- સ્પોર્ટસ
આજની ચેમ્પિયન્સ વિજયી-પરેડ સંબંધમાં જાહેર જનતાને મુંબઈ પોલીસનો અનુરોધ
મુંબઈ: ટી-20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમની આજે સાંજે 5.00 વાગ્યાથી નરીમાન પૉઇન્ટ નજીકના એનસીપીએ ખાતેથી (વાયા મરીન ડ્રાઈવ) વાનખેડે સુધીની બે કલાકની જે વિજયી-પરેડ (ઓપન બસ રોડ-શો) યોજાશે એ બાબતમાં કેટલીક સૂચના ઝોન-1, મુંબઈ પોલીસ વતી ડીસીપી પ્રવીણ મુંડેએ…
- સ્પેશિયલ ફિચર્સ
Happy Birthday: દેશના આ વડા પ્રધાનને મકાનમાલિકે ભાડાના ઘરમાંથી કાઢી મૂક્યા હતા
વડા પ્રધાનનું પદ તો બંધારણીય દૃષ્ટિએ ખૂબ જ ઊંચું છે, તે દેશના મુખિયા હોય છે, પરંતુ આજકાલ તો પહેલીવાર નગરસેવક કે પંચાયતનો સભ્ય બન્યો હોય તેના ઠાઠમાઠ પણ આંખોને આંજી દે તેવા હોય છે. કોઈ રાજ્યના પ્રધાન કે સાંસદ-વિધાનસભ્યના પીએની…
- નેશનલ
Assam Flood: આસામમાં ભયંકર પૂર, 40થી વધુ લોકોના મોત, 2800થી વધુ ગામ પ્રભાવિત
ગુવાહાટી: આસામમાં પૂર(Flood in Assam)ના કારણે સ્થિતિ વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે, અહેવાલો મુજબ પુરના કારણે રાજ્યમાં ગઈ કાલે બુધવારે જ આઠ લોકોના મોત થયા હતાં, આ સાથે કુલ મૃત્યુઆંક 46ને પાર પહોંચ્યો છે. બુધવારે સાંજ સુધીમાં આસામના 29 જિલ્લાના…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મેઘરાજાની જમાવટ, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યા કેટલો વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં મેધરાજાની જમાવટ યથાવત રહેવાની હવામાન વિભાગ દ્વારા અગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના ત્રણ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન લગાવામાં આવ્યુ છે જેમાં સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે. ગુજરાતમાં ગુરૂવારે સવારે છ વાગે…
- નેશનલ
Hathras Stampede: પોલીસ અડધી રાત્રે ભોલે બાબાના આશ્રમમાં ઘુસી, તપાસમાં શું મળ્યું?
મૈનપુરી: ઉત્તરપ્રદેશના હાથરસમાં એક ધામિક મેળાવડામાં ભાગદોડ(Hathras Stampede)માં 121 નિર્દોષ લોકોના મોત નિપજ્યા છે, યોગી સરકારે(Yogi government) આ મામલામાં કડક અને ઝડપી કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે. એવામાં ગઈ મધરાતે મૈનપુરી પોલીસે સૂરજપાલ ઉર્ફે ભોલે બાબાના આશ્રમ (Bhole baba Ashram)…
- સ્પોર્ટસ
ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સર જ્યૉફ બૉયકૉટને ફરી ગળામાં કૅન્સર થયું
લંડન: ભારતના ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર તથા ભૂતપૂર્વ હેડ-કોચ અંશુમાન ગાયકવાડને બ્લડ કૅન્સર હોવાના બૅડ ન્યૂઝ મંગળવારે મળ્યા ત્યાર બાદ હવે વધુ એક ભૂતપૂર્વ ક્રિકેટરની આ મહારોગની બીમારીના ખરાબ સમાચાર જાણવા મળ્યા છે.ઇંગ્લૅન્ડના મહાન ખેલાડી સર જેફરી (જ્યૉફ) બૉયકૉટને ફરી ગળામાં…
- આપણું ગુજરાત
અમદાવાદમાં 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી આપે તેવી 150 પ્રિ-સ્કૂલોના સીલ ખોલાશે
અમદાવાદઃ રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ(TRP Game zone tragedy)માં 27 લોકોનાં મોત બાદ સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. સરકારના આદેશ બાદ કરવામાં આવેલી તપાસમાં અનેક સ્થળો પર નિયમોનું ઉલંઘન થતું જોવા મળ્યું હતું. અધિકારીઓની રહેમ પર ચાલતા અનેક ગેમ…
- સ્પોર્ટસ
Welcome back champions: ટીમ ઈન્ડિયા દિલ્હી પહોંચી, થોડીવારમાં વડા પ્રધાન મોદી સાથે મુલાકાત
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ(Indian Cricket team) આજે ગુરુવારે વહેલી સવારે એર ઈન્ડિયા સ્પેશિયલ પ્લેન દ્વારા દિલ્હી(Delhi airport) પહોંચી છે. વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીઓનું એરપોર્ટ પર ક્રિકેટ ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ દિલ્હીની આઈટીસી…
- નેશનલ
લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી લથડી, હાલ એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની (lalkrishna advani) તબિયત ફરી લથડી છે. આથી આજે મોડી સાંજે તેમને મથુરા રોડ પર આવેલી એપોલો હોસ્પિટલ ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ પ્રાપ્ત વિગતો અનુસાર, લાલકૃષ્ણ અડવાણીને ડૉ. વિનીત સૂરીની…
- નેશનલ
ગુજરાતી સહિતની 10 ભાષામાં ભાષાંતર માટે ફેલોશિપ જાહેર
નવી દિલ્હી: ન્યૂ ઈન્ડિયા ફાઉન્ડેશન (NIF) દ્વારા બુધવારે એનઆઈએફ ટ્રાન્સલેશન ફેલોશીપ 2024-25ના ગુજરાતી, તમિળ, હિન્દી અને ઉર્દૂના વિજેતાઓના નામ જાહેર કર્યાં હતાં. એનઆઈએફ ટ્રાન્સલેશન ફેલોશિપ 10 ભારતીય ભાષાઓ આસામી, બાંગલા, ગુજરાતી, હિન્દી, ક્ધનડ, મરાઠી, મલયાલમ, ઉડિયા, તમિલ અને ઉર્દૂમાંથી અંગ્રેજીમાં…