- મનોરંજન
Smriti Biswas Narang: દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ નારંગે 100 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા
મુંબઈ: હિન્દી અને બંગાળી બંને ફિલ્મોમાં તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ નારંગ(Smriti Biswas Narang) નું 100 વર્ષની વયે ગઈ કાલે બુધવારે સાંજે નાસિક રોડ પરના તેમના ઘરે નિધન થયું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યે ખ્રિસ્તી વિધિ સાથે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
કામના બોજથી રોબોટ પણ થાક્યો, કરી આત્મહત્યા…
દુનિયાભરમાં આત્મહત્યાઓ થાય છે. દરેક વ્યક્તિની ઇમોશન્સ હોય છે, જેને તેણે કંટ્રોલ કરવાની હોય છે. ઇમોશન્સ જ્યારે મનુષ્ય પર હાવી થઇ જાય ત્યારે ના બનવાનું બની જતું હોય છે. ટેક્નોલોજીના આ યુગમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી…
- સ્પોર્ટસ
નતાશાને હાર્દિક પંડ્યા સાથે શું પ્રોબ્લેમ છે?
વર્લ્ડ કપ જીતીને આવેલી ભારતીય ટીમના ખેલાડીઓ હાલમાં સાતમા આસમાન પર છે. ટીમનો દરેક ખેલાડી આ જીતનો ભાગીદાર છે. સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ પણ ફાઇનલની છએલ્લી ઓવરમાં કાંડાની કરામત બતાવી દ. આફ્રિકાના મોઢામાંથી જીતનો કોળિયો ઝૂંટવી લેવામાં મહત્વની ભૂમિકા નિભાવી…
- સ્પોર્ટસ
આજની ચેમ્પિયન્સ વિજયી-પરેડ સંબંધમાં જાહેર જનતાને મુંબઈ પોલીસનો અનુરોધ
મુંબઈ: ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમની આજે સાંજે 5.00 વાગ્યાથી નરીમાન પૉઇન્ટ નજીકના એનસીપીએ ખાતેથી (વાયા મરીન ડ્રાઈવ) વાનખેડે સુધીની બે કલાકની જે વિજયી-પરેડ (ઓપન બસ રોડ-શો) યોજાશે એ બાબતમાં કેટલીક સૂચના ઝોન-1, મુંબઈ પોલીસ વતી ડીસીપી પ્રવીણ મુંડેએ…
- સ્પેશિયલ ફિચર્સ
Happy Birthday: દેશના આ વડા પ્રધાનને મકાનમાલિકે ભાડાના ઘરમાંથી કાઢી મૂક્યા હતા
વડા પ્રધાનનું પદ તો બંધારણીય દૃષ્ટિએ ખૂબ જ ઊંચું છે, તે દેશના મુખિયા હોય છે, પરંતુ આજકાલ તો પહેલીવાર નગરસેવક કે પંચાયતનો સભ્ય બન્યો હોય તેના ઠાઠમાઠ પણ આંખોને આંજી દે તેવા હોય છે. કોઈ રાજ્યના પ્રધાન કે સાંસદ-વિધાનસભ્યના પીએની…
- નેશનલ
Assam Flood: આસામમાં ભયંકર પૂર, 40થી વધુ લોકોના મોત, 2800થી વધુ ગામ પ્રભાવિત
ગુવાહાટી: આસામમાં પૂર(Flood in Assam)ના કારણે સ્થિતિ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે, અહેવાલો મુજબ પુરના કારણે રાજ્યમાં ગઈ કાલે બુધવારે જ આઠ લોકોના મોત થયા હતાં, આ સાથે કુલ મૃત્યુઆંક 46ને પાર પહોંચ્યો છે. બુધવારે સાંજ સુધીમાં આસામના 29 જિલ્લાના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાની જમાવટ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન લગાવામાં આવ્યુ છે જેમાં સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે. ગુજરાતમાં ગુરૂવારે સવારે છ વાગે…
- નેશનલ
Hathras Stampede: પોલીસ અડધી રાત્રે ભોલે બાબાના આશ્રમમાં ઘુસી, તપાસમાં શું મળ્યું?
મૈનપુરી: ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધામિક મેળાવડામાં ભાગદોડ(Hathras Stampede)માં 121 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે, યોગી સરકારે(Yogi government) આ મામલામાં કડક અને ઝડપી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. એવામાં ગઈ મધરાતે મૈનપુરી પોલીસે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના આશ્રમ (Bhole baba Ashram)…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સર જ્યૉફ બૉયકૉટને ફરી ગળામાં કૅન્સર થયું
લંડન: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર તથા ભૂતપૂર્વ હેડ-કોચ અંશુમાન ગાયકવાડને બ્લડ કૅન્સર હોવાના બૅડ ન્યૂઝ મંગળવારે મળ્યા ત્યાર બાદ હવે વધુ એક ભૂતપૂર્વ ક્રિકેટરની આ મહારોગની બીમારીના ખરાબ સમાચાર જાણવા મળ્યા છે.ઇંગ્લૅન્ડના મહાન ખેલાડી સર જેફરી (જ્યૉફ) બૉયકૉટને ફરી ગળામાં…
- આપણું ગુજરાત
અમદાવાદમાં 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપે તેવી 150 પ્રિ-સ્કૂલોના સીલ ખોલાશે
અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ(TRP Game zone tragedy)માં 27 લોકોનાં મોત બાદ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સરકારના આદેશ બાદ કરવામાં આવેલી તપાસમાં અનેક સ્થળો પર નિયમોનું ઉલંઘન થતું જોવા મળ્યું હતું. અધિકારીઓની રહેમ પર ચાલતા અનેક ગેમ…