રિલ સુધી બંધ થશે
મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે સરકારે 24 ચેકપોઇન્ટ 15 એપ્રિલ સુધી બંધ કરવાનો નિર્દેશ પરિવહન વિભાગને કર્યો છે. દેશમાં જીએસટી (ગુડ્સ સર્વિસ ટેક્સ) લાગુ થયા બાદ સીમા તપાસણી નાકા એટલે કે ચેકપોઇન્ટનું મહત્ત્વ બંધ થઇ ગયું…
- આપણું ગુજરાત
અમેરિકાની ઘેલછાઃ ગુજરાતના એસી પટેલ બન્યા ‘Pakistani’ અને પાસપોર્ટમાં ખૂલી પોલ…
નવી દિલ્હી: ગુજરાતની જનતામાં અમેરિકા જવાની ઘેલછા પ્રબળ જોવા મળે છે અને તેના માટે પૈસાનું પાણી કરવાની સાથે જીવને જોખમમાં મૂકાતા પણ ખચકાતા નથી. ગેરકાયદે અમેરિકા જવા માટેનાં ડંકી રુટની પસંદગી કરીને પણ અમેરિકા પહોંચેલા લોકો વિરુદ્ધ અમેરિકાએ કાર્યવાહી કરી…
- સ્પોર્ટસ
ઋષભ પંતને મળી શકે છે મોટું સન્માનઃ ‘લૉરિયસ વર્લ્ડ કમબેક’ એવોર્ડ માટે નોમિનેટ
નવી દિલ્હીઃ ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મોટું સન્માન મળી શકે છે. કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ પંત ડિસેમ્બર 2022માં ક્રિકેટના મેદાનમાં વાપસી કરવામાં સફળ રહ્યો હતો. ઋષભ પંતને પ્રતિષ્ઠિત લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2025માં વર્લ્ડ…