- શેર બજાર
HDFC બેંકના શેરમાં 4%થી વધુનો ઘટાડો
છેલ્લા કેટલાક દિવસોના ઉછાળા બાદ આજે શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો અને સેન્સેક્સમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટીમાં સૌથી વધુ 1.42 ટકાનો ઘટાડો થયો છે.…
- આપણું ગુજરાત
આજે ભાજપની કારોબારી બેઠકનો બીજો દિવસ : થઈ શકે છે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત
બોટાદ: ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કારોબારીનો આજે બીજો અને છેલ્લો દિવસ છે. બોટાદના સાળંગપુર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કારોબારીમાં રાજ્યના સંગઠન મંત્રી રત્નાકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કુંવરજી બાવળિયા સહિત…
- નેશનલ
150 વકીલોએ લખ્યો CJIને પત્ર કહ્યું “EDના વકીલ અને દિલ્હી હાઇકોર્ટના જજ છે સગા ભાઈ”
નવી દિલ્હી: દિલ્હીના અલગ અલગ વકીલોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખીને દારૂનીતિ કૌભાંડ કેસમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને હાઈકોર્ટ દ્વારા લગાવવામાં આવેલા જામીન પર પ્રતિબંધ પર ચિંતા વ્યક્ત કરી છે. 150 વકીલોએ ગુરુવારે (4 જુલાઈ, 2024) CJI ચંદ્રચુડને આ…
- સ્પોર્ટસ
Team India સાથેની મુલાકાત પછી પીએમ મોદીએ શૅર કરી પોસ્ટમાં શું લખ્યું?
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ ગુરુવારે વહેલી સવારે બાર્બેડોઝથી પાટનગર દિલ્હી આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના નિવાસસ્થાને મળવા ગયા હતા. એ મુલાકાત બાદ પીએમ મોદી વતી ટીમ ઇન્ડિયા માટે સોશિયલ મીડિયા પર સ્પેશિયલ પોસ્ટ…
- આપણું ગુજરાત
સાવધાનઃ અમદાવાદમાં એક મહિનામાં ખાવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની પાંચની ઘટના
અમદાવાદઃ ગુજરાતમાં કાફે, ફૂડ કોર્ટ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની ચીજવસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હવે સામાન્ય બની રહી છે. વધુ એકવાર અમદાવાદ શહેરના એસજી હાઈવે પર રાજપથ-રંગોલી રોડ પર આવેલા એક કાફેના બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યું છે. બર્ગરમાંથી જીવજંતુ નીકળ્યાનો વીડિયો પણ સોશિયલ…
- ઇન્ટરનેશનલ
UK General Election 2024: ઋષિ સુનકની હાર નક્કી! શું 14 વર્ષ પછી બ્રિટનમાં સત્તા પરિવર્તન થશે?
બ્રિટનમાં આજે સામાન્ય ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ચૂંટણીમાં લાખો લોકો મતદાન કરવા જઈ રહ્યા છે, આ ચૂંટણીઓ બ્રિટિશ રાજકારણને નવો આકાર આપી શકે છે. કન્ઝર્વેટિવ પાર્ટી છેલ્લા 14 વર્ષથી બ્રિટનમાં શાસન કરી રહી છે. હવે 14 વર્ષ બાદ આશા…
- મનોરંજન
Smriti Biswas Narang: દિગ્ગજ અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ નારંગે 100 વર્ષની વયે અંતિમશ્વાસ લીધા
મુંબઈ: હિન્દી અને બંગાળી બંને ફિલ્મોમાં તેમની પ્રતિષ્ઠિત ભૂમિકાઓ માટે જાણીતી અભિનેત્રી સ્મૃતિ બિસ્વાસ નારંગ(Smriti Biswas Narang) નું 100 વર્ષની વયે ગઈ કાલે બુધવારે સાંજે નાસિક રોડ પરના તેમના ઘરે નિધન થયું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યે ખ્રિસ્તી વિધિ સાથે…
- વિજ્ઞાન અને ટેકનોલોજી
કામના બોજથી રોબોટ પણ થાક્યો, કરી આત્મહત્યા…
દુનિયાભરમાં આત્મહત્યાઓ થાય છે. દરેક વ્યક્તિની ઇમોશન્સ હોય છે, જેને તેણે કંટ્રોલ કરવાની હોય છે. ઇમોશન્સ જ્યારે મનુષ્ય પર હાવી થઇ જાય ત્યારે ના બનવાનું બની જતું હોય છે. ટેક્નોલોજીના આ યુગમાં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી…
- સ્પોર્ટસ
નતાશાને હાર્દિક પંડ્યા સાથે શું પ્રોબ્લેમ છે?
વર્લ્ડ કપ જીતીને આવેલી ભારતીય ટીમના ખેલાડીઓ હાલમાં સાતમા આસમાન પર છે. ટીમનો દરેક ખેલાડી આ જીતનો ભાગીદાર છે. સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાએ પણ ફાઇનલની છએલ્લી ઓવરમાં કાંડાની કરામત બતાવી દ. આફ્રિકાના મોઢામાંથી જીતનો કોળિયો ઝૂંટવી લેવામાં મહત્વની ભૂમિકા નિભાવી…