- નેશનલ
સુનાવણી બાદ Delhi high courtની CBIને નોટિસ; 17 જુલાઇએ વધુ સુનાવણી
નવી દિલ્હી: દિલ્હી દારૂનીતિ કૌભાંડ મની લોન્ડરીં સંબંધિત CBI કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણીનો પ્રારંભ તહી ચૂક્યો છે. અરવિંદ કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલમાં કહ્યું કે આ એવો કોઈ કેસ નથી કે જેમાં…
- નેશનલ
અમરનાથ યાત્રા પૂરી થતા જ જમ્મુ કાશ્મીરમાં થશે ચૂંટણી
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવામાં આવ્યા બાદથી ત્યાંના લોકો વિધાનસભાની ચૂંટણી ની રાહ જોઈ રહ્યા છે. હવે એવા સમાચાર આવ્યા છે કે અમરનાથ યાત્રાને સમાપ્તિ બાદ અહીં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. અમરનાથ યાત્રા 19 ઓગસ્ટના રોજ પૂરી થઈ…
- નેશનલ
Hathras Stampede: SITએ સીએમ યોગીને તપાસ રિપોર્ટ સોંપ્યો
લખનઊઃ યુપીના હાથરસમાં મંગળવારે થયેલી નાસભાગમાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ યુપીના મુખ્ય પ્રધઆન યોગી આદિત્યનાથ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે ડીજીપી પ્રશાંત કુમાર અને મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહ…
- શેર બજાર
HDFC બેંકના શેરમાં 4%થી વધુનો ઘટાડો
છેલ્લા કેટલાક દિવસોના ઉછાળા બાદ આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો અને સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ 1.42 ટકાનો ઘટાડો થયો છે.…
- આપણું ગુજરાત
આજે ભાજપની કારોબારી બેઠકનો બીજો દિવસ : થઈ શકે છે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત
બોટાદ: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કારોબારીનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. બોટાદના સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કારોબારીમાં રાજ્યના સંગઠન મંત્રી રત્નાકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા સહિત…
- નેશનલ
150 વકીલોએ લખ્યો CJIને પત્ર કહ્યું “EDના વકીલ અને દિલ્હી હાઇકોર્ટના જજ છે સગા ભાઈ”
નવી દિલ્હી: દિલ્હીના અલગ અલગ વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને દારૂનીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા જામીન પર પ્રતિબંધ પર ચિંતા વ્યક્ત કરી છે. 150 વકીલોએ ગુરુવારે (4 જુલાઈ, 2024) CJI ચંદ્રચુડને આ…
- સ્પોર્ટસ
Team India સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ શૅર કરી પોસ્ટમાં શું લખ્યું?
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ગુરુવારે વહેલી સવારે બાર્બેડોઝથી પાટનગર દિલ્હી આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા. એ મુલાકાત બાદ પીએમ મોદી વતી ટીમ ઇન્ડિયા માટે સોશિયલ મીડિયા પર સ્પેશિયલ પોસ્ટ…
- આપણું ગુજરાત
સાવધાનઃ અમદાવાદમાં એક મહિનામાં ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની પાંચની ઘટના
અમદાવાદઃ ગુજરાતમાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની રહી છે. વધુ એકવાર અમદાવાદ શહેરના એસજી હાઈવે પર રાજપથ-રંગોલી રોડ પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યું છે. બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યાનો વીડિયો પણ સોશિયલ…
- ઇન્ટરનેશનલ
UK General Election 2024: ઋષિ સુનકની હાર નક્કી! શું 14 વર્ષ પછી બ્રિટનમાં સત્તા પરિવર્તન થશે?
બ્રિટનમાં આજે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચૂંટણીમાં લાખો લોકો મતદાન કરવા જઈ રહ્યા છે, આ ચૂંટણીઓ બ્રિટિશ રાજકારણને નવો આકાર આપી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા 14 વર્ષથી બ્રિટનમાં શાસન કરી રહી છે. હવે 14 વર્ષ બાદ આશા…